Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ.

Social Gujarati by Social Gujarati
June 17, 2019
Reading Time: 1 min read
1
હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ.

હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આખી દુનિયામાં ઘણી જગ્યાઓ પર લાંબા અને વિશાળકાય પગના નિશાનો જોવા મળે છે. મિત્રો બધા જ લોકોએ એવું તો સાંભળ્યું હશે કે હનુમાનજીએ ધરતી પર જ્યાં જ્યાં પગ મુક્યો, ત્યાં ત્યાં તેમના પગના નિશાન બની ગયા હતા. પરંતુ મિત્રોન સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, તે પગના નિશાન આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે અને તેમાં પણ રોચક વાત તો એ છે કે જ્યાં હનુમાનજીના પગના નિશાનની આસપાસ ઘણા એવા સબૂતો મળે છે, જે સાબિત કરે છે કે આ પગના નિશાનો સાથે જોડાયેલી માન્યતા સત્ય છે.

મહારાષ્ટ્રનું એક શહેર છે નાસિક. નાસિકથી લગભગ 27 કિલોમીટર દુર ત્ર્યંબકેશ્વર મંદિર આવેલુ છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માનું એક માનવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર મંદિરથી 6 કિલોમીટર દુર હનુમાનજીનું જન્મ સ્થળ આવેલું છે અને જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને ખબર હોય છે.

ત્યાં એક ગામ છે જેનું નામ હનુમાનજીની માતાના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ ગામનું નામ છે અંજનેરી. એવી પૌરાણિક માન્યતાઓ છે કે અંજનેરી ગામની પહાડીઓમાં હનુમાનજીનું બાળપણ પસાર થયું હતું. મિત્રો એવું કહેવાય છે કે ત્યાં આવેલી પહાડીઓથી પરથી જ હનુમાનજીએ સૂર્યને ગળવા માટે મોટી છલાંગ લગાવી હતી.

અંજનેરી ગામથી ત્રણ કલાક ચાલીને દુર એક તળાવ આવે છે ત્યાં બારે મહિના પાણી ભરેલું જ રહે છે . આ તળાવનો આકાર પગના પંજા આકારનો છે. તેથી કહેવાય છે કે આ તળાવ હનુમાનજીના ડાબા પગનું નિશાન છે. અહીંથી જ હનુમાનજીએ એક પગ જમીન પર રાખીને છલાંગ લગાવી હતી અને સૂર્યદેવને ફળ સમજીને મોંમાં ગળી ગયા હતા. જ્યારે હનુમાનજીએ છલાંગ લગાવી, ત્યારે આકાશમાં સૂર્ય હજુ ઉગી રહ્યો હતો એટલે કે હનુમાનજીએ પૂર્વ દિશામાં છલાંગ લગાવી હતી. જ્યારે શોધકર્તાઓ હોકાયંત્રની મદદથી દિશા જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને ખબર પડી કે આ પગનું નિશાન પણ પૂર્વ દિશા તરફ ગતિ કરતુ હોય એવું દર્શાય છે.

તમને જણાવી દઈએ કે તે તળાવ પાસે એક ગુફા પણ છે, ત્યાં એવું કહેવાય છે કે ગુફામાં અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ પુરાણો અને રામાયણમાં જોવા મળે છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્ર્યંબકેશ્વરની બાજુમાં બ્રહ્મગીરી પાસે ઋષિમુખ પર્વત પર અંજની માતા તપસ્યા કરતા હતા અને ત્યાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. આ વાત હનુમાનજીના પગના નિશાનની આસ્થાને વધારે મજબુત બનાવે છે.

આ ઉપરાંત હજુ એક માન્યતા હનુમાનજીના પગના નિશાનો સાથે જોડાયેલ છે. શિમલાના જાખુંમાં એક વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. ત્યાં એવી માન્યતા છે કે રામ અને રાવણ વચ્ચે ચાલતા યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સંજીવની બુટી લેવા નીકળ્યા હતા. આકાશ માર્ગથી જતા હનુમાનજીની નજર નીચે તપસ્યા કરતા યક્ષ ઋષિ પર પડી. ત્યારે હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બુટ્ટીની જાણકારી મેળવવા નીચે ઉતર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં જે સ્થાન પર હનુમાનજી નીચે ઉતર્યા હતા ત્યાં આજે હનુમાનજીના પગના નિશાનને સંગેમર મરના રૂપે  બનાવીને રાખેલ છે. અહીં હનુમાનજીની એક વિશાળકાય મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે.

માત્ર ભારતમાં જ નહિ પરંતુ ભારતથી દુર મલેશિયાના પોનાંગમાં પણ હનુમાનજીના પગના નિશાન જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ ત્યાંના લોકો પર રામાયણના પ્રભાવને ખુબ જ માને છે. ત્યાંના લોકો એવું માને છે કે રામાયણની ઘણી ઘટનાઓ મલેશિયામાં પણ બની હતી. અહીં રામાયણને હિકાયત શ્રી રામ કહેવામાં આવે છે.

એક એવું જ પગનું નિશાન થાઈલેન્ડમાં પણ જોવા મળે છે. થાયલેન્ડમાં રામાયણને ધ રામકિયનના નામે ઓળખાય છે. આજે પણ થાયલેન્ડમાં અયોધ્યા નામનું એક શહેર પણ છે. જેનું નામ અયોધ્યા પરથી રાખવામાં આવ્યું છે અને જેનો ઉલ્લેખ ત્યાંના લોકો પેઢી દર પેઢી પોતાની રામાયણમાં સાંભળતા આવ્યા છે. તેથી રામાયણ પર તે લોકોને ઘણી આસ્થા છે.

હનુમાનજી જ્યારે સીતામાતાની શોધમાં નીકળ્યા ત્યારે તેમણે ભવ્ય રૂપ ધારણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સમુદ્ર પાર કરીને શ્રી લંકા પહોંચ્યા હતા. જ્યારે શ્રી લંકા પહોંચતા જ હનુમાનજીએ પોતાનો પગ રાખ્યો હતો ત્યાં પણ તેમના પગનું નિશાન બની ગયું હતું અને આ નિશાન આજે પણ ત્યાં જોવા મળે છે. જેને હનુમાન પદ કહેવામાં આવે છે.

આ લેખ એ લોકોને વધારે આકર્ષિત કરશે જે હનુમાનજી પર શ્રદ્ધા અને આસ્થા રાખે છે. મિત્રો આ નિશાનનો ઉલ્લેખ રામાયણ તો જોવા મળ્યો જ છે. પરંતુ ભારત તેમજ અન્ય દેશના શોધકર્તાઓ દ્વારા આ વાત સાબિત પણ કરવામાં આવી છે. જો તમે પણ હનુમાનજી પર આસ્થા રાખો છો તો કોમેન્ટમાં “જય હનુમાનજી” જરૂર લખજો.

Tags: amazingBESTHANUMAN JINICESURY BHAGVAN
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું આ ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું આ ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

હાર બાદ પાકિસ્તાનના લોકોએ જ પાકિસ્તાનને કહ્યું  આવું આવું… વાંચીને હસતા હસતા પેટમાં દુખવા લાગશે.. શેર કરજો

હાર બાદ પાકિસ્તાનના લોકોએ જ પાકિસ્તાનને કહ્યું આવું આવું... વાંચીને હસતા હસતા પેટમાં દુખવા લાગશે.. શેર કરજો

Comments 1

  1. Ghanshyamsinh Jadeja says:
    6 years ago

    જય હનુમાનજી

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો શેર ખરીદવાની આ સરળ રીત, ફક્ત 5 મિનીટમાં જ બની જશો માર્કેટ એક્સપર્ટ અને નહિ આવે ખોટ…

શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો શેર ખરીદવાની આ સરળ રીત, ફક્ત 5 મિનીટમાં જ બની જશો માર્કેટ એક્સપર્ટ અને નહિ આવે ખોટ…

January 11, 2022
તમારા બાળકને ખવડાવો આ સામાન્ય દાણા, શરીર, હાડકા અને મગજને કરી દેશે એકદમ પાવરફુલ… રોગ પ્રતિકારકશક્તિ વધારી બાળકને રાખશે આજીવન સ્વસ્થ…

તમારા બાળકને ખવડાવો આ સામાન્ય દાણા, શરીર, હાડકા અને મગજને કરી દેશે એકદમ પાવરફુલ… રોગ પ્રતિકારકશક્તિ વધારી બાળકને રાખશે આજીવન સ્વસ્થ…

March 29, 2024
હવે ડ્રાયવિંગ લાયસન્સ વગર પણ ચલાવી શકશો, સ્કુટર, મોટરસાયકલ અને કાર… મળી ગઈ મોટી રાહત… બતાવી દેવાની આ 1 જ વસ્તુ…

હવે ડ્રાયવિંગ લાયસન્સ વગર પણ ચલાવી શકશો, સ્કુટર, મોટરસાયકલ અને કાર… મળી ગઈ મોટી રાહત… બતાવી દેવાની આ 1 જ વસ્તુ…

February 6, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.