Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મંદીરમાં ક્યારેય ના રાખો આ 6 મૂર્તિ, જે તમને કરશે બરબાદ…. છીનવી લેશે સુખ-શાંતિ.

Social Gujarati by Social Gujarati
April 5, 2023
Reading Time: 1 min read
0
મંદીરમાં ક્યારેય ના રાખો આ 6 મૂર્તિ,  જે તમને કરશે  બરબાદ…. છીનવી લેશે સુખ-શાંતિ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

💁 મિત્રો આજે અમે જણાવશું તે મૂર્તિ વિશે જે તમને કરી શકે છે બરબાદ 💁

ઘરનું મંદિર ઘરનું તે સ્થાન હોય જ્યાં બેસીને વ્યક્તિના મનને શાંતિ તો મળે જ છે સાથે સાથે જીવનમાં આવનારા સંકટોનો સામનો કરવા માટે હિંમત પણ મળે છે અને કહેવાય છે કે મંદિર સાચી દિશા ક્ષેત્રમાં હોવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઇશાન ખૂણામાં મંદિરને સ્થાપિત કરવું જોઈએ મંદિરની સાથે સાથે મંદિરમાં રાખવામાં આવેલી પ્રતિમા અને મૂર્તિઓ અને ફોટોનો પણ તમારા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ હોય છે, આજે માં આજે અમે જણાવશું કે કંઈ પ્રકારની મૂર્તિ તમને કરી શકે છે બરબાદ.1 સૌથી પહેલા મહાલક્ષ્મીની મૂર્તિ. મહાલક્ષ્મીની મૂર્તિને અથવા ફોટાને મંદિરમાં સ્થાપિત કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે માતા લક્ષ્મી બિરાજમાન સ્વરૂપમાં જ હોય. માતા લક્ષ્મીની મૂર્તિ ઉભા હોય તેવી પોઝીશનમાં હોય તો લક્ષ્મીજી ક્યારેય પણ ઘરમાં નથી ટકતા. સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ બેઠા હોય તેવી મુદ્રામાં હોય તેવી જ મૂર્તિ રાખવી જોઈએ.

2 બીજી મૂર્તિ છે માતા દુર્ગાની મૂર્તિ. માં દુર્ગા સાક્ષાત શક્તિ સ્વરૂપ છે. માં દુર્ગાએ ઘણા બધા રાક્ષસોનો અંત કર્યો હતો એટલા માટે તેના સંહારક સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મિત્રો ધ્યાન રાખવાનું છે કે મંદિરમાં ક્યારેય પણ વિધવંશ કારી સ્વરૂપવાળી મૂર્તિ ન રાખવી જોઈએ. નહી તો ઘરમાં સદા માટે લડાઈને ઝગડા ચાલુ રહે છે.૩ નટરાજની મૂર્તિ. નટરાજની મૂર્તિ ભગવાન શિવજીની તાંડવ મૂર્તિ છે. ભોલેનાથ જ્યારે જ્યારે ક્રોધિત થાય છે ત્યારે ત્યારે તાંડવ કરે છે. ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી ઘરના લોકોમાં પણ ક્રોધ અને આવેશની ભાવના વધે છે. જો તમે પણ ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છો છો તો ઘરમાં નટરાજની મૂર્તિ ન રાખવી.

4 ભૈરવનાથની મૂર્તિ. ભૈરવનાથ પણ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. જેની સવારી છે કુતરો. ભૈરવનાથજીની પૂજા સાધારણ વિધિથી નથી થતી. ભૈરવનાથને પ્રસન્ન કરવા માટે સ્મશાનની રાખ અને તંત્રમંત્રની આવશ્યકતા હોય છે. અને ઘરના મંદિરમાં તેની પૂજા ન કરવી જોઈએ અને ન તો તેની મૂર્તિ પણ ઘરના મંદિરમાં રાખવી જોઈએ.5 શનિદેવની મૂર્તિ. શનિદેવની મૂર્તિ ક્યારેય પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. શનિદેવની પૂજા હંમેશા શનિ મંદિરમાં જઈને જ કરાવી જોઈએ. કેમ કે શનિદેવની પૂજા કરતા સમયે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જે ઘરમાં સંભવ નથી હોતું. અને શનિ દેવની મૂર્તિ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ.6 એક જ દેવતાની બે મૂર્તિ. ઘરના મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિ ન હોવી જોઈએ. એવું થવાથી સંબંધોમાં તણાવ અને ટ્રેસ વધે છે. જો તમારા ઘરમાં પણ એક જ દેવતાની બે મૂર્તિ હોય તેને નજીક નજીક ની જગ્યાએ સામસામે રાખી દો.

તો મિત્રો આ હતી ઘરના મંદિર સાથે જોડાયેલી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી વાતો. મિત્રો મંદિરની મૂર્તિ ન તો ખંડિત હોવી જોઈએ ન તો ભયાનક. ભગવાનની મૂર્તિ હંમેશા આશીર્વાદ દેતા હોય અને હંસતા હોય તેવી હોવી જોઈએ. અમને આશા છે કે આ જાણકારી દ્વારા તમારા જીવનની થોડી સમસ્યા ઓછી થશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ   (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BESTgodMURTINICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મિડલ ક્લાસ ફેમીલી માટે વરદાન છે આ માર્કેટ, જ્યાં સાવ ઓછી કીમતે તમામ વસ્તુઓ મળી રહે છે.. ક્યાં છે આ માર્કેટ?

મિડલ ક્લાસ ફેમીલી માટે વરદાન છે આ માર્કેટ, જ્યાં સાવ ઓછી કીમતે તમામ વસ્તુઓ મળી રહે છે.. ક્યાં છે આ માર્કેટ?

જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે…  એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે... એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગોઠણ માટે ગ્રીસ જેવું કામ આપે છે આ શાક, ખાતાની સાથે મટી જશે ગોઠણ અને સાંધાના દુખાવા અને ચાલવા લાગશે એકદમ સ્મૂથ…

ગોઠણ માટે ગ્રીસ જેવું કામ આપે છે આ શાક, ખાતાની સાથે મટી જશે ગોઠણ અને સાંધાના દુખાવા અને ચાલવા લાગશે એકદમ સ્મૂથ…

March 8, 2025
બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

September 7, 2019
ફક્ત 210 રૂપિયા જમા કરીને તમે દર મહિને મેળવો 5000 રોકડા, રોકો આ સરકારી સ્કીમમાં તમારા પૈસા… અને જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી…

ફક્ત 210 રૂપિયા જમા કરીને તમે દર મહિને મેળવો 5000 રોકડા, રોકો આ સરકારી સ્કીમમાં તમારા પૈસા… અને જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી…

October 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.