Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ચોખા હોય છે આપણા માટે શુભકારી… આ કારણ કે તેનાથી થાય છે મહત્વના ફાયદાઓ.

Social Gujarati by Social Gujarati
November 20, 2019
Reading Time: 1 min read
0
ચોખા હોય છે આપણા માટે શુભકારી…    આ કારણ કે તેનાથી થાય છે મહત્વના ફાયદાઓ.
0
SHARES
10
VIEWS
Share on FacebookShare on Twitter

હિંદુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તેમાં કાચા ચોખાનો ઉપયોગ ખુબ જ વિશેષ રીતે કરવામાં આવે છે. વિધિ-વિધાનથી પૂજા કરતા સમયે ચોખાનો ઉપયોગ કરવો પણ અતિ આવશ્યક હોય છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પૂજા-પાઠમાં ચોખાનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. જણાવી દઈએ કે ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે પૂજા કરતા સમયે કાચા ચોખા શ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અને તેના ક્યાં ક્યાં ફાયદા થાય છે. તો જાણીએ તેના દસ મહત્વના મુદ્દા વિશે.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ચોખાને સંપૂર્ણતાનું પ્રતિક માનવામાં આવી છે. જેનું કારણ છે ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ થવો. તેની સાથે જ ચોખાનો સફેદ રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

તમારે પૂજા કરતા સમયે આ વાત પર ખાસ રીતે ધ્યાન રખાવું જોઈએ કે તમને કોઈ પણ પૂજા કે કાર્યમાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલા માટે જ્યારે પણ તમે પૂજામાં કોઈ પણ ચોખાનો ઉપયોગ કરો તે આખા હોવા જોઈએ. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તૂટેલા ચોખાને પૂજામાં એટલા માટે ઉપયોગમાં ન લેવા જોઈએ કેમ કે, તે પૂર્ણ નથી હોતા. તેવામાં જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણને પૂજામાં ફાયદો થવના બદલે નુકશાન થાય છે.

માતા લક્ષ્મીજીને ચોખા અને હળદર મિક્સ કરીને ચડાવવામાં આવે તો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવું કરવાથી જલ્દી પૈસાની પરેશાની માંથી નિજાત મળે છે. પૂજા-પાઠ સિવાય પણ ચોખાના દાણાનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. અક્શ્તનું દાન કરતા લોકોને કુંડળીમાં ચંદ્રદોષથી છુટકારો મળી જાય છે.

તમારી મનોકામના પૂરી થઇ ગયા બાદ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ કર્યા બાદ યથાર્થ અનુસાર ચોખાનું દાન ખુબ જ શુભ પરિણામ આપે છે. જેના આપણને ઘણા બાહ્ય અને આંતરિક લાભો થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં જલ્દી સફળતા મેળવવા માંગતા હો, તો તમારે પક્ષીઓને ચોખા ખવડાવવા જોઈએ. એવું કરવાથી તમારું બધું જ રોકાયેલું કામ પૂરું થઇ જશે.

સોમવારના દિવસે ભગવાન શંકરની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે અને ત્યાર બાદ ચોખાનું દાન કરવામાં આવે તો, તેવા જાતક પર ભગવાન શંકરની સીધી કૃપા ઉતરે છે. ચોખાનું દાન કરવાથી મનુષ્યને શત્રુની બાધાઓ સાથે જોડાયેલી પરેશાની માંથી જલ્દી છુટકારો મળે છે. સાથે સાથે તેનું જીવન પણ દોષ મુક્ત બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
Next Post
પિતાની ઉમરના એક્ટર સાથે હતું અફેર..  છોકરીનો પગાર હતો 26 હજાર રૂપિયા… પછી શું થયું એ જાણો આ લેખમાં…

પિતાની ઉમરના એક્ટર સાથે હતું અફેર.. છોકરીનો પગાર હતો 26 હજાર રૂપિયા… પછી શું થયું એ જાણો આ લેખમાં...

યુવકના કાનમાં રહેતા હતા 10 કોક્રોચ,  ડોક્ટરોના હોશ પણ ઉડી ગયા…  આ કારણે કોક્રોચ ગયા કાનમાં.

યુવકના કાનમાં રહેતા હતા 10 કોક્રોચ, ડોક્ટરોના હોશ પણ ઉડી ગયા... આ કારણે કોક્રોચ ગયા કાનમાં.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે જૂનામાં જુનો ગોઠણનો દુખાવો મટાડવાનો દેશી નુસ્ખો, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક…. કોઈ પણ આડઅસર જ મળશે ઈન્સ્ટન્ટ ફાયદો…

આ છે જૂનામાં જુનો ગોઠણનો દુખાવો મટાડવાનો દેશી નુસ્ખો, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક…. કોઈ પણ આડઅસર જ મળશે ઈન્સ્ટન્ટ ફાયદો…

December 19, 2022
બદામ કરતા પણ વધુ ગુણકારી આ વસ્તુ ! એક મુઠી પલાળીને ખાઈ જાવ, થશે ચોંકાવનારા ફાયદા…..

બદામ કરતા પણ વધુ ગુણકારી આ વસ્તુ ! એક મુઠી પલાળીને ખાઈ જાવ, થશે ચોંકાવનારા ફાયદા…..

January 2, 2021
તમારા શરીરમાં આ 6 ફેરફાર થાય તો ન કરતા નજરઅંદાજ | હોય છે આ ભયંકર રોગના લક્ષણો.

તમારા શરીરમાં આ 6 ફેરફાર થાય તો ન કરતા નજરઅંદાજ | હોય છે આ ભયંકર રોગના લક્ષણો.

March 26, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In