Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.

Social Gujarati by Social Gujarati
July 18, 2019
Reading Time: 1 min read
2
વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે  આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on Twitter

વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ કેમકે થાય છે આ ફાયદાઓ, એ વાંચીને તમે પણ પગે લાગવા લાગશો. મિત્રો, આપણા વડીલોને પગે લાગવું તે આપણી સંસ્કૃતિ અને સભ્યતા છે. જે સદીઓથી આપણી પરંપરામાં ભળેલી છે. તેથી જ તો તમે જોયું હશે કે આપણા ઘરમાં કે કોઈ પ્રસંગો હોય ત્યારે દરેક સારા કાર્ય પહેલા માતા પિતાને પગે લાગીને જ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે. તેમજ કોઈ પણ જગ્યાએ વડીલો મળે તો પણ તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાનો રીવાજ આપણા સમાજમાં પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને હજુ પણ તેનું લોકો હોંશે હોંશે પાલન કરે છે. પરંતુ મિત્રો તમે જાણતા નહિ હોવ કે આપણા વડીલોને અથવા કોઈ પણ મોટી ઉમરના વ્યક્તિને પગે લાગવાથી વૈજ્ઞાનિક ફાયદાઓ થાય છે. જે કારણો ખુબ જ રોચક અને તથ્ય સભર છે.  આપણા ઋષિ મુનીઓ પાસે એ સમયે કોઈ પણ આધુનિક ટેકનોલોજી ન હતી. પરંતુ છતાં આજે તેના વિચારોને વૈજ્ઞાનિક કારણો જણાવવામાં આવે છે અને આજના વૈજ્ઞાનિકોને ટક્કર આપે છે.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

તેવી જ રીતે તે સમયે આપણા ઋષિ મુનિઓએ પગે લાગવા પાછળના સુક્ષ્મ રહસ્યોને સમજ્યા છે અને તેના મહત્વની ઓળખ કરી અને તેને આપણી દિનચર્યા સાથે જોડીને સંસ્કારનું રૂપ આપ્યું છે. તો ચાલો જાણીએ પગે લાગવા પાછળનું તાર્કિક રહસ્ય શું છે. જેના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ થાય છે. વિજ્ઞાન પણ એ વાતને સિદ્ધ કરી ચુક્યું છે કે આપણા શરીરની ચારેય બાજુ એક આભા મંડળ હોય છે. વ્યક્તિની ઉર્જાના અંતર પ્રમાણે દરેક વ્યક્તિનું આભા મંડળ અલગ ઉર્જાની તીવ્રતાનું હોય છે અને તે અલગ રંગનું હોય છે. તમને જણાવી દઈએ કે આ આભા મંડળ આપણી ઉર્જા, માનસિક શક્તિ, ઈચ્છા શક્તિ અને આપણા વિચારોના પ્રકારો પર નિર્ભર કરે છે. આપણા વિચારો અને વ્યવહારમાં બદલાવ આવતા આપણા આભા મંડળમાં પણ પરિવર્તન આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સકારાત્મક અને આધ્યાત્મિક વિચારો ધરાવતા વ્યક્તિના આભા મંડળ કરતા કોઈ પાપી અને અંહકારી વ્યક્તિનું આભા મંડળ બિલકુલ વિપરીત અને તેનાથી વિરુદ્ધ હોય છે.

આપણા મસ્તિષ્કમાંથી શરૂ થતી નસો આખા શરીરમાં ફેલાય જાય છે અને તે નસો આપણા હાથ અને પગની આંગળીઓના અંતમાં ખતમ થાય છે. જ્યારે તમે નીચે નમીને તમારા હાથની આંગળીઓ કોઈ અન્ય વ્યક્તિના પગને પગે લાગે ત્યારે તરત જ તમારી બંને વચ્ચે એક સર્કીટ બની જાય છે. સામેના વ્યક્તિનું શરીર અને તમારા શરીરની ઉર્જાનું જોડાણ થાય છે અને ત્યાર બાદ ઉર્જાનું આદાનપ્રદાન થાય છે. તેથી તેનામાં રહેલા સકારાત્મક અને સદ્દવિચારો આપણા મનમાં પણ આવે છે. આ સંપૂર્ણ સર્કીટ ઉર્જાના પ્રવાહને સક્ષમ કરે છે અને આપણી બ્રહ્માંડીય ઉર્જાને વધારે છે. બે મન અને હૃદય વચ્ચે ત્વરિત સંપર્ક ચાલુ કરે છે. જે આપણા માટે અનેક રીતે લાભકારી પણ હોય છે. જે માનસિક તાકાતમાં ખુબ જ વધારો કરે છે.

જ્યારે આપણે કોઈને પગે લાગીએ ત્યારે તરત જ તેના પર એક મનોવૈજ્ઞાનિક અસર પડે છે. તેના હૃદયમાંથી પ્રેમ, આશીર્વાદ, સંવેદના અને સહાનુભૂતિની ભાવનાઓ નીકળે છે. જે તેના આભા મંડળમાં પરિવર્તન લાવે છે. કોઈ વ્યક્તિના પગને આપણા હાથ વડે સ્પર્શવામાં આવે તો તે વ્યક્તિના આભા મંડળમાંથી આપણા આભા મંડળમાં એવી ઊર્જાઓ ગ્રહણ થાય છે જે આપણા મન પર સકારાત્મક ભાવો લાવે છે અને તે આપણા આભા મંડળને વધારે ઉર્જાવાન બનાવે છે. તેથી ચરણ સ્પર્શ કરવાથી આપણને નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે.આ ઉપરાંત આપણા વડીલોના આશીર્વાદ આપણું સૌભાગ્ય બને છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે વડીલોને નિયમિત પ્રણામ કરવાથી અને પગે લાગવાથી આપણું આયુષ્ય, વિદ્યા, યશ અને બળ વધે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે આપણાથી ઉંમરમાં મોટા વ્યક્તિઓને પગે લાગવાથી ઘણા આપણા ગ્રહો અને નક્ષત્રો આપણને અનુકુળ થઇ જાય છે.

સાચી રીતે અને સારી ભાવનાથી આપણાથી મોટી વ્યક્તિને પગે લાગવામાં આવે તો તે વ્યક્તિ તમારા દ્વારા અપાયેલા સમ્માન અને આદરનો અનુભવ કરે છે અને તેના મનમાં આપણા પ્રત્યે આશીર્વાદ અને પ્રેમની ભાવના ઉત્પન્ન થાય છે. પરંતુ મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જેને તમે પગે લાગો છો તેનું આચરણ વ્યવહાર સારું હોવી જોઈએ. જો તમને એવું લાગે કે આ વ્યક્તિ ખરાબ પ્રકૃતિની છે તો તેને પગે ન લાગવું કારણ કે તેને પગે લાગવાથી આપણને કોઈ ફાયદો નથી થતો. તો મિત્રો તમે પણ તમારા વડીલ કે માતાપિતાને પગે લાગો છો ?

માતાપિતાના ચરણોની ધૂળ પણ સારી હોય છે એમ કહેવાય છે. ત્યાં સાચી ધૂળની વાત નથી પણ વાત એ છે કે માતાપિતાની સારી વાતો તમને હંમેશા યાદ રહેતી હોય છે. પણ ખરાબ વાતો તમને ગમતી નથી હોતી તો આ ખરાબ વાતો જ આપણને ધૂળ સમાન લાગે છે પણ આ ધૂળ સમાન વાતો જ આપણને ખુ કામ આવે છે. ક્યારેક મુશ્કેલીના સમય માં હોઈએ ત્યારે માતા પિતાની ધૂળ સમાન વાત જ ખુબ કામ આવે છે. માટે જ કહેવાયું છે કે માતાપિતા ને ગુરુ જનોની કોઈ પણ વાત ખાસ યાદ રાખવી જોઈએ ક્યારેય તેને આપણે અવગણવી ના જોઈએ. કોને ખબર ક્યારે એ ખરાબ સમય આવે અને એ વાત આપણને કામ આવું જાય.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓએ અપનાવી લીધો હિંદુ ધર્મ..  કોણ છે એ લોકો.

વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓએ અપનાવી લીધો હિંદુ ધર્મ.. કોણ છે એ લોકો.

કાનની આ માહિતી તમે નહિ જાણતા હોય, એક વાર જાણો એટલે કાન ક્યારેય ખરાબ નહિ થાય.

કાનની આ માહિતી તમે નહિ જાણતા હોય, એક વાર જાણો એટલે કાન ક્યારેય ખરાબ નહિ થાય.

Comments 2

  1. Zala virenbra sinh ranjitashih says:
    4 years ago

    Good

    Reply
  2. Jignesh patel says:
    4 years ago

    Yes

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરે બની જતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, પેટ, ગેસ, બ્લડ પ્રેશર, વાળ, ત્વચાની સમસ્યામાં છે 100% અકસીર… શરીરને કરી દેશે તમામ બીમારીઓ મુક્ત.

ઘરે બની જતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, પેટ, ગેસ, બ્લડ પ્રેશર, વાળ, ત્વચાની સમસ્યામાં છે 100% અકસીર… શરીરને કરી દેશે તમામ બીમારીઓ મુક્ત.

August 14, 2022
શું તમે જાણો છો મહેન્દ્રસિંહ ધોનીના મોટા ભાઈને….શા માટે નથી બંને ભાઈઓ આજે સાથે…. જાણો આં લેખમાં.

શું તમે જાણો છો મહેન્દ્રસિંહ ધોનીના મોટા ભાઈને….શા માટે નથી બંને ભાઈઓ આજે સાથે…. જાણો આં લેખમાં.

March 23, 2019
SBI બેંક આપી રહી છે દર મહિને 10,000 રૂપિયા કમાવવાનો મોક્કો, જલ્દી ઉઠાવો આ સ્કીમનો લાભ…

SBI બેંક આપી રહી છે દર મહિને 10,000 રૂપિયા કમાવવાનો મોક્કો, જલ્દી ઉઠાવો આ સ્કીમનો લાભ…

February 17, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In