Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કાનની આ માહિતી તમે નહિ જાણતા હોય, એક વાર જાણો એટલે કાન ક્યારેય ખરાબ નહિ થાય.

Social Gujarati by Social Gujarati
January 14, 2021
Reading Time: 1 min read
0
કાનની આ માહિતી તમે નહિ જાણતા હોય, એક વાર જાણો એટલે કાન ક્યારેય ખરાબ નહિ થાય.
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો કાન વગર તમે કંઈ પણ સાંભળી નથી શકતા. આપણા જીવનમાં ઘણી સામાન્ય વસ્તુઓ આપણને નુકશાન કરતી હશે. જેની તમને ખબર પણ નથી હોતી જેમ કે તમારા કાનમાં કોઈ વસ્તુ નાખીને તેને ખંજવાળો તો તે કાનને નુકશાન પહોંચાડી શકે છે. કાન એક એવું અંગ છે. જેની ખાસ કાળજી લેવી પડે છે.મિત્રો તમે જાણતા જ હશો કે તમારો કાન માત્ર છ હાડકાઓથી બનેલો છે. તેને તમે દિવસ દરમિયાન ઘનું નુકશાન પહોંચાડો છો. જેમ કે કાનમાં સળી કે કોઈક ધારદાર વસ્તુ જેમ કે સેપ્ટીપીન, ઈયરબોક્સથી તમે સાફ કરતા હોય છે. વધારે અવાજથી ટી. વી. સંભાળવું, ગીતો સંભાળવા, આંગળીથી ખંજવાળવું એ બધી વસ્તુ કાનને નુકશાન પહોંચાડે છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

મિત્રો કાનમાં ખંજવાળ આવતી હોય કે કાનમાં મેલ જમા થઇ ગયો હોય અને તેને સાફ કરવા માટે ઈયરકેન્ડલનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ જે આપણા કાનને ખુબ જ નુકશાન પહોંચાડે છે.  ન્યુયોર્કમાં એક શોધ કરવામાં આવી કે જો કોઈ પણવસ્તુ દ્વારા કાનની સફાઈ કરવામાં આવે તો પણ ગંભીર સમસ્યાઓ થાય છે. આવા પ્રયોગોથી કાનમાં બળતરા પણ થઇ શકે છે અને જો કાનમાંથી પૂરે પૂરો મેલ નીકળી જાય તો કાન સુકાઈ જાય છે. જેનાથી તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઇ શકે છે.ઈયરફોનથી તેજ અવાજમાં સંગીત સાંભળવાની લગભગ યુવાનોને ટેવ હોય છે. શું મિત્રો તમે જાણો છો કે આવી રીતે સંગીત સાંભળવાથી તમે બહેરા પણ થઇ શકો છે. મિત્રો અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીફેન્સની માન્યતા અનુસાર અમેરિકામાં 20 વર્ષની ઉમરમાં 15% લોકો બહેરાપણાના શિકાર થઇ જાય છે. તેનું કારણ છે તેજ અવાજમાં ઈયરફોનથી સંગીત સાંભળવું.

મિત્રો ભારતીય પત્રિકા ઓક્ટોલોજીમાં છપાયેલું છે કે બહેરાપણા માટે સૌથી મોટું જવાબદાર કારણ હોય તો ઈયરફોન અને મોબાઈલ છે. અને અત્યારના સમયમાં મોટા હોય કે નાના બધા જ લોકો મોબાઈલ ઈયરફોનનો ઉપયોગ ખુબ જ વધારે પ્રમાણમાં કરે છે.મિત્રો તમને જ્યારે પણ કાનમાં ખંજવાળ આવે ત્યારે તમે આંગળી કાનમાં નાખીને ખંજવાળતા હોવ છો. તેનાથી ભલે રાહત મળતી હોય પણ એ તમારા કાનને નુકશાન પહોંચાડે છે. આપણી આંગળીના નખમાં બેક્ટેરિયા હોય છે એ તમારા કાનમાં પહોંચે છે. જો કોઈપણ વ્યક્તિને ડાયાબીટીસ છે અને તે આંગળીથી કાનમાં ખંજવાળતા હોવ તો તેને વધારે નુકશાન થવાની સંભાવના રહે છે.

મિત્રો  કાનમાં દુઃખાવો રહેતો હોય તો આપણે મોટા ભાગે ઘરેલું ઉપચાર અપનાવતા હોઈએ છીએ. જેમ કે તમને કોઈ મોટા વ્યક્તિ તમને કહે કે લસણનો રસ નાખવથી કાનનો દુઃખાવો મટી શકે છે. તો મિત્રો આપણે આવા ઉપચારોથી આપણા કાનને વધારે નુકશાન પહોંચાડીએ છીએ. આવા ઘરેલું ઉપચાર ન કરવા જોઈએ અને સીધા ડોક્ટર પાસે જ જવું જોઈએ. ઘરેલું ઉપચાર કાન માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. વધારે સમયથી દુઃખાવો થતો હોય તો કાનની સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ગળામાં કે મોઢામાં દુઃખાવો થતો હોય તો પણ કાનમાં દુઃખાવો થઇ શકે છે આ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી પણ હોય શકે છે.

મિત્રો ઘણા લોકોની આદત હોય છે કે કાનમાં ગમે તે વસ્તુઓ નાખવી જેમ કે બોલપેન, પેન્સિલ, સેપ્ટીપીન જેવી પાતળી અને નક્કર વસ્તુઓ કાનમાં નાખીને ખંજવાળવાની ટેવ હોય છે. અને આ વસ્તુઓ નાખવાથી કાન ઘાયલ પણ થઇ શકે છે. જે ખુબ જ ખતરનાક છે. કાનના ચિકિત્સક પણ કાનમાં કોઈપણ વસ્તુ નાખવાની ના પડતા હોય છે અને દુઃખાવો થાય તો સહન કરવો જોઈએ. જો દુઃખાવો સહન ન થઈ શકે તેમ હોય તો તરત જ ડોક્ટર પાસે ચેકપ કરાવવા માટે જવું જોઈએ. પરંતુ કોઈ પણ આડીઅવળી વસ્તુને કાનમાં ન નાખવી જોઈએ. ઘણા લોકોને કાનમાં કઈક થાય છે તો તે દરેક વસ્તુ માટે લસણનું તેલ કે લીમડાનું તેલ નાખતા હોય છે. હા, એક વસ્તુ સાચી કે અમુક વસ્તુ માટે તે તેલ સારું પણ કાનમાં થતી દરેક વસ્તુ માટે આ કામ નથી આપતું ક્યારેક તમને આ વસ્તુ નુકશાન પણ પહોચાડી દે છે.

કાનને યોગ્ય રીતે સાચવવા હોય તો પ્રદુષણ વાળી જગ્યાએથી દુર રહેવું, ઉપરાંત આજકાલ લોકો બાઈક કે બસમાં જતા હોય તો એમ જ કાનની કોઈ સેફટી વગર જ જતા હોય છે, પણ એમ ના કરો બાઈક પર જાવ ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો કેમ કે તેનાથી કાનમાં હવા જતી નથી અને બસ કે એવ કોઈ વાહનમાં બેસો ત્યારે તમે કાન પર રૂમાલ કે સ્કાર્ફ જેવી વસ્તુઓ બાંધી લો જેથી તે કાનમાં હવા ના ઘુસવા દે. ઉપરથી જયારે તમે રોડ પર જતા હોય ત્યારે હોર્ન પણ જરૂર હોય ત્યારે જ મારવા. કેમ કે તેનાથી પણ કાનના પડદા અને સંભાળવાની શક્તિને નુકશાન પહોચે છે.

રાત્રે સુવો ત્યારે થોડી વાર શાંતિ વાળી જગ્યા હોય ત્યાં ધ્યાન ધરવું કેમ કે તેનાથી કાનને ઘણો ફાયદાઓ થાય છે. ઉપરથી કાનની સંભાળવાની ક્ષમતા પણ ઘણી વધી જશે. મિત્રો આ હતો આજનો જરૂરી વિષય કે કાનની  કેવી રીતે કાળજી રાખવી અને સાળસંભાળ લેવી..

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
જાણો ભગવાન શ્રીરામના એક એવા મંદિર વિશે…. જ્યાં બની જાય છે દરેક ધનવાન….

જાણો ભગવાન શ્રીરામના એક એવા મંદિર વિશે…. જ્યાં બની જાય છે દરેક ધનવાન….

રાખવી પડે છે વડાપ્રધાન માટે આવી સિક્યુરિટી. જાણો કોણ કરે છે સિક્યુરિટી.

રાખવી પડે છે વડાપ્રધાન માટે આવી સિક્યુરિટી. જાણો કોણ કરે છે સિક્યુરિટી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિક્રમ-વૈતાળ (વાર્તા- ૪)…મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

વિક્રમ-વૈતાળ (વાર્તા- ૪)…મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

June 21, 2018
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
કફ, વાયુ, અને પિત્ત આ ત્રણેય દોષો ઉપરાંત અનેક રોગોનો કાળ છે આ ઔષધિ.. વર્ષોજૂનાં રોગને મટાડવામાં આપે છે 100% પરિણામ

કફ, વાયુ, અને પિત્ત આ ત્રણેય દોષો ઉપરાંત અનેક રોગોનો કાળ છે આ ઔષધિ.. વર્ષોજૂનાં રોગને મટાડવામાં આપે છે 100% પરિણામ

October 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In