Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં આ વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..

Social Gujarati by Social Gujarati
December 20, 2018
Reading Time: 2 mins read
0
ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં આ  વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનં

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં તે વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..

મિત્રો આજે અમે ખુબ જ મહત્વની વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને ઘરમાં રાખવાથી તેમજ તેની પૂજા કરવાથી અનેક સમસ્યાઓ દુર થશે તેમજ ધનમાં વૃદ્ધિ થશે. જો મિત્રો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન હોવ અથવા તો આવી રહી છે આર્થિક સમસ્યાઓ તથા તમારા જીવનમાં અવાર નવાર દુઃખોનો સામનો કરવો પડે છે તો તે દરેક સમસ્યાનો એક માત્ર ઉલ્લેખ લઈને આજે અમે આવ્યા છીએ.

img source

અહીં તમારે તેના નિવારણ માટે ખાસ કંઈ નથી કરવાનું માત્ર તે વસ્તુ ઘરે લાવવાની છે અને તેની પૂજા કરવાની છે. મિત્રો આ વસ્તુનું મહત્વ  પૂરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે તેમજ જો તમે તેને સાચા દિલથી ઘરમાં રાખો તો સમસ્યાઓ દુર રહે છે તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં પણ વૃદ્ધિ થાય છે.

મિત્રો હિંદુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ તુલીસનું  ઘણું વિશેષ મહત્વ વર્ણવેલું છે. તમે જોયું હશે કે લગભગ બધાના ઘરે તુલસીનો છોડ તો હોય જ છે અને ઘરની મહિલાઓ રોજ તુલસીને જળ ચડાવી તેની માવજત કરે છે તેમજ સવાર સાંજ ત્યાં એક દીવો પણ પ્રગટાવે છે અને તેની પૂજા કરે છે.

img source

જો તમે પણ તમારા ઘરમાં રોજ આ રીતે તુલસીની પૂજા કરો છો આ લેખ અવશ્ય વાંચો. કંઈક ખાસ જાણકારી આજે અમે આપવા જઇ રહ્યા છીએ.તમે બધાએ લગભગ શાલિગ્રામ ભગવાન વિશે સાંભળ્યું હશે. શાલિગ્રામ એક કાળા રંગનો પથ્થર હોય છે જેને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પુરાણોમાં પણ શાલિગ્રામના મહિમાનું વિશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે.

img source

તમે તુલસીની પૂજાની સાથે સાથે શાલિગ્રામના પથ્થરનું પણ પૂજન કરો તો ઘરમાં તેના ઘણા પ્રકારના લાભો જોવા મળશે. જો દૈનિક પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવી, તેને ચંદન લગાવી તુલસીમાં દલ અર્પિત કરી તેનું ચરણા મૃત લેવામાં આવે તો તેનાથી તન, મન અને ધનની દરેક સમસ્યાઓ દુર રહે છે. બધા દોષો દુર થઇ જાય છે. બ્રહ્મવૈવર્ત પૂરાણના પ્રાકૃતિક ખંડ આધ્યાયમાં ઉલ્લેખ કર્યો છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીનો પણ વાસ થાય છે.

img source

પૂરણમાં તો એવું પણ કહેવાયું છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય તે ઘરને સમસ્ત તીર્થોથી પણ શ્રેષ્ટ માનવામાં આવે છે. અનેક પૂજન અને દર્શન તેમજ ભોગ જેટલું શુભ ફળ મળે છે. ભગવાન શિવે સ્કંદપુરાણના કાર્તિક મહાત્મ્યની સ્તુતિમાં ભગવાન શાલિગ્રામની સ્તુતિ કરી છે.

મિત્રો તમે જોયું હશે કે અમુક ઘરમાં વાદ વિવાદો અને જગાડોઓ  થતા રહેતા હોય છે તેમજ અવાર નવાર સમસ્યાઓ આવતી હોય છે તો તેનું એક કારણ હોય છે આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષ. પરંતુ કહેવાય છે કે જે ઘરમાં રોજે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે તે ઘરના દરેક વાસ્તુદોષ આ પૂજાના કારણે સમાપ્ત થઇ જાય છે.

img source

જે મહિલા એકાદશીનું વ્રત કરે છે તે મહિલાઓ એકાદશીના દિવસે જો શાલિગ્રામની પૂજા કરે તો તેનાથી વ્રતનો વિશેષ લાભ થાય છે. જીવન આત્મમય વ્યતીત થશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે તેમજ દરેક જગ્યાએ માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે.

આ જ લાભોના કારણે તુલસીની સાથે સાથે શાલિગ્રામ ભગવાનની પણ પૂજા કરવી જેથી અનેક લાભોની પ્રાપ્તિ કરી શકાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: chalis gram poojalaxmi poojan benefitsPOOJApooja vidhitulsi pooja
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ…. એક વાર જરૂર અપનાવી જુઓ.

ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ.... એક વાર જરૂર અપનાવી જુઓ.

દીપિકા લગ્ન પહેલા આ એકટરને કરતી હતી ખુબ જ બેહદ પ્રેમ.. પણ આ કારણે રહી ગઈ તેની કહાની અધુરી

દીપિકા લગ્ન પહેલા આ એકટરને કરતી હતી ખુબ જ બેહદ પ્રેમ.. પણ આ કારણે રહી ગઈ તેની કહાની અધુરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પતંગના રસિયાઓને મોંઘી પડશે આ વર્ષની ઉતરાયણ ! ચેક કરો પતંગ અને ફીરકીના ભાવ…..

પતંગના રસિયાઓને મોંઘી પડશે આ વર્ષની ઉતરાયણ ! ચેક કરો પતંગ અને ફીરકીના ભાવ…..

January 5, 2021
સુરતના રત્નકલાકારો કોરોનાથી બચે તે માટે SMC દ્રારા આવો એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. 

સુરતના રત્નકલાકારો કોરોનાથી બચે તે માટે SMC દ્રારા આવો એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. 

June 24, 2020
આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

March 18, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.