Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પત્ની શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી હિંદુ ધર્મમાં….. જાણો તેનું કારણ અને તથ્ય…

Social Gujarati by Social Gujarati
July 1, 2019
Reading Time: 1 min read
0
પત્ની શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી હિંદુ ધર્મમાં….. જાણો તેનું કારણ અને તથ્ય…

પત્ની શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી હિંદુ ધર્મમાં….. જાણો તેનું કારણ અને તથ્ય…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

હિંદુ ધર્મ ધાર્મિક તથ્યોથી ભરેલો એક દેશ છે. જેમાં હજારો વર્ષોથી પરંપરાઓ અને તથ્યો ચાલ્યા આવે છે. જેનું લોકો દ્વારા ખુબ જ આસ્થાભેર પાલન પણ કરવામાં આવે છે. પરંતુ આજના આ મોર્ડન સમયમાં આજની યુવા પેઢીને તેમાં કોઈ રસ હોતો નથી. તેના મગજમાં ધાર્મિક તથ્યો ક્યારેય બેસતા નથી. પરંતુ આજની પેઢી આપણા ધાર્મિક અને માર્મિક તથ્યોની ટીકા કરતા પણ નજર આવે છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ અને જો હિંદુ ધર્મમાં પ્રાચીન તથ્યો અને તેનું મુલ્ય સમજી તેનું પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પણ દુઃખનો સામનો કરવો પડતો નથી. હંમેશા જીવન સુખમય બને છે અને શાંતિથી પસાર થાય છે.

હિંદુ ધર્મના ધાર્મિક તથ્યો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેથી આપણા હિંદુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પરંપરાઓ અને રીતીરિવાજોનું પાલન કરવામાં આવે છે.  તેવી જ રીતે જીવનમાં લગ્નને લઈને પણ ઘણા બધા રીતીરિવાજ છે. કારણ કે લગ્નનું ધાર્મિક મહત્વ ખુબ જ ઊંચું છે. તેમાં બે વ્યક્તિ જિંદગી ભર એક બીજાનો સાથ નિભાવવાનું વચન આપે છે.

તમે ઘણી વાર આપણા દાદા કે દાદી ક્યારેય એક બીજાના નામથી ન બોલાવતા. તો તેની પાછળનું સાચું કારણ આજ સુધી લગભગ કોઈએ નહિ જાણ્યું હોય. પરંતુ આજે અમે તમને તેનું ધાર્મિક અને માર્મિક બંને મહત્વ જણાવશું. જે ખુબ જ રોચક છે. આપણા હિંદુ ધર્મ ક્યારેય પણ પતિનું નામ ન લેવાની પ્રથા છે. જે આજે હવે લુપ્ત થવા લાગી છે. પરંતુ આજે પણ હજુ ગામડાઓમાં આ નિયમના માનવામાં આવે છે અને ગામની સ્ત્રીઓ પોતાના પતિનું નામ ક્યારેય પણ નથી લેતી. આજે ઘણી સ્ત્રીઓ પોતાના પતિનું નામ બોલતી હોય છે. પરંતુ હજુ લગભગ મોટી ઉમરની સ્ત્રીઓ ક્યારેય પોતાના પતિનું નામ નથી બોલતી. મોટાભાગની સ્ત્રીઓ એવું કહીને પોતાના પત્ની સંબોધન કરતી હોય છે કે “તમારા ભાઈ, આના પિતા, તમારા જેઠ, તમારા સસરા, તમારા દિયર” વગેરે. તો મિત્રો હવે પ્રશ્ન એ ઉદ્દભવે કે સ્ત્રીઓ આવું શા માટે કરતી હશે, તેની પાછળનું રહસ્ય શું છે તે લગભગ ખુબ જ ઓછા લોકોને જાણ હોય છે. પરંતુ આજે અમે તેના રહસ્ય વિશે જણાવશું. જેના વિશે લગભગ કોઈએ નહિ જણાવ્યું હોય. પરંતુ આજે અમે તમને જણાવશું કે શા માટે પત્ની દ્વારા પતિને નામથી ન બોલાવવાનું ધાર્મિક તથ્ય પ્રચલિત છે.

આપણે બધા જ જાણીએ છીએ કે હિંદુ ધર્મ અનુસાર સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તો એક સ્ત્રી પણ હંમેશા પોતાના પતિને દેવતા જેટલું માન સમ્માન આપતી હોય છે અને આ બધી બાબતો જ એક લગ્ન જીવનને સુખી અને સફળ બનાવતી હોય છે. ઘરમાં સ્ત્રી અને પુરુષ બંનેનું સમ્માન થવું જરૂરી છે. પરંતુ આજની પેઢીના મોર્ડન લોકો વેદો અને પુરાણોમાં લખેલી આ વાતને સમજવા માટે તૈયાર નથી હોતા.હિંદુ ધર્મ અનુસાર સ્ત્રી પોતાના પતિને નામ લઈને એટલા માટે નથી બોલાવી શકતી કેમ કે પ્રાચીન સમયમાં મહર્ષિ વેદવ્યાસના મુખેથી નીકળેલી દરેક વાતને પથ્થરની લકીર સમજવામાં આવતી હતી. કારણ કે તેઓ જે કંઈ પણ બોલતા તે જ હકીકત બનતી અને તેમના દ્વારા જ સ્કંદ પુરાણમાં પતિ-પત્ની વચ્ચેની આ વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે.

તેમાં તેમણે જણાવ્યું છે કે જે પણ પત્ની પોતાના પતિને નામ લઈને બોલાવશે તેના પતિનું આયુષ્ય ધીમે ધીમે ઓછું થતું જશે. જો કોઈ પત્ની તેના પતિનું નામ બોલે પોતાના મુખથી તો પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે. આ જ કારણ છે કે આજે પણ અમુક પત્નીઓ પોતાના પતિનું નામ લેવાથી ડરતી હોય છે. આપણા સમાજ માં હંમેશા સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે જ કામના કરતી હોય છે. એટલા માટે આજે પણ જે ઘરમાં સ્ત્રીઓ આ ધર્મનું પાલન કરે છે અને તે પ્રમાણે આચરણ કરે છે અને તેનું પરિવાર સુખેથી રહે છે.આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે પોતાના પતિને નામથી ન બોલાવવાની પ્રથા પોતાના પતિને સમ્માન આપવા ખાતર પણ શરૂ કરાયેલી હતી. કારણ કે જો કોઈ પણ સ્ત્રી પોતાના પતિને નામથી બોલાવે તેના કરતા તેને કોઈ અન્ય રીતે પ્રેમ અને આદરથી બોલાવે તો તેમાં તેના પતિનું સમ્માન જળવાઈ રહે છે. પરંતુ આજના સમયમાં સમય અને પરિસ્થિતિઓ બદલાતા સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે તેથી ધીમે ધીમે આ પ્રથા પણ બંધ થતી જાય છે અને પતિને તેના નામથી જ બોલાવવામાં આવે છે. પહેલા તો પત્નીને પણ પતિ નામથી બોલાવતા ન હતા. પહેલા પતિ તેની પત્નીને બોલવવા માટે તેની દીકરીના નામથી બોલાવતા હતા. પરંતુ હવે આ સંસ્કૃતિ લુપ્ત થવા લાગી છે.

તો મિત્રો તમારું શું કહેવું છે પતિને તેના નામથી બોલાવવા જોઈએ કે ન બોલાવવા જોઈએ. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

Tags: AMAIZNG GIRLHINDU RELIGIONWOAMNwoman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પત્ની રાખતી હોય છે પતિ પાસે આવી ઈચ્છા….. જાણો આ ખાસ વાત જે તમને કોઈ નથી જણાવતું.

પત્ની રાખતી હોય છે પતિ પાસે આવી ઈચ્છા….. જાણો આ ખાસ વાત જે તમને કોઈ નથી જણાવતું.

લગ્ન વ્યવસ્થાની સ્થાપના આ વ્યક્તિએ કરી હતી. તે પહેલા સ્ત્રીઓ સાથે થતું  હતું કઈક આવું.

લગ્ન વ્યવસ્થાની સ્થાપના આ વ્યક્તિએ કરી હતી. તે પહેલા સ્ત્રીઓ સાથે થતું હતું કઈક આવું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મીઠી કેરી ખાવાની મજા બની શકે મોંઘી સજા, જાણો કેરી ખાવાથી શરીરને થતા આ 6 છુપા રોગો અને ગંભીર નુકશાન… ખાતા પહેલા એકવાર ખાસ જાણો..

મીઠી કેરી ખાવાની મજા બની શકે મોંઘી સજા, જાણો કેરી ખાવાથી શરીરને થતા આ 6 છુપા રોગો અને ગંભીર નુકશાન… ખાતા પહેલા એકવાર ખાસ જાણો..

May 11, 2024
આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

February 23, 2022
કફ, ઇમ્યુનિટી, હૃદય અને ત્વચા જેવી અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો, રોજિંદા ભોજનમાં ખાવું જોઈએ આ દૂધ.

કફ, ઇમ્યુનિટી, હૃદય અને ત્વચા જેવી અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો, રોજિંદા ભોજનમાં ખાવું જોઈએ આ દૂધ.

April 20, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.