Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

Social Gujarati by Social Gujarati
July 21, 2019
Reading Time: 1 min read
0
રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…
0
SHARES
5
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે જણાવશું રામાયણના એક રહસ્ય વિશે. રામાયણ તો દરેક વ્યક્તિ એ સાંભળી જ હશે. પરંતુ આજે અમે જ રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. આ રહસ્ય જાણીને તમે આશ્વર્યમાં પડી જશો. તો ચાલો જાણીએ તે રહસ્ય વિશે.

RELATED POSTS

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

રામાયણની એ વાત તો તમે સાંભળી જ હશે કે ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષ માટે વનવાસ કરવા માટે ગયા હતા. એ વનવાસ દરમિયાન લક્ષ્મણજી સુતા ન હતા. આ વાત તમને અવિશ્વસનીય લાગતી હશે. પણ આ પૂર્ણ રીતે સત્ય છે.

જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બધા નાના બાળ સ્વરૂપે હતા ત્યારે રોતા હતા. પછી થોડા સમયબાદ ભગવાન શ્રી રામ, ભરત, શત્રુઘ્ન રોતા બંધ થઇ ગયા. પણ લક્ષ્મણ તો લગાતાર રોતા જ રહ્યા. જ્યાં સુધી લક્ષ્મણને રામ પાસે સુવડાવ્યા નહિ ત્યાં સુધી લક્ષ્મણજી રોતા રહ્યા. ત્યારથી જ લક્ષ્મણજી ભગવાન શ્રી રામનો પડછાયો બની ગયા હતા અને સદા માટે તે પડછાયા રૂપે જ રહ્યા.

એટલે કે જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ જવાનું થયું ત્યારે રામ અને સીતાજી સાથે લક્ષ્મણજી પણ ગયા એ વાત સાંભળી લક્ષ્મણની પત્ની પણ લક્ષ્મણજી સાથે વનવાસ જવા માટે તૈયાર થઇ છે. ત્યારે લક્ષ્મણજીએ તેની પત્નીને સમજાવતા કહ્યું હતું કે “તેના ભગવાન શ્રી રામ અને માતા સીતાજીની સેવા કરવા માટે જાય છે. જો ઉર્મિલા તમે સાથે આવશો તો સેવામાં વિઘ્ન આવશે અને હું સારી રીતે સેવા નહિ કરી શકું.” આ વાત સાંભળી ઉર્મિલાએ પોતાના હૃદય ઉપર પથ્થર રાખી લક્ષ્મણજીની વાત માની લીધી. એટલે ઉર્મિલા વનમાં ન ગયા. વનમાં પહોંચ્યા બાદ વનમાં રામ અંગે સીતાજી માટે લક્ષ્મણજીએ પોતાના હાથથી એક ઝુપડી બનાવી.

જ્યારે ભગવાન શ્રી રામ અને સીતાજી એ ઝુપડીમાં આરામ કરતા ત્યારે ઝુપડીની બહાર લક્ષ્મણજી ચોંકી કરતા હતા. જ્યારે વનવાસની પહેલી રાત્રે રામ અને સીતાજી ઝુપડીમાં આરામ કરતા હતા. ત્યારે લક્ષ્મણજી બહાર ચોંકીદારી કરતા હતા ત્યારે નિંદ્રાદેવી આવ્યા અને લક્ષ્મણજીએ વરદાન માંગ્યું કે 14 વર્ષ સુધી મને નિંદ્રા ન આવે એવું વરદાન આપો. તો નિંદ્રાદેવીએ કહ્યું કે તમારા ભાગની નિંદ્રા કોઈકને તો દેવી જ પડશે. તો લક્ષ્મણજીએ કહ્યું કે “મારભાગની નિંદ્રા મારા પત્ની ઉર્મિલાને આપી દો.”

કહેવામાં આવે છે કે નિંદ્રાદેવીના વરદાનથી લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા 14 વર્ષ સુધી સુતી રહી અને લક્ષ્મણજી 14 વર્ષ સુધી જાગતા રહ્યા.

મિત્રો ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ દરમિયાન શું થયું હતું તે તમે વાંચ્યું અને સાંભળ્યું જ હશે. રાવણ વધ પછી ભગવાન  શ્રી રામ સીતાજી, લક્ષ્મણજી વનવાસથી અયોધ્યા પાછા આવ્યા પછી જયારે ભગવાન શ્રી રામનું રાજ્યાભિષેક થયું ત્યારે ઉર્મિલા ત્યાં હાજર હતા પણ નિંદ્રાદેવીના વરદાનના કારણે અર્ધ નિંદ્રા અવસ્થામાં જ હતા. ઉર્મિલાને એ અવસ્થામાં જોઈ લક્ષ્મણજી જોર જોરથી હસવા લાગ્યા.

લક્ષ્મણજીને આવી રીતે હસતા જોઇને  રાજ દરબાર લક્ષ્મણજી તરફ જોવા લાગ્યો અને એનું કારણ પૂછ્યું. તો લક્ષ્મણજી એ કહ્યું કે ઉર્મિલા હજુ સુધી નિંદ્રામાં જ છે અને જ્યાં સુધી નિંદ્રાદેવી પાસે હું વરદાન પાછુ નહિ માંગું ત્યાં સુધી ઉર્મિલા નિંદ્રામાં જ રહેશે અને ત્યાર બાદ રાજદરબારમાં રહેલા બધા જ માણસો હસવા લાગ્યા હતા. એ હસવાના અવાજ સાંભળી ઉર્મિલા સમજી ગયા કે આ બધા મારી ઉપર જ હસે છે. એ કારણે ઉર્મિલાને લજ્જા આવવાથી ઉર્મિલા સમારોહ માંથી ઉઠી ચાલ્યા ગયા. પછી નિંદ્રાદેવી પાસેથી વરદાન પાછું માગ્યા બાદ ઉર્મિલા નિંદ્રામાંથી બહાર આવ્યા.

બીજી બાજુ કેટલાક ઈતિહાસકારો એમ પણ કહે છે કે, આ વાત અસત્ય છે. આવો કોઈ બનાવ રામાયણમાં બનેલો નથી. તો આ વાત અમે આપની જાણકારી ખાતર ઈન્ટરનેટ પરથી લેવામાં આવી હતી, આ વાત સંપૂર્ણ સત્ય છે કે નહિ તે પૂરી માહિતી હાલ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો
તથ્યો અને હકીકતો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

April 24, 2023
Next Post
લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

આલિયા ભટ્ટ અને ઇમરાન હાશમી છે ભાઈ બહેન. સબંધ જાણીને ચોંકી જશો.

આલિયા ભટ્ટ અને ઇમરાન હાશમી છે ભાઈ બહેન. સબંધ જાણીને ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લાગવો તમારા પૈસા, માત્ર 10 હજારના રોકાણમાં મળશે 16 લાખ રૂપિયા. જાણો રોકાણની રીતે અને ફાયદા….

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લાગવો તમારા પૈસા, માત્ર 10 હજારના રોકાણમાં મળશે 16 લાખ રૂપિયા. જાણો રોકાણની રીતે અને ફાયદા….

September 27, 2021
મુખ્યમંત્રી રૂપાણીના માસીના દીકરાનું 108 ની ભૂલથી થયું મૃત્યુ…   જાણો સમગ્ર ઘટના..

શું તમે જાણો છો ? દવાના પેકેટમાં વચ્ચે શા માટે જગ્યા હોય છે ? તો આ લેખમાં જાણો તેનું સાચું રહસ્ય..

October 10, 2019
ચા પીધા બાદ ના કરો આ ભૂલો…. થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી… ખાસ વાંચો અને શેર જરૂર કરો.

ચા પીધા બાદ ના કરો આ ભૂલો…. થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી… ખાસ વાંચો અને શેર જરૂર કરો.

June 27, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In