Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મહાકાલની આરતી શા માટે ભસ્મથી થાય છે…. જાણો તેનું રહસ્ય….

Social Gujarati by Social Gujarati
February 5, 2019
Reading Time: 1 min read
0
મહાકાલની આરતી શા માટે ભસ્મથી થાય છે…. જાણો તેનું રહસ્ય….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁 મહાકાલની આરતી શા માટે ભસ્મથી થાય છે…. તે ભસ્મ ખરેખર વ્યક્તિના મૃતદેહની જ હોય છે..? જાણો તેનું રહસ્ય…. 💁

👩‍💼 મિત્રો લગભગ લોકોએ ઉજ્જૈનમાં સ્થિત મહાકાલનું મંદિર છે તેની રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે તે જોઈ હશે અથવા સાંભળ્યું જરૂર હશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે તે ભસ્મ સવારમાં સૌથી પહેલા અગ્નિ સંસ્કાર અપાયેલા મૃત દેહની રાખ હોય છે. ઘણા લોકોનું એવું પણ કેહવું છે કે આ તેની રાખ નથી હોતી પરંતુ છાણા વગેરે જેવી વસ્તુની રાખ હોય છે. તો આજે અમે તમને જણાવશું કે તેની પાછળનું સાચું સત્ય શું છે.Image Source :

👩‍💼 મિત્રો ભગવાન શિવને સમર્પિત આ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિર બાર જ્યોતિર્લીંગમાંથી એક છે. તેના વિશે એવું કહેવાય છે કે દુષણ નામના અસુરનો વધ કરવા માટે મહાકાલ પ્રગટ થયા હતા. દુષણનો વધ કર્યા બાદ જ્યારે ઉજ્જૈન વાસીઓએ મહાકાલને ત્યાં વાસ કરવા માટેનો અનુરોધ કર્યો ત્યારે આ જ્યોતિર્લીંગ પ્રગટ થયું હતું. મિત્રો સમગ્ર વિશ્વમાં મહાકાલનું એકમાત્ર મંદિર એવું છે જ્યાં મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવે છે. મતલબ ભગવાન શિવજીનો ભસ્મથી શૃંગાર કરવામાં આવે છે.

👩‍💼 મિત્રો ભગવાન શિવ જેટલા સરળ છે એટલા જ રહસ્યમયી પણ છે. ભોલેનાથનું રહેણ સહેણ બધા દેવતાઓથી અલગ છે. શરીર પર તેઓ ભસ્મ લગાવે છે. પરંતુ મિત્રો મહાકાલ મંદિરમાં વપરાતી ભસ્મ પર વિવાદ ચાલે છે.

Image Source :

👩 તેના પર એવી માન્યતા છે કે મહાકાલ સ્મશાનના સાધક છે. તેથી મૃતદેહની ભસ્મ તેમનો શૃંગાર તેમજ આભુષણ છે. મહાકાલની પૂજામાં ભસ્મ એક મહત્વનો ભાગ છે અને પ્રસાદ પણ ગણાય છે. તેથી તેમની પૂજામાં ભસ્મ લેવાય છે. કહેવાય છે કે મહાકાલ પર ચડેલ ભસ્મના ગ્રહણ માત્રથી રોગ તેમજ દોષોથી મુક્તિ મળે છે.

👩 દુનિયામાં ઘણા લોકો તેમજ ઉજ્જૈનના પણ અમુક લોકોનું એવું કહેવું છે કે મહાકાલની આરતીમાં ચિતાની રાખનો ઉપયોગ થાય છે. પરંતુ રહસ્યની વાત તો એ છે કે તે રાખ છાણા તેમજ લાકડીનો ઉપયોગ કરીને એક વિશેષ પ્રક્રિયા દ્વારા બનાવામાં આવે છે. તેના પર અઘોરીઓ તેનો વિરોધ ઉઠાવે છે અને તેમની માંગ છે કે ફરી પાછી મહાકાલને ચિતાની ભસ્મ ચડાવવામાં આવે. કારણ કે પહેલા અહીં ચિતાની ભસ્મનો જ ઉપયોગ થતો હતો પરંતુ થોડા સમયથી છાણા તેમજ લાકડીની રાખનો ઉપયોગ થાય છે.

Image Source :

👩 શિવ ભક્તોનું માનવું છે કે મહાકાલના દરબારની એક ચપટી રાખ વ્યક્તિની જિંદગી બદલી શકે છે. તેમના દરેક દુઃખોને દુર કરે છે. શિવપુરાણમાં ભસ્મ બનાવવાની એક વિશેષ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ભસ્મ તે રીતથી જ બનાવાય છે.

👩 મિત્રો આ આરતીનો બીજો પણ એક અલગ નિયમ છે. આ આરતીને મહિલાઓ નથી જોઈ શકતી. આરતી સમયે તેમને ઘૂંઘટ તાણવો પડે છે તેમજ પૂજારીને પણ માત્ર એક જ વસ્ત્રમાં આરતી કરવાની હોય છે. એટલું જ નહિ આરતીમાં ઉપસ્થિત દરેક પુરુષો માત્ર એક જ વસ્ત્રમાં એટલે કે માત્ર ધોતી પહેરીને આ આરતીમાં પ્રવેશ મેળવી શકે તેવો નિયમ છે.

Image Source :

👩 ભક્તોનું કહેવું છે કે રોજે વહેલી સવારે પાંચ વાગ્યે મહાકાલની આરતી કરવામાં આવે છે અને તેમને ભસ્મ ચડાવીને ભસ્મ શૃંગાર કરવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે મધ્યપ્રદેશ જાવ ત્યારે ઉજ્જૈનમાં આવેલ આ પ્રાચીન જ્યોતિર્લીંગ મહાકાલના દર્શન કરવાનું ભૂલશો નહિ. તેમજ તે મંદિરમાં થતી ભગવાન મહાકાલની અમુલ્ય અને દુર્લભ એવી ભસ્માં આરતીનો લાવો ખાસ લેવો અને જો ત્યાં ગયા હોવ તો કોમેન્ટ કરો.. જય મહાકાલ….

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: BHASMAmahakal artimysterious bhasmaujjain mahakal
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
હાર્ટએટેક આવેલા વ્યક્તિને કરો જીવંત એક જ મિનીટમાં….. અને એ પણ ઘરેલું  ઉપચાર થી…..

હાર્ટએટેક આવેલા વ્યક્તિને કરો જીવંત એક જ મિનીટમાં..... અને એ પણ ઘરેલું ઉપચાર થી.....

જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર 17 દાણા ખાવાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, ફટાફટ નવું ઇન્સ્યુલીન બનાવી બ્લડ શુગર કરી દેશે એકદમ ઓછું…

માત્ર 17 દાણા ખાવાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, ફટાફટ નવું ઇન્સ્યુલીન બનાવી બ્લડ શુગર કરી દેશે એકદમ ઓછું…

December 7, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
અચાનક બ્લડપ્રેશર લો થવા પર કરો આ પ્રાણાયમ… તરત મળશે આરામ અને બચી જશે જીવ.. હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકથી બચી જશો

અચાનક બ્લડપ્રેશર લો થવા પર કરો આ પ્રાણાયમ… તરત મળશે આરામ અને બચી જશે જીવ.. હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકથી બચી જશો

February 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.