Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સિરિયલના દિગ્ગજ અભિનેતાઓના વાસ્તવિક જીવનસાથીઓ છે આવા, પાંચ નંબરની જોડી જોઈને આશ્વર્યમાં પડી જશો..

Social Gujarati by Social Gujarati
April 5, 2021
Reading Time: 1 min read
0
સિરિયલના દિગ્ગજ અભિનેતાઓના વાસ્તવિક જીવનસાથીઓ છે આવા, પાંચ નંબરની જોડી જોઈને આશ્વર્યમાં પડી જશો..
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે ટીવી પર વિવિધ ચેનલ પર આવતી સિરિયલ જોતા હશો. તેમજ તેમાં પણ ખાસ કરીને કોમેડી સિરિયલ જોવાનું દરેક લોકો પસંદ કરે છે. ખુબ જ લોકપ્રિય એવી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ તમે જોતા જ હશો. તેમજ તેના દરેક પાત્રો પોતાના અભિનય દ્વારા લોકોનું મન જીતી લે છે. ચાલો તો આ ટીવી સ્ટાર્સના લાઈફ પાર્ટનર વિશે પણ જાણી લઈએ.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

ઘણા ટીવી સ્ટાર્સ પોતાન પાર્ટનર સાથે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવાનું ટાળતા હોય છે, જ્યારે ઘણા એવા છે કે, જે ઘણા બધા ફોટા પોસ્ટ કરે છે. તે લોકો લાઈમલાઈટમાં આવવાથી જરા પણ અચકાતા નથી. જે અભિનેતા સોશિયલ મીડિયા પર પોતાના ખાનગી જીવન વિશે સોશિયલ મીડિયા પર ઓછી પોસ્ટ કરે છે, તેમના  જીવનસાથી વિશે લોકોને ખબર હોતી નથી. અહી અમે તમને કેટલાક પ્રખ્યાત ટીવી કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના જીવનસાથી વિશે તમે જાણતા નથી. તો ચાલો મિત્રો તેના વિશે આપણે વધુમાં જાણીએ.

1 ) લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ના દયાબેન એટલે કે દિશા વાકાણીએ 2015 માં મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, કોઈ કામને કારણે દિશા વાકાણી અને મયુર પંડ્યા પહેલીવાર મળ્યા હતા અને પહેલી જ મિટિંગમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ રીતે બંનેને પહેલી નજરમાં એટલે કે લવ એટ ફર્સ્ટ સાઈટ થયો. દિશા વાકાણીના લગ્નનું રીસેપ્શન 26 નવેમ્બર 2015 માં મુંબઈમાં રાખ્યું હતું. તે પછી દિશા વાકાણીએ વર્ષ 2017 તેના ઘરે એક પુત્રીનો જન્મ થયો. દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી. ત્યાર બાદ આ શો માં દિશા વાકાણી જોવા નથી મળી.

2 ) ‘ભાભીજી ઘર પર હૈ’ માં અભિનય કરતા ફેમસ આસિફ શેખનું વાસ્તવિક જીવન એકદમ અલગ છે. આસિફ શેખની પત્નીનું નામ ઝેબા શેખ છે. તમને જણાવી દઈએ કે, આસિફ શેખ અને ઝેબાના લગ્નને 25 વર્ષ થયા છે. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમને 24 વર્ષની પુત્રી અને 21 વર્ષનો પુત્ર છે. તેમની પુત્રી તેની પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. આસિફનો પુત્ર મજીદીની ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે આસિફ શેખ 1986 થી અભિનય કરી રહ્યા છે.

3 ) ‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી સિરિયલની એક બીજી ફેમસ સૌમ્યા ટંડન  આ શોમાં અનીતા ભાભીનો રોલ 5 વર્ષ સુધી નિભાવ્યો હતો. તેણે 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે એક ખાનગી રીતે લગ્ન કર્યા હતા. સૌરભનો વ્યવસાય બેંકર છે. તે બંને લાંબા સમયથી એકબીજાને જાણતા હતા અને ડેટિંગ કરતા હતા. 2019 માં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

4 ) કોમેડી દુનિયામાં સુનીલ ગ્રોવરનું નામ કોઇથી છુપાયેલું નથી. તે ખુબ જ લોકપ્રિય છે અને કપિલ શર્મા સાથે પણ સ્ટેજ શેર કરી ચુક્યો છે. સુનીલ ગ્રોવર ટીવી પ્રેમીઓને કેટલાક યાદગાર પાત્રો આપવા માટે પ્રખ્યાત છે, પછી તે ગુથી, ડૉ.મશૂર ગુલાટી અથવા નકુ દેવી. જો કે ઘણાને ખબર નથી હોતી કે અભિનેતા પહેલા તેની પત્ની સામે તેની ટુચકાઓ અજમાવે છે. જોક્સથી તેને હસાવે છે. તો તે આગળ વધે છે અને તેનો ઉપયોગ વિશાળ પ્રેક્ષકો માટે સ્ટેજ પર કરે છે. સુનિલની એક સુંદર પત્ની આરતી છે, જે વ્યવસાયે આંતરિક ડીઝાઈનર છે. તેમને એક પુત્ર મોહન છે.

5 ) દિલીપ જોશી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો જેઠાલાલ પરંતુ રિયલ લાઇફમાં દિલીપ જોશી સ્વામીનારાયણના પ્રમુખસ્વામી મહારાજના મોટા સત્સંગી છે. દિલીપે 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી લીધી હતી. જેઠાલાલની રીયલ લાઈફ પત્ની પણ સુંદર છે. તેની પત્નીનું નામ જયમાલા જોશી છે. દિલીપ જોશીએ બાળપણમાં એક્ટિંગને કારણે અભ્યાસ છોડી દીધો હતો. તેના પરિવારમાં એક દીકરી નિયતિ અને દીકરો ઋત્વિક છે.6 ) ટીવી અભિનેતા બરુન સોબતીએ વર્ષ 2010 માં પશ્મીન મનચંડા સાથે લગ્ન કર્યા હતા. બંને સ્કુલમાં મળ્યા ત્યાર બાદ તેઓ લાંબા સમય સુધી ડેટ કરતા રહ્યા. વર્ષ 2019 માં પ્રથમ પુત્રનો જન્મ થયો જેનું નામ સિફત છે.

7 ) ‘દિલ મિલ ગયે’ ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી લાખો ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તેને વર્ષ 2015 માં બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. નીરજ વ્યવસાયે ઉદ્યોગપતિ છે, જે અગાઉ વિદેશમાં રહેતો હતો. જો કે લગ્ન બાદ બંનેએ મુંબઈ રહેવાનું શરૂ કરી દીધું છે.

8 ) છોટી સરદારની સ્ટાર અવનીશે ગર્લફેન્ડ રાયસા સાથે લગ્ન કર્યા છે. બંને કોઈના લગ્નમાં એકબીજાને મળ્યા અને પછી ત્યાંથી નજીક આવી ગયા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.9 ) ‘સસુરાલ ગેંદા ફૂલ’ ના અભિનેતા જય સોનીએ પૂજા શાહ સાથે વર્ષ 2014 લગ્ન કર્યા હતા. પૂજા ફેશન અને ડિઝાઈનિંગ ઉધોગપતિ છે. તે ભાગ્યે જ જાહેર સ્થાને જોવા મળે છે અને તેઓ લાઈમ લાઈટથી દુર રહે છે.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જો તમને પણ સાંજ પડતા આવી વસ્તુઓ ખાવાનું મન થતું હોય તો થઈ જજો સાવધાન હોય શકે છે આ ગંભીર બીમારી

જો તમને પણ સાંજ પડતા આવી વસ્તુઓ ખાવાનું મન થતું હોય તો થઈ જજો સાવધાન હોય શકે છે આ ગંભીર બીમારી

આંખોને વારંવાર ચોળવાથી આગળ જતા થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ.. આજેજ જાણીલો નહીં તો મોડું થઈ જશે

આંખોને વારંવાર ચોળવાથી આગળ જતા થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ.. આજેજ જાણીલો નહીં તો મોડું થઈ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો મુકાય શકો છો મુશ્કેલીમાં..

ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો મુકાય શકો છો મુશ્કેલીમાં..

June 25, 2021
જો આ પ્રકારના સપના આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે અણધારી ઘટના…

જો આ પ્રકારના સપના આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે અણધારી ઘટના…

November 10, 2022
1981-2000 ની વચ્ચે તમે જનમ્યા હોવ તો તમારા જન્મના વર્ષ પરથી જાણો તમારું ભાગ્ય, વ્યક્તિત્વ અને તમારી ખાસિયત..

1981-2000 ની વચ્ચે તમે જનમ્યા હોવ તો તમારા જન્મના વર્ષ પરથી જાણો તમારું ભાગ્ય, વ્યક્તિત્વ અને તમારી ખાસિયત..

March 6, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In