Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

Social Gujarati by Social Gujarati
October 30, 2018
Reading Time: 2 mins read
0
પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁 પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં…. 💁

🙏 મિત્રો કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી છે. દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે. કારણ કે દીવાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમે દીવો કરતી વખતે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખો અને તેને અનુરૂપ દીવો કરો તો તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેના કારણે તમારા કાર્યોમાં તમને સફળતા મળે છે તેમજ ભગવાનની કૃપાદ્રષ્ટિ પણ રહે છે.Image Source :

🕯 મિત્રો તેલનો દીવો કષ્ટોનું નિવારણ કરે છે જ્યારે ઘીનો દીવો સુખ-સમૃધ્ધિ અર્પણ કરે છે. પરંતુ તે દીવો કરતી વખતે પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. જ્યારે તમે તમારા દેવી દેવતાઓની પૂજા કરતા હોય ત્યારે તમે ઘીનો અથવા તેલનો દીવો કરતા હોવ તો દીવો તમારા જમણા હાથ પાસે જ રાખવો જોઈએ.

🕯 દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે. હંમેશા તમારા દીવાની જ્યોત ઉત્તર કે પૂર્વ દિશામાં જવી જોઈએ. આ રીતે દીવાની જ્યોત રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે. દક્ષીણ કે પશ્ચિમ દિશામાં દીવાની જ્યોત ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે આ દિશામાં જ્યોત રહે તો તેનાથી કોઈ પણ લાભ થતા નથી. મિત્રો તમારું મંદિર ઇશાન દિશામાં રાખવામાં આવે તો જ્યોત પૂર્વ દિશામાં જ રહેશે.Image Source :

🕯 તેલનો દીવો કષ્ટ નિવારણ માટે વપરાય છે પરંતુ જો તે સરસવ કે તલના તેલનો દીવો હોય તો તેનાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

🕯 મિત્રો તમે જ્યારે દીવો કરો તો એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે દીવામાં ઘી અને તેલ બંને ક્યારેય મિક્સ ન કરવું જોઈએ. તમારે એકલા ઘીનો દીવો કરવો જોઈએ અથવા તો તેલનો પરંતુ તેલ અને ઘી બંને મિક્સ કરી તેનો દીવો કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.

🕯 મિત્રો તમે જ્યારે પૂજા કે આરતી કરો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં સુધી તમારી પૂજા ચાલુ હોય ત્યાં સુધી તમારો દીવો ઓલવાઈ જવો જોઈએ નહિ. આવું થાય તો પૂજાનો પૂરેપૂરો લાભ નથી મળતો અને પૂજા અધુરી રહી જાય છે.Image Source :

🕯 ઘણા લોકો એવા હોય છે જે દીવો ભગવાનની આજુ બાજુની સાઈડમાં રાખતા હોય છે. પરંતુ હંમેશા દીવાને પ્રજ્વલિત કરો ત્યારે તમારે દીવો ભગવાનની મૂર્તિ કે ફોટાની બરાબર સામે જ રાખવો જોઈએ.

🕯 મિત્રો જ્યારે તમે ઘીનો દીવો કરતા હોય ત્યારે તેમાં સફેદ વાટ રાખવી જોઈએ અને જ્યારે તમે તેલનો દીવો કરતા હોય ત્યારે લાલ રંગની વાટ લગાવવી જોઈએ. આ રીતે દીવો પ્રજ્વલિત કરવો ખુબ જ શુભ મનાય છે.Image Source :

🕯 જ્યારે તમે કોઈ પૂજા કે આરતી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારો દીવો તૂટેલો ન હોવો જોઈએ. કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે.

🕯 મિત્રો તમારી મહેનત સફળ ન થતી હોય તો ઘીનો દીવો કરવો પરંતુ તેમાં કોઈ લાલ રંગના દોરાની કે ઉનની વાટ રાખવી તેમજ તેમાં થોડી હળદર અને કંકુ પણ મિક્સ કરવું અને આ દીવો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ફોટા પાસે રોજ કરવો. આવું કરવાથી અવશ્ય ફાયદો થશે. ધનપ્રાપ્તિના નવા નવા માર્ગો ખુલશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: batter way to praylamp benefitslaxmi diyapooja vidhipray
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
તમારા કિચનની આ પાંચ વસ્તુ તમારા માટે છે જીવનું જોખમ… જે આજે જ બંધ કરો. જાણો એ વસ્તુઓ કઈ છે?

તમારા કિચનની આ પાંચ વસ્તુ તમારા માટે છે જીવનું જોખમ... જે આજે જ બંધ કરો. જાણો એ વસ્તુઓ કઈ છે?

જાણો હિંદુ ધર્મ અનુસાર ક્યાં દિવસે વાળ કપાવવાથી થાય છે ધનલાભ..

જાણો હિંદુ ધર્મ અનુસાર ક્યાં દિવસે વાળ કપાવવાથી થાય છે ધનલાભ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતની આ 10 જગ્યાઓ વિદેશ કરતા પણ છે વધુ રળિયામણી, ફરવામાં ખર્ચ ઓછો થશે ને મજા વધુ આવશે. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે..

ભારતની આ 10 જગ્યાઓ વિદેશ કરતા પણ છે વધુ રળિયામણી, ફરવામાં ખર્ચ ઓછો થશે ને મજા વધુ આવશે. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે..

January 16, 2023
જાણો વગર દવાએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો આ મંત્ર, જીવો ત્યાં સુધી રહેશે 100% કાબુમાં…

જાણો વગર દવાએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો આ મંત્ર, જીવો ત્યાં સુધી રહેશે 100% કાબુમાં…

September 6, 2022
તમારા બાળકોને રોજ સવારે ખવડાવો આ ટુકડા, શરદી, ઉધરસ અને કબજિયાત મટાડી કેન્સર જેવી બીમારીઓને રાખશે દુર… બાળક બની જશે એકદમ પાવરફુલ…

તમારા બાળકોને રોજ સવારે ખવડાવો આ ટુકડા, શરદી, ઉધરસ અને કબજિયાત મટાડી કેન્સર જેવી બીમારીઓને રાખશે દુર… બાળક બની જશે એકદમ પાવરફુલ…

March 13, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.