Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

Social Gujarati by Social Gujarati
May 14, 2019
Reading Time: 1 min read
0
જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

આ મંદિરમાં આવેલા છે  6 ભંડોળ…. છેલ્લાનો દ્વારા ખોલવા માટે સરકારને પણ લાગે છે ડર…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આજે અમે એક એવા ઈતિહાસ અને મંદિર વિશે તમને જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો. લગભગ જેની અમે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે મોટાભાગના લોકોને જાણ તો હશે જ. પરંતુ આજે એમે તેના એવા તથ્યો અન હકીકતો જણાવશું જેના વિશે ખુબ જ ઓછા લોકોએ જાણ્યું હશે. તો ચાલો જાણીએ તે ઈતિહાસ વિશે અને મંદિર વિશેના અદ્દભુત તથ્યો.

img source

અમે વાત કરી રહ્યા છીએ કેરળના તિરુવંતપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર વિશે. આ મંદિર એટલું જુનું છે કે તેની પુરાતત્વને કોઈ પણ શોધી નથી શક્યું. આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે મંદિરની અંદર 6 રહસ્યમય ભંડોળ એટલે સિક્રેટ રૂમ આવેલા છે. જ્યારે આ દરવાજા વિશે સર્વોચ્ચ ન્યાયલયને જાણ થઇ ત્યારે તેણે આદેશ આપ્યો બધા જ ભંડોળના દરવાજા ખોલવાનો. પરંતુ 6 દરવાજા માંથી માત્ર 5 દરવાજા ખુલ્યા હતા. પરંતુ એક દરવાજાને આજ સુધી નથી ખોલવામાં આવ્યો. તો તેની પાછળનું કારણ શું હતું તે આજ સુધી સામે નથી આવ્યું. પરંતુ આજે અમે તે કારણ વિશે અને શા માટે નથી ખોલવામાં આવ્યો એક દ્વાર તેના વિશે જણાવશું. તો મિત્રો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

img source

મંદિરમાં ખોલવામાં આવેલા પાંચ ભંડોળમાંથી અનહદ ખજાનો મળી આવ્યો છે. અત્યાર સુધીમાં ખુલેલા પાંચ ભંડોળમાં કિંમતી પથ્થર, સોનું અને ચાંદી વગેરે ઘણી બધી કિંમતી વસ્યુઓ મળી આવી છે. આ કિંમતી ખજાનાની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે માનવામાં આવે છે. પરંતુ અમુક ઈતિહાસકારોએ જણાવ્યું હતું કે આ ખજાનાનું પુરાતત્વ મહત્વ જોવામાં આવે તો તેની સાચી કિંમત ક્યારેય પણ આંકી ન શકાય. તેનો અંદાજો પણ ન મેળવી શકાય.

અત્યારે આ મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ ખજાનાની વાત કરીએ તો સરકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આ મંદિરની સંપત્તિ છે અને તેની પાસે જ રહેશે. અને સરકાર દ્વારાની પર નજર રાખવામાં આવશે અને તેની સુરક્ષા પણ કરવામાં આવશે.

img source

હવે આપણે જાણીએ કે છેલ્લા દરવાજાનું શું મહત્વ છે અને તેનું શું રહસ્ય છે. તમને જણાવી દઈએ કે પહેલા પાંચ ભંડોળના દરવાજા ખુલ્ય બાદ 6 નો દરવાજો ન ખુલ્યો. કેમ કે તેનું એક ખાસ રહસ્ય છે. છેલ્લા ભંડોળમાં 3 ખુબ જ મજબુત દરવાજા છે. તેમાં પહેલો દરવાજો લોખંડનો બનેલો છે. જેની મજબૂતાઈ ખુબ જ છે.

બીજો દરવાજો લાકડાનો બનેલો છે અને તેની મજબૂતાઈ ખુબ જ વધારે છે અને તેનો વજન પણ ખુબ જ વધારે છે. અને છેલ્લો દરવાજો પણ ખુબ જ મજબુત છે. છેલ્લો અને ત્રીજો દરવાજો પણ લોખંડનો બનેલો છે. પરંતુ આ લોખંડ ખુબ જ અલગ પ્રકારનું અને મજબુત છે. જેને તોડવું ખુબ જ મુશ્કેલ કામ છે. જે બંધ હાલતમાં છે. તેને ખોલી પણ શકાય નહિ. કેમ કે તેના પર લોખંડના બે નાગ બનેલા છે અમે તે દરવાજા પર સુચન લખેલું છે કે આને જો ખોલવામાં આવશે તો તેનો અંજામ ખુબ જ ખરાબ જોવા મળી શકે છે.

img source

એવું માનવામાં આવે છે કે છેલ્લો દરવાજો શ્રાપ ગ્રસ્ત છે. છેલ્લા દરવાજાની એક વિશેષ વાત એ પણ છે કે દરવાજા પર તાળું કે લોક નથી લગાવેલું. એવું કહેવામાં આવે છે કે તે દરવાજાને એક મંત્ર દ્વારા ખોલવાના આવે છે. જેને અષ્ટનામ બંધન મંત્ર કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ભંડોળ એક શ્રાપ ગ્રસ્ત છે અને જો કોઈ પણ આ ભંડોળના દરવાજા સુધી જવાની કોશિશ કરે તો તે વ્યક્તિ બીમાર થઇ જાય અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.

એટલા માટે ભારત સરકાર દ્વારા આ દરવાજાને ખોલવાની કોઈએ પણ કોશિશ ન કરી. તો મિત્રો તેમાં શું છે તે એક કલ્પનાનો વિષય છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો તમારું મંતવ્ય.

img source

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: kerala thiruvananthapuram padmanabhamysterious temple gate
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી... ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

મળશે 100% પરિણામ…. કરો આ ચમત્કારી મંત્રનો જાપ…. તમારી એકાગ્રતા અને તેજ એટલું વધશે કે માની નહિ શકો

મળશે 100% પરિણામ…. કરો આ ચમત્કારી મંત્રનો જાપ…. તમારી એકાગ્રતા અને તેજ એટલું વધશે કે માની નહિ શકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેમ રાખવામાં આવે છે વસ્તુઓની કિંમત ૯૯, કે ૧૯૯ શું છે આ પાછળનું કારણ ? એક વાર જાણી લેજો..

કેમ રાખવામાં આવે છે વસ્તુઓની કિંમત ૯૯, કે ૧૯૯ શું છે આ પાછળનું કારણ ? એક વાર જાણી લેજો..

September 26, 2018
દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

July 15, 2020
ટુ-વ્હીલરનું લાયસન્સ હશે તો ફોર વ્હીલના લર્નિંગ માટે આ ટેસ્ટની જરૂર નથી, સરળ થયા RTO ના નિયમો…

ટુ-વ્હીલરનું લાયસન્સ હશે તો ફોર વ્હીલના લર્નિંગ માટે આ ટેસ્ટની જરૂર નથી, સરળ થયા RTO ના નિયમો…

December 21, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.