Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

Social Gujarati by Social Gujarati
May 14, 2019
Reading Time: 1 min read
0
જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ મંદિરમાં આવેલા છે  6 ભંડોળ…. છેલ્લાનો દ્વારા ખોલવા માટે સરકારને પણ લાગે છે ડર…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આજે અમે એક એવા ઈતિહાસ અને મંદિર વિશે તમને જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો. લગભગ જેની અમે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે મોટાભાગના લોકોને જાણ તો હશે જ. પરંતુ આજે એમે તેના એવા તથ્યો અન હકીકતો જણાવશું જેના વિશે ખુબ જ ઓછા લોકોએ જાણ્યું હશે. તો ચાલો જાણીએ તે ઈતિહાસ વિશે અને મંદિર વિશેના અદ્દભુત તથ્યો.

img source

અમે વાત કરી રહ્યા છીએ કેરળના તિરુવંતપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર વિશે. આ મંદિર એટલું જુનું છે કે તેની પુરાતત્વને કોઈ પણ શોધી નથી શક્યું. આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે મંદિરની અંદર 6 રહસ્યમય ભંડોળ એટલે સિક્રેટ રૂમ આવેલા છે. જ્યારે આ દરવાજા વિશે સર્વોચ્ચ ન્યાયલયને જાણ થઇ ત્યારે તેણે આદેશ આપ્યો બધા જ ભંડોળના દરવાજા ખોલવાનો. પરંતુ 6 દરવાજા માંથી માત્ર 5 દરવાજા ખુલ્યા હતા. પરંતુ એક દરવાજાને આજ સુધી નથી ખોલવામાં આવ્યો. તો તેની પાછળનું કારણ શું હતું તે આજ સુધી સામે નથી આવ્યું. પરંતુ આજે અમે તે કારણ વિશે અને શા માટે નથી ખોલવામાં આવ્યો એક દ્વાર તેના વિશે જણાવશું. તો મિત્રો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

img source

મંદિરમાં ખોલવામાં આવેલા પાંચ ભંડોળમાંથી અનહદ ખજાનો મળી આવ્યો છે. અત્યાર સુધીમાં ખુલેલા પાંચ ભંડોળમાં કિંમતી પથ્થર, સોનું અને ચાંદી વગેરે ઘણી બધી કિંમતી વસ્યુઓ મળી આવી છે. આ કિંમતી ખજાનાની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે માનવામાં આવે છે. પરંતુ અમુક ઈતિહાસકારોએ જણાવ્યું હતું કે આ ખજાનાનું પુરાતત્વ મહત્વ જોવામાં આવે તો તેની સાચી કિંમત ક્યારેય પણ આંકી ન શકાય. તેનો અંદાજો પણ ન મેળવી શકાય.

અત્યારે આ મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ ખજાનાની વાત કરીએ તો સરકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આ મંદિરની સંપત્તિ છે અને તેની પાસે જ રહેશે. અને સરકાર દ્વારાની પર નજર રાખવામાં આવશે અને તેની સુરક્ષા પણ કરવામાં આવશે.

img source

હવે આપણે જાણીએ કે છેલ્લા દરવાજાનું શું મહત્વ છે અને તેનું શું રહસ્ય છે. તમને જણાવી દઈએ કે પહેલા પાંચ ભંડોળના દરવાજા ખુલ્ય બાદ 6 નો દરવાજો ન ખુલ્યો. કેમ કે તેનું એક ખાસ રહસ્ય છે. છેલ્લા ભંડોળમાં 3 ખુબ જ મજબુત દરવાજા છે. તેમાં પહેલો દરવાજો લોખંડનો બનેલો છે. જેની મજબૂતાઈ ખુબ જ છે.

બીજો દરવાજો લાકડાનો બનેલો છે અને તેની મજબૂતાઈ ખુબ જ વધારે છે અને તેનો વજન પણ ખુબ જ વધારે છે. અને છેલ્લો દરવાજો પણ ખુબ જ મજબુત છે. છેલ્લો અને ત્રીજો દરવાજો પણ લોખંડનો બનેલો છે. પરંતુ આ લોખંડ ખુબ જ અલગ પ્રકારનું અને મજબુત છે. જેને તોડવું ખુબ જ મુશ્કેલ કામ છે. જે બંધ હાલતમાં છે. તેને ખોલી પણ શકાય નહિ. કેમ કે તેના પર લોખંડના બે નાગ બનેલા છે અમે તે દરવાજા પર સુચન લખેલું છે કે આને જો ખોલવામાં આવશે તો તેનો અંજામ ખુબ જ ખરાબ જોવા મળી શકે છે.

img source

એવું માનવામાં આવે છે કે છેલ્લો દરવાજો શ્રાપ ગ્રસ્ત છે. છેલ્લા દરવાજાની એક વિશેષ વાત એ પણ છે કે દરવાજા પર તાળું કે લોક નથી લગાવેલું. એવું કહેવામાં આવે છે કે તે દરવાજાને એક મંત્ર દ્વારા ખોલવાના આવે છે. જેને અષ્ટનામ બંધન મંત્ર કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ભંડોળ એક શ્રાપ ગ્રસ્ત છે અને જો કોઈ પણ આ ભંડોળના દરવાજા સુધી જવાની કોશિશ કરે તો તે વ્યક્તિ બીમાર થઇ જાય અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.

એટલા માટે ભારત સરકાર દ્વારા આ દરવાજાને ખોલવાની કોઈએ પણ કોશિશ ન કરી. તો મિત્રો તેમાં શું છે તે એક કલ્પનાનો વિષય છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો તમારું મંતવ્ય.

img source

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી... ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

મળશે 100% પરિણામ…. કરો આ ચમત્કારી મંત્રનો જાપ…. તમારી એકાગ્રતા અને તેજ એટલું વધશે કે માની નહિ શકો

મળશે 100% પરિણામ…. કરો આ ચમત્કારી મંત્રનો જાપ…. તમારી એકાગ્રતા અને તેજ એટલું વધશે કે માની નહિ શકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સોનાના વાસણનું  અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

સોનાના વાસણનું અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

December 21, 2022
તમારી ડાયટમાં સામેલ કરો આ 3 બીજ જે અંદરથી અસર કરશે અને તમારી ત્વચાને બનાવશે એકદમ ગોરી

તમારી ડાયટમાં સામેલ કરો આ 3 બીજ જે અંદરથી અસર કરશે અને તમારી ત્વચાને બનાવશે એકદમ ગોરી

February 21, 2021
પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.

પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.

October 12, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In