Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મહાબલી બજરંગબલીએ પોતે જ લખ્યું છે આ રાશિનું નસીબ… આ રાશી ના જાતકો ને થશે આ ફાયદો

Social Gujarati by Social Gujarati
November 15, 2018
Reading Time: 2 mins read
0
મહાબલી બજરંગબલીએ પોતે જ લખ્યું છે આ રાશિનું નસીબ… આ રાશી ના જાતકો ને થશે આ ફાયદો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁‍♂️ મહાબલી બજરંગબલીએ પોતે જ લખ્યું છે આ રાશિનું નસીબ… 💁‍♂️

👨‍🏫 ભગવાન શ્રી રામના પ્રિય હનુમાનજીના અનેક નામ છે કોઈ તેમને પવન પૂત્ર કહે છે તો કોઈ તેમને અંજની પૂત્ર બોલાવે છે, તો કોઈ તેને કપિ વગેરે નામથી તેમને બોલાવે છે અથવા પૂજા કરે છે. તેમાંથી સર્વ શ્રેષ્ઠ છે મહાબલી હનુમાનજી. સૂર્યદેવ દ્વારા અપાયેલ વરદાનથી જ હનુમાનજી શક્તિમાન બન્યા છે. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે સૂર્યદેવે તેમને પોતાના તેજનો ૧૦૦મો ભાગ પ્રદાન કર્યો હતો અને તે સાથે એવું પણ કહેલું કે જ્યારે આ બાળક એટલે કે હનુમાનજી મોટા થશે ત્યારે તેમના દ્વારા જ તેમને શાસ્ત્રોનું જ્ઞાન પણ અપાશે. સૂર્યદેવે હનુમાનજીને એક સારા વક્તા અને અદ્દભુત સ્વામી પણ બનાવ્યા.


Image Source :

👨‍🏫 આ ઉપરાંત મિત્રો યમરાજાએ પણ હનુમાનજીને એક વરદાન આપેલું છે. વરદાન એ છે કે યમરાજાનો પ્રકોપ ક્યારેય હનુમાનજી પર નહિ પડે અને આ સાથે તેઓ યમરાજના દંડથી મુક્ત રહેશે. મિત્રો આજે પણ એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામાયણનો પાઠ થતો હોય ત્યાં હનુમાનજી ત્યાં અદ્રશ્યરૂપમાં ઉપસ્થિત થઈને પોતાની હાજરી આપે છે. કારણ કે તે ભગવાન શ્રી રામના પ્રિય અને એક આજ્ઞાકારી ભક્ત મનાય છે.Image Source :

👨‍💼 આપણા જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી રાશિઓનો ઉલ્લેખ થયેલો છે કે જેની ઉપર ભગવાન હનુમાનજીની અસીમ કૃપાદ્રષ્ટિ રહે છે. હવે મિત્રો તમે જ વિચારો કે જે દેવ પોતે આટલા બળવાન અને બુદ્ધિશાળી છે કે જેનું યમરાજ પણ કંઈ ન બગાડી શકે તો પછી વિચારો કે આવા દેવ બજરંગબલીની કૃપા જેના પર હોય તે વ્યક્તિનું જીવન કેવું હશે.

👨‍💼 જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવાય છે કે આ રાશિઓ પર હનુમાનજીની કૃપા હોવાથી આ રાશિના જીવનમાં ક્યારેય સંકટ આવતું નથી અને નાનું મોટું સંકટ કદાચ આવી પણ જાય તો પણ બજરંગબલી તેને ખુબ જ હિંમત આપે છે જેથી તે હસતા હસતા સંકટને દુર કરે છે. આજે અમે તમને એવી રાશિઓ વિશે માહિતી આપીશું કે જે હનુમાનજીની ખુબ પ્રિય છે અને હનુમાનજી હંમેશા તે રાશિઓ પર પોતાની કૃપા વરસાવે છે. તો અવશ્ય જાણો અને વાંચો કે તમારા પર પણ ભગવાન હનુમાનજીની કૃપા તો નથી ને.Image Source :

👨‍💼 મિત્રો આ લીસ્ટમાં સૌથી પહેલી રાશિ છે સિંહ રાશિ. આ રાશિના જાતકો પર હનુમાનજી પોતાની વિશેષ કૃપા વરસાવા જઇ રહ્યા છે. આ રાશિના જાતકોની જિંદગી બદલવા જઇ રહી છે. જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્તિ મળશે. તમારા ઘરની આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. કાર્યક્ષેત્રમાં તમને ખુબ સફળતા પ્રાપ્ત થશે અને ખુબ જ ધન લાભ થવાનો યોગ છે.

👨‍💼 બીજી રાશિ છે જેના પર ભગવાન હનુમાનજીની કૃપા રહેલી છે તે છે મેષ રાશિ. આજથી આ રાશિના જાતકોની કિસ્મત બદલવા જઇ રહી છે. જે લોકો વેપારી છે તેમને શુભ સમાચારો મળશે. ધનનો ખુબ મોટો લાભ થશે. ઘરની આર્થિક સ્થિતિમાં ખુબ સુધાર આવશે. ઘરમાં આવતી સમસ્યાઓનું પણ નિવારણ આવશે.Image Source :

👨‍💼 મિત્રો કન્યા રાશિ પર પણ બજરંગબલીએ પોતાની કૃપાદ્રષ્ટિ દાખવી છે. જેથી આ રાશિના જાતકોના દરેક કષ્ટો દુર થઇ જશે. આ ઉપરાંત ધનના દેવી લક્ષ્મીજીની પણ પૂરેપૂરી કૃપા તમારા પર રહેશે અને જો તમે લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સંબંધી બીમારી કે સમસ્યા સામે લડી રહ્યા છો તેનાથી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અને ધન સંબંધી દરેક સમસ્યા દુર થશે.

👨‍💼 ચોથી રાશી છે ધન રાશિ. આ રાશિના જાતકોએ કરેલી મહેનત બેકાર નહિ જાય. તેનું તમને ખુબ જ સારું અને શુભ ફળ મળશે. ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશને માટે તમારા પર રહેશે. તેમજ તમારા જીવનમાં ચાલતા વાદ-વિવાદોથી છૂટકારો મળશે. Image Source :

જો તમારી રાશી ઉપર બતાવેલી રાશી માંથી એક નથી તો ગભરાવાની જરૂર નથી,  કેમ કે હનુંમાંજી દાદાની કૃપા દ્રષ્ટિ તો બધા લોકો પર હોય જ છે… કોઈક નો સમય જલ્દી આવી જાય છે તો કોઈક નો મોડો માટે દાદા નું નામ જપતા રહો તમારો પણ સારો સમય આવશે… કોમેન્ટ કરજો જય મહાબલી 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: hanumanji dadamahabalisankatmochan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર… ફોટોસ જોઇને તમે દંગ રહી જશો, તમે તેને ઓળખી પણ નહિ શકો.

આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર... ફોટોસ જોઇને તમે દંગ રહી જશો, તમે તેને ઓળખી પણ નહિ શકો.

લીંબુના છોડમાં નાખો ઘરની આ વસ્તુ થઈ જશે  લીંબુનો વરસાદ…

લીંબુના છોડમાં નાખો ઘરની આ વસ્તુ થઈ જશે લીંબુનો વરસાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કડકડતી ઠંડીમાં પણ શરીર રહેશે અંદરથી ગરમ… વજન, પાચન, ગેસ પેટ ફૂલવા જેવી સમસ્યાનો 100% ઈલાજ…

રસોડામાં રહેલી આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કડકડતી ઠંડીમાં પણ શરીર રહેશે અંદરથી ગરમ… વજન, પાચન, ગેસ પેટ ફૂલવા જેવી સમસ્યાનો 100% ઈલાજ…

February 3, 2025
9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ….  આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ…. આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

June 8, 2020
તૈયાર પેકિંગ જેવી જ ટેસ્ટી આલું સેવ બનાવો હવે તમારા જ ઘરે…. એકદમ સરળ રીતે… (નોંધી લો રીત)

તૈયાર પેકિંગ જેવી જ ટેસ્ટી આલું સેવ બનાવો હવે તમારા જ ઘરે…. એકદમ સરળ રીતે… (નોંધી લો રીત)

August 11, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.