Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સાંજ થતાં જ આ કિલ્લામાં આજે પણ ગુંજે છે દર્દનાક અવાજ અને ચીખો, જાણો શનિવાર વાડામાં થતી આ રહયસ્યમય ઘટના જે મોટા ભાગના લોકો નથી જાણતા.

Social Gujarati by Social Gujarati
June 26, 2021
Reading Time: 1 min read
0
સાંજ થતાં જ આ કિલ્લામાં આજે પણ ગુંજે છે દર્દનાક અવાજ અને ચીખો, જાણો શનિવાર વાડામાં થતી આ રહયસ્યમય ઘટના જે મોટા ભાગના લોકો નથી જાણતા.
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રાચીન કાળથી મધ્યમયુગના સમય સુધી, કેટલાક કિલ્લાઓ ભારતના જુદા-જુદા રાજ્યોમાં બનાવવામાં આવ્યા છે. જે હવે પ્રવાસીયો માટે મહાન પર્યટક સ્થળ જેવું છે. પરંતુ, સમય જતાં કેટલાક મહાન સ્થળોના નામ રહસ્યમય વાર્તાઓ સાથે જોડાયેલ છે. ભાનગઢ કિલ્લો, રોહતાસગઢ કિલ્લો અને ગોલકોડા કિલ્લો આ સ્થળોમાંથી આવે છે, જે પોતાની રહસ્યમયી વાર્તાથી ફેમસ છે.

RELATED POSTS

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

તેમાંથી જ એક છે, મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલ “શનિવાર વાડા” કિલ્લો(ફોર્ટ). આ કિલ્લાની પણ વિચિત્ર વાર્તા લગભગ તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે, આ લેખમાં અમે તમને  શનિવાર વાડા કિલ્લાને લગતા કેટલાક રહસ્યમય તથ્યો વિશે જણાવશું. તો ચાલો આપણે જાણીએ.

શનિવાર વાડા કિલ્લાનો ઈતિહાસ : આ કિલ્લાના ઈતિહાસ પર નજર કરીએ, તો જાણવા મળે છે કે, આ કિલ્લાનું નિર્માણ 18 મી સદીમાં બાજીરાવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, બાજીરાવ પ્રથમ મરાઠા શાસક છત્રપતિ શાહુ પેશ્વવા અથવા તો વડા પ્રધાનના રૂપમાં નેતા અને સૈનિક હતા.

આ કિલ્લો મુગલ સ્થાપત્ય તેમજ મરાઠા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. એવું કહેવામા આવે છે કે, આ કિલ્લામાં એક વાર નહિ પરંતુ 3 થી 4 વખત આગ લાગી હતી અને આ કિલ્લાના કેટલાક મહત્વના ભાગો નાશ પામ્યા હતા. આ મહેલ ઉપર પણ અંગ્રેજોએ હુમલો કર્યો હતો. બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઘણા બધા રસ્તાઓ નાશ પામ્યા છે.

શનિવાર વાડા કિલ્લાની રહસ્યમય વાર્તા : શનિવાર વાડા કિલ્લાની રહસ્યમય વાર્તા ભારતમાં આવેલ અન્ય કિલ્લાઓની તુલનામાં ખુબ જ વિચિત્ર છે. ત્યાંના રહેવાસીઓનું માનવામાં આવે તો, તેમનું કહેવું છે કે, અમાસની રાત્રિમાં એક વિચિત્ર દુઃખદાયક અવાજ આખા મહેલમાં અને તેની આસપાસના દરેક સ્થળોમાં સંભળાઈ છે. આગળ એવું પણ કહેવામાં આવે છે કે, જે એવો દર્દ ભરેલ અવાજ સંભળાઈ છે, તે અવાજ સહાય કરવા માટે કોઈને પુકાર કરતો હોય તેવો અનુભવ લોકોને થાય છે.

બીજી રહસ્યમય કથા એ છે કે, સત્તાના લોભમાં, આ મહેલ મરાઠાના પેશ્વા નારાયણ રાવની નિર્દયતાથી હત્યા મારવામાં આવી હતી. આ હત્યા પછી તેની આત્મા આ જ કિલ્લામાં ભટકે છે અને રાતના સમય પર નારાયણ રાવનો દર્દ ભરેલ અવાજ સંભળાય છે. બીજી દાંતકથા એવી છે કે, આજ રાજમહેલમાં એક રાજકુમારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, ત્યાર પછી તેની ભટકતી આત્માના આવજો આ મહેલમાં સંભળાઈ છે.

જાણો ખાસ શું છે આ કિલ્લામાં :

આ મહેલમાં એવા કેટલાક સ્થાનો છે, જેને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ટહેલવા માટે આવે છે. નારાયણ દરવાજો, શનિવાર વાડા બગીચો, લોટ્સ ફાઉન્ટન વગેરે કેટલીક ઇમારતો જોવા જેવી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બનેલ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં શનિવાર વાડા કિલ્લાનું નામ કેટલીક વાર કહેવામાં આવ્યું હતું.આ કિલ્લાને પેશ્વા બાજીરાવ બલ્લાલ અને બુંદેલખંડની રાજકુમારી મસ્તાનીની પ્રેમ વાર્તાથી જોડાયેલ છે અને તેને આજે પણ તે જ રીતે જોવામાં આવે છે. ત્યાં તમે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તમે ફરી શકો છો.

આમ અનેક રહસ્યમયી વાર્તાઓ ઘણી વખત આપણા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને આપણે સહજ રીતે આ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કેટલીક વાર્તાઓ આપણને આશ્ચર્ય આપે તેવી હોય છે તો કેટલીક ભયાનક રહસ્યથી ભરેલી હોય છે. પણ આવા કિસ્સાઓ વિશે જાણવું તે દરેક લોકોને ગમતું હોય છે. આ લેખ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
Next Post
ભરનિંદરમાં ઝટકો આવે કે પડવાનો અહેસાસ થાય તો હોય છે આ રહસ્ય, આવું થવાનું કારણ જાણશો તો વિશ્વાસ નહિ આવે.

ભરનિંદરમાં ઝટકો આવે કે પડવાનો અહેસાસ થાય તો હોય છે આ રહસ્ય, આવું થવાનું કારણ જાણશો તો વિશ્વાસ નહિ આવે.

AC વળી હવામાં રહેવાથી શરીરમાં થવા લાગે છે આવા ફેરફારો, જાણીને તમે ચોંકી જશો. નહિ તો શરીર ખોખલું થતા વાર નહીં લાગે…

AC વળી હવામાં રહેવાથી શરીરમાં થવા લાગે છે આવા ફેરફારો, જાણીને તમે ચોંકી જશો. નહિ તો શરીર ખોખલું થતા વાર નહીં લાગે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે… જાણશો તો ચોંકી જશો

વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે… જાણશો તો ચોંકી જશો

December 24, 2022
ટૂંક સમયમાં જ રોકેટ બની ગયો આ શેર, માત્ર 2 ,મહિનામાં જ રોકાણકારોને આપ્યું 5 ગણું રિટર્ન… જાણો કેટલો આગળ વધી રહ્યો આંકડો…

ટૂંક સમયમાં જ રોકેટ બની ગયો આ શેર, માત્ર 2 ,મહિનામાં જ રોકાણકારોને આપ્યું 5 ગણું રિટર્ન… જાણો કેટલો આગળ વધી રહ્યો આંકડો…

September 17, 2022
પાનકાર્ડ અને આધારકાર્ડને જલ્દી લિંક કરાવો નહી તો થશે 10 હજાર સુધીનો દંડ

પાનકાર્ડ અને આધારકાર્ડને જલ્દી લિંક કરાવો નહી તો થશે 10 હજાર સુધીનો દંડ

March 18, 2020

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In