Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પવિત્ર તુલસીનો છોડ પણ બની શકે છે દુર્ભાગ્યનું કારણ. ભૂલથી પણ ન કરતા આ 15 ભૂલો. જાણો દરિદ્રતાથી બચવાના આ 15 નિયમો…

Social Gujarati by Social Gujarati
April 14, 2025
Reading Time: 1 min read
0
પવિત્ર તુલસીનો છોડ પણ બની શકે છે દુર્ભાગ્યનું કારણ. ભૂલથી પણ ન કરતા આ 15 ભૂલો. જાણો દરિદ્રતાથી બચવાના આ 15 નિયમો…

મિત્રો ભારતમાં લગભગ મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે. કારણ કે તુલસીએ પવિત્ર છોડ હોવાની સાથે અનેક બીમારીઓને દુર કરનાર ઔષધી પણ માનવામાં આવે છે. આમ તુલસી એ અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ છે. તેમજ આ છોડને પવિત્ર અને શુભ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સવારના સમયે તુલસીના છોડને જળ પાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ માં વધારો થાય છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

એટલું જ નહિ ધાર્મિક અનુષ્ઠાન તેમજ નાની પૂજાથી લઈને મોટી પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસર તુલસીનો છોડ ઘરમાં હોવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. અહી ધ્યાન આપવાની વાત એ છે તુલસીનો છોડ તો દરેક લોકો વાવી શકે છે, પણ આ માટે તેના થોડા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. નહી તો સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય ઘરમાં આવે છે.

તુલસીનો છોડ વાવવાના આ 15 નિયમો : 1) જગ્યાની યોગ્ય રીતે પસંદગી કરો : ઘરમાં તુલસીનો છોડ વાવવા માટે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા માં સાફ અને સુંદર સ્થાનને પસંદ કરો. આ દિશા પાણીની છે. જેના કારણે તુલસી દરેક નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને  સારી અને સકારાત્મક ઉર્જા લાવે છે.
2) યોગ્ય સંભાળ રાખો : તુલસીનો છોડ ઘરમાં વાવ્યા પછી તેની યોગ્ય દેખભાળ કરવી ખુબ જ જરૂરી છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય અથવા કોઈપણ પ્રકારે ક્ષતિગ્રસ્ત થઇ જાય તો પરિવારના સદસ્યો માટે તે દુર્ભાગ્ય લાવે છે. 

3) આ દિશામાં તુલસીનો છોડ ન વાવો : ક્યારેય પણ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ ન વાવો. આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે. આથી આ દિશામાં તુલસીનો છોડ ન વાવો. આનાથી તુલસીને સકારાત્મક ઉર્જા નથી મળતી.
4) જમીનમાં વાવવાથી બચો : એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ જમીનમાં ન વાવો, શુભ ફળ માટે હંમેશા તુલસીનો છોડ કુંડામાં જ વાવો.

5) તુલસીના છોડના ફાયદાઓ : તુલસીના છોડના અનેક ફાયદાઓ છે, આથી તે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં ખુબ જ મહત્વ પૂર્ણ છે, તે કેન્સર, હૃદય રોગ, ત્વચા, ધુમ્રપાન છોડવા વગેરે જેવી બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. તેમજ તુલસી શ્વસન સંબંધી અનેક સમસ્યાઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે.
6) શાંતિપૂર્ણ અને સુખી વિવાહિત જીવન : ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે દરરોજ તુલસીનું પૂજન કરવું જોઈએ. તેને પાણી પાવું, એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. 

7) તુલસીના છોડ પાસે ક્યારેય પણ આ વસ્તુઓ ન રાખો : તુલસીના છોડને સાફ જગ્યાએ રાખવો જોઈએ, તેની આસપાસનું ક્ષેત્ર ખુલ્લું હોવું જોઈએ. કોઈપણ આવરણ અથવા ગંદી વસ્તુઓ જેવી કે પોતું, સાવરણી વગેરે ન રાખો.
8) વિષમ સંખ્યામાં તુલસી વાવો : વાસ્તુ અનુસાર સારા પ્રભાવ માટે તુલસીના છોડ હંમેશા વિષમ સંખ્યામાં વાવો. જેમ કે એક, ત્રણ, અથવા પાંચ છોડ વાવો. જો તમે તુલસીની ખેતી કરવાનું પસંદ કરતા હો તો તુલસીના છોડને કૈક્ટસ જેવા છોડની કોઈપણ ખેતી અથવા તો કાંટાદાર પ્રજાતિ પાસે ન રાખો.

9) ઊંચા સ્થાન : ઘરમાં તુલસી હંમેશા ચબુતરા પાસે રાખો. જે તમારા ઘરના મૂળ આધારથી ઘણું ઊંચું હોય છે. કારણ કે તે વાસ્તુના નિયમ અનુસાર ખુબ જ સારું છે. સાથે તુલસીના છોડ માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ઓછી ઉંચાઈ વાળી જગ્યા પસંદ કરો.
10) નિર્દિષ્ટ દિશામાં : ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાની સરળ રીત એ છે કે તુલસીને નિર્દિષ્ટ દિશામાં વાવો. તે તમારા ઘરમાં શાન્તિ પૂર્ણ તરંગ લાવવામાં મદદ કરે છે, તમને આ શુભ છોડથી વિભિન્ન સ્વાસ્થ્ય લાભ પણ લઇ શકો છો. 

11) સારા સ્વાસ્થ્ય માટે : તુલસીના છોડના પાન વિભિન્ન જીવાણું, સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તાવ આવવા પર તેના પાન ચા માં નાખીને પીવાથી લાભ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ કોઈપણ હાનીકારક ઉર્જા તેમજ નકારાત્મક ઉર્જા સામે લડી શકે છે.
12) સ્થાન પર્યાપ્ત : વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ વાવવા માટે સૌથી યોગ્ય સ્થાન એ છે કે તેને પોતાના વિકાસ અને લાંબા જીવન માટે પર્યાપ્ત તડકો અને અન્ય પ્રાકૃતિક તત્વો મળી રહે, તુલસીના છોડની સુંદરતા ઘણા લોકોને આકર્ષિત કરે છે.

13) તોડતી વખતે : તુલસીના પાન તોડતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. ક્યારેય પણ તુલસીના પાનને નખથી ન કાપવા જોઈએ, તેના પાન હળવા હાથે તોડવા જોઈએ.
14) સ્નાન : સ્નાન કર્યા વગર અથવા તો કારણ વગર તેના પાન તોડવાથી બચવું જોઈએ, આ સિવાય સુર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ.

15) રવિવારે તુલસીના પાન : રવિવાર ના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ સાથે જ રવિવારે તુલસીના છોડને પાણી ન પાવું જોઈએ. એવું માનવામાં આવે છે આ દિવસે તુલસીને તોડવાથી પૂજાનું પૂરું ફળ નથી મળતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: advantages of tulsi plantconsidered points for tulsi benefitsdon't pluck tulsi leaves at Sundayright direction for tulsi plantVaastu benefits of tulsiVastushastra tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો...

43 વર્ષ પહેલા શેર ખરીદીને ભૂલી ગયો હતો, આજે બની ગયો 1448 કરોડ રૂપિયાનો માલિક. હકીકત જાણીએ તમારા પણ હોંશ ઉડી જશે…

43 વર્ષ પહેલા શેર ખરીદીને ભૂલી ગયો હતો, આજે બની ગયો 1448 કરોડ રૂપિયાનો માલિક. હકીકત જાણીએ તમારા પણ હોંશ ઉડી જશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સફેદ ટુકડાથી ગુપ્ત અંગો પરના કાળા દાગ કરો હંમેશા માટે ગાયબ… જાણો આ ટુકડો લગાવવાની રીત… ત્વચા બની જશે એકદમ સુંદર અને સ્વસ્થ…

આ સફેદ ટુકડાથી ગુપ્ત અંગો પરના કાળા દાગ કરો હંમેશા માટે ગાયબ… જાણો આ ટુકડો લગાવવાની રીત… ત્વચા બની જશે એકદમ સુંદર અને સ્વસ્થ…

September 19, 2022
ગમે તેવો જૂનામાં જૂનો આંતરડામાં ચોટેલો મળ ગણતરીની મિનિટોમાં તોડી કાઢી નાખશે બહાર, જાણો કોઈ પણ નુસ્ખા વગર કબજિયાત તોડવાનો બેસ્ટ ઉપાય…

ગમે તેવો જૂનામાં જૂનો આંતરડામાં ચોટેલો મળ ગણતરીની મિનિટોમાં તોડી કાઢી નાખશે બહાર, જાણો કોઈ પણ નુસ્ખા વગર કબજિયાત તોડવાનો બેસ્ટ ઉપાય…

November 21, 2023
સપનાનું ઘર ખરીદવું થયું આસાન.. 31 માર્ચ સુધી આટલી બેંકો આપી રહી છે ઘર ખરીદવા માટે સસ્તી લોન.  જાણો ટકાવારી અને કેટલી રકમ મળે

સપનાનું ઘર ખરીદવું થયું આસાન.. 31 માર્ચ સુધી આટલી બેંકો આપી રહી છે ઘર ખરીદવા માટે સસ્તી લોન. જાણો ટકાવારી અને કેટલી રકમ મળે

March 4, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.