Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું બયાન.. નોટો પર છાપો લક્ષ્મીજીનો ફોટો થશે ફાયદો

Social Gujarati by Social Gujarati
January 17, 2020
Reading Time: 1 min read
0
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું બયાન.. નોટો પર છાપો લક્ષ્મીજીનો ફોટો થશે ફાયદો

મિત્રો આપણે ત્યાં લક્ષ્મીજીનું ખુબ જ મહત્વ છે. તો આપણે ત્યાં પૈસાને લક્ષ્મી સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ મુદ્દે એક બીજેપી સાંસદ દ્વારા એક બયાન આપવામાં આવ્યું છે, જેણે ખુબ જ ચર્ચા મચાવી છે. તો આજે આ લેખમાં તમને જણાવશું કે બીજેપી સાંસદ દ્વારા શું બયાન આપવામાં આવ્યું છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડોલરના મુકાબલે નીચે આવતા રૂપિયાને લઈને અજીબ બયાન આપ્યું હતું. તેમણે ભારતીય કરન્સીની સ્થિતિને સુધારવા માટે બેંક નોટમાં ધનની દેવી લક્ષ્મીજીની તસ્વીર છાપવાની વાત કરી હતી. 

મધ્યપ્રદેશના ખંડવામાં ‘સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાલા’ વિષય પર ભાષણ આપ્યા બાદ મીડિયાની સાથે વાતચીત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું નોટમાં ધનની દેવી લક્ષ્મીજીની તસ્વીર છાપવાના પક્ષમાં છું. 

ઇન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન શ્રી ગણેશની તસ્વીર છાપવા મુદ્દે સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, આ સવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપી શકે છે. પરંતુ જ્યાં સુધી મારી વાત છે, તો હું તેના પક્ષમાં છું. ભગવાન ગણેશ બાધાઓને દુર કરે છે. મારું તો એવું માનવું છે કે, ધનની દેવી લક્ષ્મીની તસ્વીર બેંક નોટ પર છાપવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધારો આવી શકે છે આ મુદ્દે કોઈએ પણ ખરાબ લગાવવાની જરૂર નથી. આ બાબતે સુબ્રમણ્યમ સ્વામીએ ચોક્કસ હિંદુ સંસ્કૃતિને લઈને વાત કરી છે. કેમ કે લક્ષ્મી’જીનું પૂજન લગભગ દરેક હિંદુ ઘર કરતું હોય છે. તેના શુભ માનવામાં આવે છે. 

આ દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નાગરિકતા સંશોધન અધિનિયમ(CAA) પર પણ તેની વાત રાખી હતી. તેમણે જણાવ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમમાં આપત્તિજનક કંઈ પણ નથી. તેના માટે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ ખુદ નાગરિકતા સંશોધન કાનુન માટે અપીલ કરી હતી. 

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વર્ષ 2003 માં સંસદમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ પાકિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાની અપીલ કરી હતી. અમે એજ વસ્તુને લઈને આવ્યા છીએ. પરંતુ હવે કોંગ્રેસ તેનો સ્વીકાર નથી કરી રહ્યું, અને જણાવે છે કે અમે પાકિસ્તાનના મુસ્લિમો સાથે અન્યાય કર્યો છે. પરંતુ મારો સવાલ છે કે, તેમાં ક્યાં અન્યાય થાય છે ? પાકિસ્તાનના મુસ્લિમો ભારતમાં આવવા નથી ઇચ્છતા. તો આપણે તેને અહિયાં આવવા માટે મજબુર પણ ન કરી શકીએ. 

ભારતની જનસંખ્યા ખુબ જ ઝડપથી હોવાથી ચિંતા પણ વ્યક્ત કરી હતી. બીજેપી નેતાએ જણાવ્યું કે, જો આવી જ રીતે ભારતની જનસંખ્યા વધતી રહે, તો વર્ષ 2025 સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધારે જનસંખ્યા વાળો દેશ બની જશે અને ચીનને પણ પાછળ છોડી દેશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: bjp mp subramanian swamybjp mp subramanian swamy say place goddness laxmi photo in currency
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
PAYTM માં KYC અપડેટના નામે ગઠીયા ઘરે આવી છેતરે છે… સુરતમાં NRI ની પત્નીને આ રીતે છેતરી

PAYTM માં KYC અપડેટના નામે ગઠીયા ઘરે આવી છેતરે છે... સુરતમાં NRI ની પત્નીને આ રીતે છેતરી

થૂંકવા માટે ચાલુ કારે દરવાજો ખોલ્યો,  ગુમાવવો પડ્યો એક નિર્દોષ વ્યક્તિએ જીવ… આ આદતને આજે જ બદલો.

થૂંકવા માટે ચાલુ કારે દરવાજો ખોલ્યો, ગુમાવવો પડ્યો એક નિર્દોષ વ્યક્તિએ જીવ… આ આદતને આજે જ બદલો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના 4 ઓપ્શન, શું છે UPI, NEFT, IMPS અને RTGS પેમેન્ટનો અર્થ અને ઉપયોગ… જાણો ઓનલાઈન ટ્રાન્સફર વિશેની સંપૂર્ણ માહિતી..

જાણો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના 4 ઓપ્શન, શું છે UPI, NEFT, IMPS અને RTGS પેમેન્ટનો અર્થ અને ઉપયોગ… જાણો ઓનલાઈન ટ્રાન્સફર વિશેની સંપૂર્ણ માહિતી..

October 2, 2022
થશે આ ત્રણ રાશિના જાતકોને રાજયોગ…. થશે એનું જીવન રાજા જેવું…. જાણો તમારી રાશી છે આમાં?

થશે આ ત્રણ રાશિના જાતકોને રાજયોગ…. થશે એનું જીવન રાજા જેવું…. જાણો તમારી રાશી છે આમાં?

May 22, 2019
રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

August 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.