Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરમાં વાવશો આ ચમત્કારિક વૃક્ષ તો ક્યારેય નહિ આવે અકાળે મૃત્યુ અને ચિંતાઓ… મોટાભાગના લોકો નથી જાણતા આ ચમત્કારિક વૃક્ષના ફાયદા…

Social Gujarati by Social Gujarati
September 19, 2022
Reading Time: 1 min read
0
ઘરમાં વાવશો આ ચમત્કારિક વૃક્ષ તો ક્યારેય નહિ આવે અકાળે મૃત્યુ અને ચિંતાઓ… મોટાભાગના લોકો નથી જાણતા આ ચમત્કારિક વૃક્ષના ફાયદા…
0
SHARES
265
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા ઘરના આંગણામાં જો અમુક પ્રકારના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો ઘરના આંગણામાં અને ઘરના વાતાવરણમાં પોઝિટિવિટી આવે છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર અને સનાતન ધર્મમાં આસોપાલવના વૃક્ષને પવિત્ર અને ખુબ જ લાભદાયક માનવામાં આવ્યું છે.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

આપણે ત્યાં એવી માન્યતા છે કે, આસોપાલવનું વૃક્ષ જે જગ્યા પર હોય ત્યાં દુઃખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ વૃક્ષમાં ઔષધીય ગુણોની સાથે સાથે જ્યોતિષીય ગુણ પણ હોય છે. મંગળ કાર્યો અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આસોપાલવના વૃક્ષને ઘરમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ.

1) જે ઘરમાં આશોપાલવ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આજીવન જળવાઈ રહે છે, તેમજ આકસ્મિક મૃત્યુનો ડર નથી રહેતો અને દરેક કામ આસાનીથી થાય છે.

2) સ્ત્રીઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. જેના કારણે સ્ત્રીઓનું શારીરિક સંતુલન આજીવન સ્વસ્થ બની રહે છે. અને વૈવાહિક જીવનમાં પણ સુખનો માહોલ બનાવી રાખે છે.

3) નિયમિત રૂપે દરરોજ આસોપલાવ વૃક્ષમાં જળ અર્પણ કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દાંપત્ય જીવન સુખી બને છે.

4) આસોપાલવનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવાથી ઘર માટે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે. જેના કારણે ઘરમાં બીમારીઓ, રોગો અને નકારાત્મક ઉર્જાઓ દુર રહે છે.

5) દર શુક્રવારે આસોપાલવના વૃક્ષને ઘી અને કપૂર મેળવીને દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. તેમજ ઘરમાં સંપૂર્ણ પણે સકારાત્મકતા ફેલાઈ જાય છે. જેનું પરિણામ તમારી ઉર્જા સાથે પણ જોડાઈ જાય છે.

6) જે લોકો દરરોજ આસોપાલવના વૃક્ષમાં જળ અર્પણ કરે છે તેમના પર દૈવીય કૃપા બનેલી રહે છે અને બીમારી, દુઃખ, અશાંતિ જેવી ચિંતાઓ પણ દૂર થઈ જાય છે.7) શુભ મુહૂર્તમાં આસોપાલવના વૃક્ષના મૂળને કાઢીને તેને સ્વચ્છ જળ કે ગંગાજળમાં શુદ્ધ કરીને ત્યારબાદ પૂજા રાખવાથી ઘરનો વાસ્તુદોષ ઓછો થાય છે.

8) વાસ્તુ પ્રમાણે આસોપાલવના વૃક્ષમાં જો કોઈ વિવાહિત સ્ત્રી દરરોજ જળ ચડાવે છે તો તેના ફળ સ્વરૂપે તેનું લગ્ન જીવન હંમેશા સારું રહે છે અને આસોપાલવના વૃક્ષથી મહિલાઓને શારીરિક અને માનસિક ઉર્જા મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
દરવાજાની સ્ટોપર, સાંકળ અને ભોગળનો કાટ 2 મિનીટમાં થઈ જશે ગાયબ, અજમાવો આ ઉપાય થઈ જશે એકદમ સ્મૂથ અને નવા જેવા…

દરવાજાની સ્ટોપર, સાંકળ અને ભોગળનો કાટ 2 મિનીટમાં થઈ જશે ગાયબ, અજમાવો આ ઉપાય થઈ જશે એકદમ સ્મૂથ અને નવા જેવા...

જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ… લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો….

જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ... લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંધાના દુખાવાનો દેશી ઈલાજ, વગર દવાએ ગોઠણના દુખાવા થઈ જશે દૂર…  રાત્રે સુતા પહેલા પીય લ્યો આ એક વસ્તુ

સાંધાના દુખાવાનો દેશી ઈલાજ, વગર દવાએ ગોઠણના દુખાવા થઈ જશે દૂર… રાત્રે સુતા પહેલા પીય લ્યો આ એક વસ્તુ

October 2, 2023
ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

September 14, 2019
ભારતના આ પાંચ રાજ્યો છે સૌથી મોટા કર્જદાર…. જાણો ગુજરાત રાજ્ય પર કેટલું દેવું છે.. જાણીને ચોકી જશો.

ભારતના આ પાંચ રાજ્યો છે સૌથી મોટા કર્જદાર…. જાણો ગુજરાત રાજ્ય પર કેટલું દેવું છે.. જાણીને ચોકી જશો.

May 29, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In