Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લગ્ન પહેલા ક્યારેય પણ સ્ત્રી પુરુષ વચ્ચે આ સંબંધ ન હોવો જોઈએ…. પણ આજકાલ આ સબંધો લગ્ન પહેલા જ બંધાઈ જાય છે.

Social Gujarati by Social Gujarati
May 15, 2019
Reading Time: 1 min read
0
લગ્ન પહેલા ક્યારેય પણ સ્ત્રી પુરુષ વચ્ચે આ સંબંધ ન હોવો જોઈએ…. પણ આજકાલ આ સબંધો લગ્ન પહેલા જ બંધાઈ જાય છે.
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

લગ્ન પહેલા ક્યારેય પણ સ્ત્રી પુરુષ વચ્ચે આ સંબંધ ન હોવો જોઈએ…. પણ આજકાલ આ સબંધો લગ્ન પહેલા જ બંધાઈ જાય છે.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આજે અમે તમને ખુબ જ મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેની જાણકારી આજે દરેક વ્યક્તિને હોવી ખુબ જ આવશ્યક છે. તો આજે અમે તમને જણાવશું કે લગ્ન પહેલા ક્યારેય પણ અંગત સંબંધો ન બનાવવા જોઈએ. જો આપણે ધર્મની વાત કરીએ તો આપણા ઋષિમુનીઓએ ક્યારેય પણ અંગત સંબંધોને ખરાબ નથી દર્શાવ્યા. પરંતુ તેને એક સારી દ્રષ્ટિ અને સમાજ હિત માટે આવશ્યક માનવામાં આવે છે.

પરંતુ તેમ છતાં પણ અંગત સંબંધો માટે અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં એક સૌથી મોટો નિયમ છે વિવાહ. એટલે કે સ્ત્રી હોય કે પુરુષ બંનેએ લગ્ન બાદ જ અંગત સંબંધો માણી શકે છે. લગ્ન વગર જ અંગત સંબંધો બાંધવા પાપ માનવામાં આવે છે. આવું માત્ર હિંદુ ધર્મમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક ધર્મમાં કહેવામાં આવ્યું છે. જેમ કે આપણે બાઈબલમાં જોઈએ તો તેમાં લખેલું છે કે જો કોઈ વ્યક્તિ અવિવાહિત રહે અને સન્યાસ લઇ લે તો ખુબ જ સારું કહેવાય પરંતુ જો કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની કામ ઇન્દ્રિ પર કાબુ ન રાખી શકે તો તેણે વિવાહ કરી લેવા જોઈએ. પરંતુ જો કોઈ વ્યક્તિ અનૈતિક સંબંધો બનાવીને ઈશ્વરના નિયમોને તોડે છે તો ઈશ્વર તેને નિશ્વય રીતે સજા આપે છે.

આગળ એ પણ લખ્યું છે કે ઈશ્વરે યૌન ક્રિયા માટે પતિપત્ની બંનેને બનાવ્યા છે જેથી નૈતિક અને અનૈતિક સંબંધોમાં ફર્ક જોવા મળે. કુરાનમાં પણ હંમેશા નૈતિક સંબંધો રાખવા માટે જ કહેવામાં આવ્યું છે.

જો આપણે આપણા વેદો અનુસાર જોઈએ તો અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી અને પુરુષના યૌન સંબંધ માત્ર લગ્ન થયા બાદ સક્રિય થવા જોઈએ. ઋગ્વેદમાં પણ લગ્ન બાદ અંગત સંબંધો માટે અનુમતિ આપવામાં આવી છે.

લગ્ન પહેલા જો અંગત સંબંધો બનાવવામાં આવે તો ઘણા બધા ગેરફાયદાઓ છે. જે લગ્ન જીવનને બરબાદ પણ કરી શકે છે. આપણા શાસ્ત્રમાં કુલ સોળ પ્રકારની લગ્ન વિધિ છે. એટલે કે 16 પ્રકારે લગ્ન થાય છે. જેમાં બધા લગ્ન સંસ્કારમાં લગ્ન બાદ અંગત સંબંધો માણવાની છૂટ આપવામાં આવી છે.

જો લગ્ન પહેલા અંગત સંબંધો સક્રિય કરવામાં આવે તો બંને વ્યક્તિના જીવનમાં લગ્ન જીવન બાદ પ્રેમ સંબંધો તુટવા કરે છે. કેમ કે લગ્ન થઇ ગયા બાદ બંને વચ્ચે સંબંધોમાં કોઈ ચાહના નથી રહેતી. પારદર્શકતા દુર થઇ જાય છે. જેના કારણે પ્રેમ દિવસે દિવસે ઘટવા લાગે છે.

ઘણી બધી શારીરિક સમસ્યાઓ પણ થાય છે. લગ્ન સંબંધ પહેલા જો અંગત સંબંધો માણવામાં આવે તો આપણી શારીરિક સ્થિતિ કથળવા લાગે છે. જેના કારણે સ્ત્રી અને પુરુષના અમુક અંગો વહેલા કમજોર થવા લાગે છે. પરંતુ જો લગ્ન બાદ યોગ્ય રીતે સંબંધો બનાવવામાં આવે તો તેનાથી શારીરિક જીવન સ્વસ્થ પણ રહે છે. પરંતુ જો લગ્ન પહેલા અનૈતિક સંબંધો બનાવવામાં આવે તો એચઆઈવી થવાની સંભાવના પણ વધારે રહે છે. કેમ કે સામેની વ્યક્તિના આરોગ્ય વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

પરંતુ આપણા શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો લગ્ન સંબંધ બાદ અંગત સંબંધોને સક્રિય કરવામાં આવે તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ દુર રહે છે. લગ્ન જીવન સ્ત્રી અને પુરુષ માટે એક સુવ્યવસ્થા છે. જેને માત્ર સ્ત્રી અને પુરુષના અંગત સંબંધો માટે જ લગ્ન જીવનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે સામાજિક સંતુલન પણ જળવાઈ રહે છે.

તો મિત્રો લગ્ન પહેલા ક્યારેય પણ અંગત સંબંધો ન માણવા જોઈએ. પરંતુ આજકાલના યુવાનોમાં આ બાબત એક સમસ્યા બની ગઈ છે. જેના કારણે આજે લોકો કામયુંક્ત થતા જાય છે. અને દિવસે દિવસે કામવાસનામાં લીન થતા જાય છે જેના કારણે ઘણી વાર યુવા પેઢીનું ભવિષ્ય પણ મુશ્કેલીમાં આવી જતું હોય છે. તો લોકોમાં લગ્ન પહેલા અંગત સંબંધો નૈતિક નથી માનવામાં આવતા, એટલા માટે લગ્ન પહેલા ક્યારેય પણ સંબંધો ન બાંધવા જોઈએ.

તો મિત્રો તમારું શું કહેવું છે લગ્ન પહેલા અંગત સંબંધો યોગ્ય છે કે નહિ તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે…

હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે...

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે આ પાંચ રાશિ…ચમકી જશે ભાગ્ય… શું તમારી રાશી છે આમાં?

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે આ પાંચ રાશિ...ચમકી જશે ભાગ્ય... શું તમારી રાશી છે આમાં?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાનુંને કોપી કરવાની ના કહેનાર લતાજીને હિમેશ રેશમિયાએ આપ્યો આવો જવાબ,  જાણો કેવું કહ્યું.

રાનુંને કોપી કરવાની ના કહેનાર લતાજીને હિમેશ રેશમિયાએ આપ્યો આવો જવાબ, જાણો કેવું કહ્યું.

September 16, 2019
સવારના સમયે ગેસ સીલીન્ડર કોઈ માંગે તો શા માટે આપવું ના જોઈએ?  કયું કારણ રહેલું છે આ પાછળ?

સવારના સમયે ગેસ સીલીન્ડર કોઈ માંગે તો શા માટે આપવું ના જોઈએ? કયું કારણ રહેલું છે આ પાછળ?

November 27, 2019
રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

March 31, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In