Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!

Social Gujarati by Social Gujarati
September 26, 2020
Reading Time: 1 min read
1
ધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફક્ત પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જ ઘણા પ્રકારે ઉપયોગમાં લેવાય છે. કોરોનાના કારણે દરેક જગ્યાએ ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. હેલ્દી ડાયટ લઈ રહ્યાં છે, જેથી તેઓ બીમારીથી દૂર રહી શકે છે. પૂજા-પાઠ અને હવનના ઉપયોગમાં આવતી 5 વસ્તુઓ જેના રોજિંદા ઉપયોગથી તમે તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવા એ કંઈ વસ્તુ છે જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત કરે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

લવિંગ : હવન અથવા તો ઘણી પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગના ઉપયોગ વિના હવન અને પાઠ પૂજાને અધૂરી પણ માનવામાં આવે છે. હકીકતમાં હિંદુ ધર્મમાં લવિંગને ખુબ જ પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. લવિંગને ઈમ્યુનિટી વધારવા માટે પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં કંકાશ(કકળાટ)વાતાવરણ દૂર  કરવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમારે દેસી કપૂરની સાથે સાદા લાકડા પ્રગટાવવા પડશે. આંબાની લાકડીઓની સંખ્યા 2 કે 3 પણ હોય શકે છે. ત્યાર બાદ 11 જોડી લવિંગ લઈ લો. ધ્યાન રાખો લવિંગ તૂટેલું ન હોય અને તે સાથે તે તાજા હોવા જોઈએ. આ લવિંગને ઘીની સાથે અગ્નિમાં પ્રજવલિત કરી લો. કહેવાય છે કે, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ એવી પૂજા કરવા પર કંકાશ(કકળાટ) દૂર થશે.

કપૂર : કપૂર પૂજામાં ઉપયોગમાં લેવાતું મહત્વપૂર્ણ તત્વ છે. આ એક વાયુ થનારો વનસ્પતિક પદાર્થ છે. જે સામાન્ય રીતે હવન અને આરતીના અંતમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની સુંગધના કારણે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેની સુંગધના કારણે મન અને મસ્તિષ્ક બંનેને શાંતિ મળે છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, ઘરમાં કપૂરના નિયમિત ઉપયોગથી લોકોની ઇમ્યુનિટી વધે છે. એવી માન્યતા છે કે, રાતે સુતા પહેલાં પીતળના વાસણમાં કપૂરને લઈને તેને ગાયના ઘીમાં બોળીને તેને પ્રગટાવો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં સુધારો આવે છે. તો બીજી તરફ એવી પણ માન્યતા છે, કે ઘરમાં રોજ સવાર, બપોર અને સાંજે કપૂર પ્રગટાવવામાં આવે તો પિતૃદોષ સમાપ્ત થાય છે.

ઈલાયચી : જ્યોતિષમાં ઈલાયચીને શુક્રનો પદાર્થ માનવામાં આવે છે. તો વિજ્ઞાન અનુસાર, ઈલાયચીના રોજિંદા પ્રયોગથી ઈમ્યૂનિટી મજબૂત હોય છે. ધાર્મિક માન્યતાઓમાં પણ ઈલાયચીને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારી નોકરી મેળવવા માટે ઈલાયચીનો ઉપયોગ ખુબ જ કારગર સાબિત થાય છે. આ પ્રયોગને એક ગુરુવારથી શરૂ કરીને સતત 3 ગુરુવાર સુધી કરવાથી લાભ થાય છે. કહેવાય છે કે, પીપળાના ઝાડ નીચે પીપળાના પાન પર 2 લીલી ઈલાયચી અને 5 પ્રકારની મીઠાઈ રાખવાથી નોકરી-ધંધામાં લાભ થાય છે.

મધ : મધનો ઉપયોગ ઈમ્યુનિટીને વધારે છે. રોજ મધ ખાવાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે. ત્યાં જ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો કુંડળીમાં મંગળની સમસ્યા હોય તો દર મંગળવાર શિવલિંગ પર મધ અર્પણ કરો. જો બૃહસ્પતિ ખરાબ પરિણામ આપી રહ્યા છે તો મધને પીતળના પાત્રમાં લઈને તેનું સેવન કરો. ઉપરાંત મધને શીશીમાં ભરીને રાખવાથી દાંપત્ય જીવનમાં મધ જેવી મીઠાશ રહે છે.

ગાયનું ઘી : ગાયના ઘીનો ઉપયોગ પૂજામાં વિશેષ રીતે કરવામાં આવે છે. ગાયના ઘીના સેવનથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે માટે ગાયનું ઘી ઈમ્યુનિટીને પણ ખુબ જ વધારે છે. ગાયના ઘીના ઘણા ઉપાય ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે તથા ધનવાન બનાવે છે. માન્યતા છે કે રોજ સાંજના સમયે કેસર નાંખીને ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
Next Post
ફેનના પિતાને હતું મોં નું કેન્સર, પરંતુ એક્ટર સોનું સુદે આ રીતે બદલી નાખી તેની જિંદગી.

ફેનના પિતાને હતું મોં નું કેન્સર, પરંતુ એક્ટર સોનું સુદે આ રીતે બદલી નાખી તેની જિંદગી.

આ દેશે ઉંદરને આપ્યો વીરતા પુરસ્કાર ! ઉંદરે કર્યું હતું આ ખાસ કામ.

આ દેશે ઉંદરને આપ્યો વીરતા પુરસ્કાર ! ઉંદરે કર્યું હતું આ ખાસ કામ.

Comments 1

  1. Mr T Chauhan says:
    3 years ago

    Very good article. Hope this goes further with good health. Let it spread further to be more immune to the new viruses.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બટેટા કે કેળાની ચિપ્સ કરતા પણ વધારે ફાયદાકારક છે આ ચિપ્સનું સેવન… ફટાફટ ઉતારશે તમારું વજન | ગેસ, એસીડીટી, કબજિયાત કરી દેશે દૂર

બટેટા કે કેળાની ચિપ્સ કરતા પણ વધારે ફાયદાકારક છે આ ચિપ્સનું સેવન… ફટાફટ ઉતારશે તમારું વજન | ગેસ, એસીડીટી, કબજિયાત કરી દેશે દૂર

February 1, 2022
મહિલાઓ આ વસ્તુનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ થઈ શકે આવી જીવલેણ બીમારીઓનો ગંભીર ખતરો…

મહિલાઓ આ વસ્તુનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ થઈ શકે આવી જીવલેણ બીમારીઓનો ગંભીર ખતરો…

November 22, 2021
SBI બેંકના ગ્રાહકોને ઝાટકો ! 1 ફેબ્રુઆરીથી બેંકમાં આ નિયમમાં થશે મોટો ફેરફાર, પૈસાના ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલા સર્વિસ ચાર્જ અને GST પણ….

SBI બેંકના ગ્રાહકોને ઝાટકો ! 1 ફેબ્રુઆરીથી બેંકમાં આ નિયમમાં થશે મોટો ફેરફાર, પૈસાના ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલા સર્વિસ ચાર્જ અને GST પણ….

January 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In