Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે મેલેરિયાના વગર દવાએ મટાડવાના જોરદાર દેશી નુસ્ખા, મેલેરિયા, તેના લક્ષણો સહિત લોહીની ઉણપ કરી દેશે દુર…

Social Gujarati by Social Gujarati
April 27, 2022
Reading Time: 1 min read
0
આ છે મેલેરિયાના વગર દવાએ મટાડવાના જોરદાર દેશી નુસ્ખા, મેલેરિયા, તેના લક્ષણો સહિત લોહીની ઉણપ કરી દેશે દુર…
0
SHARES
74
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો જ્યારે શરીરમાં મેલેરીયાના મચ્છર કરડે છે ત્યારે તેના ખુબ જ ગંભીર લક્ષણો દેખાય છે. આ સમયે તમે કેટલાક આયુર્વેદિક ઉપાય કરીને આ મેલેરીયાને જડથી ખત્મ કરી શકો છો. મેલેરિયામાં કેટલીક જડીબુટ્ટી ખુબ જ અસરકારક રીતે કામ કરે છે અને દર્દીને જલ્દી સાજા કરવામાં મદદ કરે છે. આથી તમને અથવા તો તમારી આસપાસ કોઈ વ્યક્તિને મેલેરીયાના લક્ષણ દેખાય છે તો તમે આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય મચ્છર દ્વારા ફેલાતી બીમારીમાં જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે એટલે કે, 2022 માં વર્લ્ડ મેલેરિયા ડે ની થીમ ‘Harness innovation to reduce the malaria disease burden and save lives’ છે. તેનો મતલબ થાય છે કે, મેલેરિયા રોગના બોજાને ઓછો કરવા અને જીવન બચાવવાનો નવતર ઉપયોગ માટે.

મેલેરિયા શું છે ? : આ વિશે અનેક સંશોધન થયું છે તેમાં જાણવા મળતી માહિતી મુજબ, મેલેરિયા સૌથી સામાન્ય પરંતુ ગંભીર બીમારીમાંથી એક છે. મેલેરિયા પરજીવીઓ માંથી ફેલાતી એક બીમારી છે. જે માદા મચ્છર એનોફિલીસના કરડવાથી થાય છે.

મેલેરિયાના લક્ષણ શું છે ? : મેલેરિયાના અમુક સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, પરસેવો વળવો, ઠંડી લાગવી વગેરે સમાવિષ્ટ છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો, મેલેરિયાની અન્ય ગંભીર અસરમાં કિડની ફેલ થવી, લીવર ફેલ થવું, વગેરે થઈ શકે છે. આમ મેલેરીયાના લક્ષણ દેખાતા જ તેનો ઈલાજ કરવો જરૂરી છે.

મેલેરિયાનો આયુર્વેદિક ઉપચાર : મેલેરિયા માટે મેડિકલમાં ઘણા પ્રકારના ઈલાજ ઉપલબ્ધ છે. જો કે અમુક આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા પણ મેલેરિયાના લક્ષણોથી લડવામાં મદદ મળી શકે છે. આયુર્વેદની અમુક જડીબુટ્ટીમાં ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની અને તેને તાકતવર બનાવવાની ક્ષમતા હોય છે. આયુર્વેદમાં અમુક ઉપાય છે. જેના ઉપયોગથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવીને મેલેરિયાના લક્ષણો સરખા કરવામાં મદદ મળી શકે છે. આમ મેલેરિયા સામે લડવા માટે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી જરૂરી છે.

મેલેરિયાનો અસરકારક ઉપાય – લીલા ધાણા : કોથમીરના લીલા પાંદડા મેલેરિયાના લક્ષણો ઘટાડવામાં સહાયક છે. મેલેરિયા દરમિયાન થતાં તાવ, અને શરદી મટાડવા માટે 10 ગ્રામ તાજી કોથમીર 500 મિલીલીટર પાણીમાં ઉકાળી લો અને પછી પાંદડા ગળી લો. હવે આ પાણી દરરોજ પીવો. આ પાણી પીવાથી મેલેરિયામાં જલ્દી રાહત મળે છે.

મેલેરિયાનો રામબાણ ઉપાય – હરિતકી : આયુર્વેદની એક ઔષધી હરિતકી હિમાલયમાં ઉગાડવામાં આવે છે. તેના મેડિકલ ગુણ પરજીવીને વધતાં અટકાવવામાં મદદ કરે છે. ત્રણ ગ્રામ હરિતકીનું ચૂર્ણ એક ગ્લાસ ગરમ પાણી સાથે દરરોજ સેવન કરવું. આના સેવનથી મેલેરિયાનો અસરકારક ઈલાજ થઈ શકે છે.

મેલેરિયાનો ઈલાજ – સપ્તપર્ણાની છાલ : આ વૃક્ષનો ઉપયોગ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિનમાં કરવામાં આવે છે. તેને આયુર્વેદમાં માથાનો દુખાવો, મેલેરિયા, ન્યુમોનિયા વગેરેના ઈલાજ માટે સારું ગણવામાં આવે છે. તે માટે આ વૃક્ષની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત મળે છે.

મેલેરિયાનો ઘરેલું ઉપાય – ગળો : ગિલોય એક આયુર્વેદિક જડીબુટ્ટી છે અને તે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કારનારી બીમારીઓથી લડવામાં મદદ કરે છે. દરરોજ 5 થી 10 મિલીલીટર ગળાનો રસ લેવાથી બ્લડમાં પ્લેટલેટ્સની સંખ્યા વધી જાય છે. હિમોગ્લોબિન પણ વધે છે.

મેલેરિયાનો ઈલાજ કરે છે – સૂંઠ કે આદુ પાવડર : સૂંઠ કે આદુનો પાવડરમાં હાઈડ્રોકાર્બન જેવા સક્રિય તત્વો જોવા મળે છે, જે મેલેરિયાને સરખું કરવામાં ખુબ જ ઉપયોગી છે. તે યૌગિક ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. અને તમને રાહત અપાવે છે. આમ તમે મેલેરીયાના અસરકારક ઈલાજ માટે અહી આપેલ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…

ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ...

નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ…99% લોકોને નથી જાણતા…

નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ...99% લોકોને નથી જાણતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવે ગમે એટલું લસણ હોય તેના ફોતરાં કાઢવામાં લાગશે ફક્ત 2 મિનીટ, અજમાવો આ સરળ ટ્રીક્સ… ઓછી મહેનતે ફોલાય જશે ઢગલાબંધ લસણ…

હવે ગમે એટલું લસણ હોય તેના ફોતરાં કાઢવામાં લાગશે ફક્ત 2 મિનીટ, અજમાવો આ સરળ ટ્રીક્સ… ઓછી મહેનતે ફોલાય જશે ઢગલાબંધ લસણ…

August 28, 2022
કૈરી બેગના 5 રૂપિયા વસુલવા દુકાનદારને પડ્યા ભારે, જાણો કૈરી બેગના નવા નિયમો.

કૈરી બેગના 5 રૂપિયા વસુલવા દુકાનદારને પડ્યા ભારે, જાણો કૈરી બેગના નવા નિયમો.

August 28, 2020
કારમાં કયા ફલૂઇડ નું શું કામ છે, કેવી રીતે જાણી શકાય અને કોણે કેવી રીતે બદલવું કે ટોપ અપ કરવાનું? જાણો કારમાં ઓઇલિંગ ને લગતી સંપૂર્ણ માહિતી 

કારમાં કયા ફલૂઇડ નું શું કામ છે, કેવી રીતે જાણી શકાય અને કોણે કેવી રીતે બદલવું કે ટોપ અપ કરવાનું? જાણો કારમાં ઓઇલિંગ ને લગતી સંપૂર્ણ માહિતી 

November 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In