Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…

Social Gujarati by Social Gujarati
April 26, 2022
Reading Time: 1 min read
0
ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણા શરીરમાં આંખનું વિશેષ મહત્વ રહેલું છે. આંખ વગર આપણે સંપૂર્ણ દુનિયા નથી જોઈએ શકતા. આથી આંખની સંભાળ રાખવી એ પણ ખુબ જ જરૂરી બની જાય છે. જો કે આખા દિવસમાં આપણી આંખમાં અનેક રજકણ, ધૂળ, ધુમાડો, તાપ વગેરેની અસર આંખ પ પરડતી હોય છે. આ સમયે તમે થેરેપીનો ઉપયોગ કરીને આંખનું રક્ષણ કરી શકો છો.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આંખની રોશની બનાવી રાખવા માટે આંખને હંમેશા સ્વસ્થ રાખવા માટે આપણે અક્સર હેલ્દી ડાયટ લઈએ છીએ. આંખ માટે વિટામીન એ અને બીટા કેરોટીન ડાયટમાં સામેલ કરીએ છીએ. આ સિવાય ઘણા લોકો કસરત પણ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો આંખને સુરક્ષા આપવા માટે એક આયુર્વેદિક થેરેપીનો પણ સહારો લઈ શકો છો.આયુર્વેદમાં આંખને સ્વસ્થ રાખવા માટે નેત્ર બસ્તી થેરેપીનો ઉપયોગ કરવામાં આવે.

નેત્ર બસ્તીના ફાયદાઓ : નેત્ર બસ્તી એક પ્રમુખ ઉપકર્મ છે. આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપી આંખ માટે ખુબ જ ફાયદાકારક છે. આંખની સમસ્યાઓથી બચવા અને આંખની રોશની ઠીક કરવા માટે આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપીનો સહારો લેવામાં આવે છે. નેત્ર બસ્તી કરવાથી આંખને લગતી ઘણી સમસ્યાઓ પણ દુર થઈ શકે છે. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને ક્યારેય પણ ઘર પર જાતે ન કરવી જોઈએ. તેને હંમેશા કોઈ ચિકિત્સકની દેખરેખમાં જ કરવી જોઈએ. ચાલો તો જાણી લઈએ નેત્ર બસ્તી થેરેપીથી આંખની કંઈ કંઈ સમસ્યાઓ દુર થઈ શકે છે.

આંખના સંક્રમણ : નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખના સંક્રમણથી બચી શકાય છે. નેત્ર બસ્તી આંખને બધા પ્રકારના સંક્રમણથી બચાવે છે. મૌસમમાં બદલાવ થવા પર અક્સર આંખમાં સંક્રમણ થવા લાગે છે. આ સમયે નેત્ર બસ્તી થેરેપી ખુબ જ ફાયદાકારક છે.

મોતિયાબિંબ થવા પર : આજકાલ મોટાભાગના લોકો મોતિયાબિંબથી પરેશાન રહે છે અને અક્સર મોતિયાબિંબનો ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં મોતિયાબિંબની સમસ્યામાં નેત્ર બસ્તી થેરેપી લાભકારી માનવામાં આવે છે. જો તમને મોતિયાબિંબ છે તો તમે આયુર્વેદિક ચિકિત્સકની રાય પર નેત્ર બસ્તી થેરેપી લઈ શકો છો.

આંખની રોશની : નેત્ર બસ્તી થેરેપી આંખની રોશની વધારવામાં અસરકારક છે. નેત્ર બસ્તી થેરેપીથી દુર અને નજીકની રોશની તેજ થાય છે. એટલે કે નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખની દુર અને નજીક બંને સમસ્યાથી આરામ મળે છે.

આંખની સારસંભાળ : જો તમારી આંખ એકદમ સ્વસ્થ છે તો પણ તમે નેત્ર બસ્તી થેરેપીની મદદ લઈ શકો છો. નેત્ર બસ્તી થેરેપી લેવાથી તમારી આંખની સારસંભાળ યોગ્ય રીતે થશે. આંખ ભવિષ્ય માટે સુરક્ષિત રહેશે. નેત્ર બસ્તી આંખને ભવિષ્ય માટે સુરક્ષિત બનાવે છે.

કેવી રીતે કરવામાં આવે છે નેત્ર બસ્તી : નેત્ર બસ્તી થેરેપીમાં કોઈ સાધન દ્વારા આંખમાં ઘી નાખવામાં આવે છે. આ દરમિયાન ઘી ન ગરમ કે ન ઠંડુ હોવું જોઈએ. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને હંમેશા કોઈ ચિકિત્સક પાસે જ લેવી જોઈએ. ડોક્ટર આંખની સ્થિતિ જોઈને નક્કી કરી શકાય છે કયું ઘી નાખવું જોઈએ. સાથે ઘીને આંખમાં કેટલો સમય રાખવું જોઈએ. તે આયુર્વેદિક ડોક્ટર નક્કી કરે છે. તમારે ભૂલથી પણ કયારેય પોતે નેત્ર બસ્તી થેરેપી ન લેવી જોઈએ.

નેત્ર બસ્તીમાં આ વાતોનું ધ્યાન રાખો : 1 ) નેત્ર બસ્તી એક આયુર્વેદિક થેરેપી છે. તેને આંખને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. જો તમે પણ નેત્ર બસ્તી થેરેપી કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
2 ) નેત્ર બસ્તી કરાવનાર લોકોને જલ્દી ધૂળ, માટી જવાથી બચવું જોઈએ.
3 ) નેત્ર બસ્તી થેરેપી લીધા પછી તેજ ધૂપમાં નીકળવાથી બચવું જોઈએ. આંખને હાઈ તાપમાનથી બચવું જોઈએ.
4 ) નેત્ર બસ્તી થેરેપી કરાવ્યા પછી આંખને ગરમ પાણીથી ધોવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ…99% લોકોને નથી જાણતા…

નાળિયેર પાણી કે લીંબુ પાણી ? જાણો ઉનાળામાં ફિટ રહેવા માટે આ બંનેમાંથી ક્યું પીણું છે સૌથી શ્રેષ્ઠ...99% લોકોને નથી જાણતા...

આ સસ્તી શાકભાજીને પાણીમાં પલાળી પિય લ્યો રોજ સવારે, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એક ઝાટકે કંટ્રોલમાં…ડાયાબિટીસનો ધારદાર ઈલાજ…

આ સસ્તી શાકભાજીને પાણીમાં પલાળી પિય લ્યો રોજ સવારે, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એક ઝાટકે કંટ્રોલમાં...ડાયાબિટીસનો ધારદાર ઈલાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વૃક્ષોની પૂજા કરવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ… જાણો વૃક્ષ પ્રમાણે તેની પૂજા કરવાની રીત

આ છોકરી કોઈ મોડેલથી કમ નથી… પરંતુ ચલાવે છે બસ, જાણો તેનું કારણ.

October 18, 2019
ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

July 29, 2022
દરરોજ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વગર રૂમમાં જગવીલો એક તમાલપત્ર .. ફાયદા જાણી તમે પણ કરવા લાગશો આ કામ

દરરોજ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વગર રૂમમાં જગવીલો એક તમાલપત્ર .. ફાયદા જાણી તમે પણ કરવા લાગશો આ કામ

May 9, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In