Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ પાંચ કહેવાતોને અનુસરો….. જીવનમાં ક્યારેય પણ વાસ્તુદોષ નહી રહે…. જાણો કંઈ છે એ કહેવત….

Social Gujarati by Social Gujarati
March 5, 2019
Reading Time: 2 mins read
0
આ પાંચ કહેવાતોને અનુસરો….. જીવનમાં ક્યારેય પણ વાસ્તુદોષ નહી રહે…. જાણો કંઈ છે એ કહેવત….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ પાંચ કહેવાતોને અનુસરો… જીવનમાં ક્યારેય પણ વાસ્તુદોષ નહી રહે…સમૃદ્ધિ ક્યારેય સાથ નહિ છોડે…જાણો કંઈ છે એ કહેવત.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો પાંચ કહેવતો એવી છે જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ છે. જો તમે તે પાંચ કહેવતોને સમજીને તેને અનુસરી લીધી તો તમારા ઘરમાં ક્યારેય કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન નહીં થાય. આપણા પૂર્વજોએ વાસ્તુશાસ્ત્રને સમજીને તેમની ખાસ વાતોને કહેવતોમાં સમજાવી છે. તે કહેવતો ઘરની વસ્તુઓ ઘરની આસ પાસ રહેલા વૃક્ષો અને વસ્તુઓ પર બનાવવામાં આવેલી છે.

તો મિત્રો આ કહેવતોને સમજીને તમે પણ તમારા જીવનમાં રહેલ વાસ્તુદોષને દુર કરી તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો. મિત્રો ઘણી વખત આપણા જીવનમાં આવતી નિષ્ફળતા અને સમસ્યાઓ અને આર્થિક તંગીનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે. તો તેના માટે વાસ્તુદોષને દુર કરવો ખુબ જરૂરી બની જાય છે. અને દરેક પ્રકારના વાસ્તુદોષ તમે આ પાંચ કહેવતોનું પાલન કરીને દુર કરી શકો છો. માટે આ લેખ પુરેપુરો વાંચજો અને દરેક કહેવતને બરાબર ધ્યાનથી સમજજો. તો ચાલો જાણી લઈએ એ કહેવતો વિશે જે આપણા ઘરમાં રહેલા વાસ્તુદોષને કરે છે દુર.

પહેલી કહેવત છે કે, “જા કે પૂરબ પીપલ હોવે, સૌ લક્ષ્મી પર લક્ષ્મી ખોવે” મતલબ જે ઘરની પૂર્વ દિશામાં પીપળો હોય તે ઘરમાં રહેનાર વ્યક્તિને સતત ધનહાનિ થતી રહે છે. તે ઘરમાં પૈસા નથી ટકતા. માટે ઘરની પૂર્વ દિશામાં પીપળો ન હોવો જોઈએ.

બીજી કહેવત છે, “જે હી મુંડે પર અશોકવ્રીક્ષ, વાસા સુખ રાહત ઉર ભવત શ્વાસા”. આ કહેવતનો મતલબ છે, “જે ભૂમિ પર અશોકનું એટલે કે આશોપાલવનું વૃક્ષ હોય છે તેની આસપાસ બનેલું ઘર ખુબ શુભ હોય છે, આ ઘરમાં જે પણ વ્યક્તિઓ રહે છે તેમને ખુશીઓ મળે છે અને આશોપાલવના વૃક્ષથી વાસ્તુદોષ ક્યારેય ઉત્પન્ન નથી થતા.” એટલા માટે ઘરમાં એક આશોપાલવનું વૃક્ષ રાખવું જોઈએ.

ત્રીજી કહેવત આ પ્રમાણે છે, “સિંહ મુખી જો રહેને જાવે, તન ધન આપન સકલ ગવાવે.” મતલબ આગળથી પહોળું હોય અને પાછળથી સાંકળું હોય તેવું ઘર એટલે કે સિંહ મુખી ઘર. તો આવા સિંહ મુખી ઘરમાં રહેનાર લોકોને અવારનવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતી રહે છે. આ ઉપરાંત બીમારીની સાથે સાથે સતત ખર્ચો પણ થતો રહે છે. એટલા માટે ક્યારેય પણ સિંહ મુખી ઘરમાં રહેવું ન જોઈએ.

“છોટે દરવાજો મોટી ચૌલ, બહો આ તો આફત ઔર.” આ કહેવતનો મતલબ છે કે, “જે ઘરનો મુખ્ય દરવાજો નાનો હોય તે ઘરમાં ચોરીની સંભાવના વધી જતી હોય છે. તો બીજી બાજુ જે ઘરનો મુખ્ય દરવાજો ખુબ મોટો હોય તે ઘરમાં પણ ઘણી સમસ્યાઓ આવતી રહે છે.” માટે ઘરનો મુખ્ય દરવાજો વધારે નાનો પણ નહિ અને મોટો પણ નહિ પરંતુ મધ્યમ કદનો હોવો જોઈએ.

પાંચમી કહેવત છે..

“ગજ જેહી હારે જુંડ ઉઠાવે, સકલ સગુન અસબાત જતાવે; જો પહેલે ઘર દેવ ખીચાવે ઉહી ઘર કો બહિ દેવ રખાવે.”

આ કહેવતનો અર્થ એ થાય છે કે જે ઘરમાં પહેલા વાસ્તુ દેવતાને ભોગ લગાવવામાં આવે છે અને ત્યાર બાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. આ નિયમનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા ખુબ જ જલ્દી મળે છે. તેથી આ લોકોની પ્રગતિ ખુબ જ ઝડપથી થાય છે.

તો મિત્રો તમે જો આ પાંચ કહેવતોને અનુસરીને જીવનમાં ચાલો તો તમારા ઘરમાં ક્યારેય વાસ્તુદોષ ઉત્તપન્ન નથી થતા, તેમજ ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાયેલી રહે છે. આ ઉપરાંત ધનમાં પણ વૃદ્ધિ થશે અને જીવનમાં સફળતાઓ તો મળશે અને સાથે સાથે દરેક સમસ્યાઓ પણ દુર રહેશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: RUSHIOSAMRUDHDHIVASTU SHASHTRA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ ત્રણ નામ ધરાવતી સાસુને મળે છે દુનિયાની સૌથી સુંદર વહુ અને ભાગ્યશાળી વહુ…. જાણો તે ત્રણ નામ વિશે…..

આ ત્રણ નામ ધરાવતી સાસુને મળે છે દુનિયાની સૌથી સુંદર વહુ અને ભાગ્યશાળી વહુ…. જાણો તે ત્રણ નામ વિશે…..

આ ઉપાય બાદ પાર્લર જવાનું ભૂલી જશો…માત્ર આ સામાન્ય વસ્તુ લગાવો ચહેરો બની જશે આવો ચમકદાર

આ ઉપાય બાદ પાર્લર જવાનું ભૂલી જશો...માત્ર આ સામાન્ય વસ્તુ લગાવો ચહેરો બની જશે આવો ચમકદાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ચમત્કારિક પાણીથી ધોવો તમારું માથું, વાળની તમામ સમસ્યાઓ મફતમાં કરી દેશે ગાયબ… અને વાળ થઈ જશે કાળા, મજબુત અને ચમકદાર…

આ ચમત્કારિક પાણીથી ધોવો તમારું માથું, વાળની તમામ સમસ્યાઓ મફતમાં કરી દેશે ગાયબ… અને વાળ થઈ જશે કાળા, મજબુત અને ચમકદાર…

October 8, 2022
આ સસ્તા ફળના બીજ શરીર માટે છે ખુબ જ કિંમતી… કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હાર્ટએટેકથી બચાવી શરીરને રાખજે આજીવન નિરોગી…. જાણો ખાવાની રીત…

આ સસ્તા ફળના બીજ શરીર માટે છે ખુબ જ કિંમતી… કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હાર્ટએટેકથી બચાવી શરીરને રાખજે આજીવન નિરોગી…. જાણો ખાવાની રીત…

October 18, 2022
આ રીતે ભાત ખાશો તો ઘટશે તમારું વજન.. પણ આ રીતે રાંધતા આવડે તો જ….

આ રીતે ભાત ખાશો તો ઘટશે તમારું વજન.. પણ આ રીતે રાંધતા આવડે તો જ….

July 16, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.