Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ધ્યાન રાખજો આ સાત વસ્તુને ભૂલથી પણ તમારો પગ ન અડે, નહિ તો બનશે તમારી બરબાદીની કારણ. મોટાભાગના છે અજાણ…

Social Gujarati by Social Gujarati
September 27, 2022
Reading Time: 1 min read
0
ધ્યાન રાખજો આ સાત વસ્તુને ભૂલથી પણ તમારો પગ ન અડે, નહિ તો બનશે તમારી બરબાદીની કારણ. મોટાભાગના છે અજાણ…

આચાર્ય ચાણક્યની અનુસાર મનુષ્યને આ 7 વસ્તુઓ પર ભૂલીને પણ પગ ન મૂકવો જોઈએ. જો કદાચ ભૂલથી પણ પગ લાગી જાય, તો તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. નહિ તો તમે સમસ્યામાં પડી શકો છો અને તમારી બરબાદી થઈ શકે છે. તો ચાલો જાણીએ તેની પાછળને તથ્યો અને હકીકત.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મુખ્ય વાત : કુંવારી કન્યા હોય છે દેવીનું સ્વરૂપ તેથી તેને પણ પગ ન સ્પર્શવો જોઈએ. તેમજ ભારતીય સંસ્કૃતિમાં ગાયને પણ માતા સમાન માનવામાં આવે છે. વૃદ્ધ લોકોને સમ્માનીય માનવામાં આવે છે, તેથી તેનું અપમાન કરવામાં આવે તો તમારી બરબાદી થઈ શકે છે.તબીબી સાયન્સની વાત કરવામાં આવે અથવા તો અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીએ અથવા ગણિતના મુશ્કેલ પ્રશ્નોનો હલ કરવામાં, ભારતીયોએ તમામ ક્ષેત્રોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વિશિષ્ટ રૂપથી અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની વાત કરીએ તો આચાર્ય ચાણક્યને તેના જનક કહેવામાં આવે છે. ચાણક્ય નીતિના બળ પર કેટલાક રાજા મહારાજાઓએ પોતાનું શાસનકાળ ચલાવ્યું છે અને આજ નીતિઓના બળ પર જ ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ ઘોષિત કરી દીધા હતા.

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં જીવનને સરળ અને સુગમ બતાવવાની રીતો તો આપી જ છે, પરંતુ સાથે જ જીવનમાં આવવા વાળી મુશ્કેલીઓનો સંકેત પણ આપ્યો છે. ચાણક્યનું કહેવું છે કે, મનુષ્યએ ભૂલથી પણ આ વસ્તુઓ પર પગ ન મૂકવો જોઈએ. જો ભૂલથી આપણો પગ લાગી જાય તો, તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. નહિ તો, તમે સંકટમાં આવી શકો છો, જો તમે આમ કરશો તો તમને ભગવાન પણ ક્ષમા નહિ કરી શકે, તેવામાં આપણે જાણીએ કે કંઈ કે 7 વસ્તુઓ.અગ્નિ : ચાણક્ય અનુસાર સમસ્ત હિંદુ ધર્મમાં અગ્નિને પૂજનીય માનવામાં આવે છે. અગ્નિને દેવતા માનવામાં આવે છે અને દેવતાનું અપમાન ન કરવું જોઈએ. આ જ કારણ છે કે, દરેક મહત્વપૂર્ણ કાર્યમાં અગ્નિને સાક્ષી માનીને વચનને પૂરું કરવામાં આવે છે. તેથી અગ્નિને પગથી સ્પર્શ કરવામાં આવતો નથી અને જો તમે અગ્નિનો સ્પર્શ પણ કરી લો તો તમે નિશ્ચિત રૂપથી બળી જાવ છો.

કૂવારી કન્યા :

આચાર્ય ચાણક્યના એક શ્ર્લોક દ્વારા કુંવારી કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ કુંવારી કન્યાને પગથી સ્પર્શ ન કરવો જોઈએ. અથવા ક્યારેય પણ કુંવારી કન્યાને પોતાના પગને ન અડવા દો. જો ભૂલથી પણ પગ અડી જાય અથવા તો કુંવારી કન્યા તમારા પગને સ્પર્શે તો તરત જ તમે તેની ક્ષમા માંગી લો, નહિ તો તમે સમસ્યામાં પડી શકો છો.અધ્યાત્મિક ગુરુ : ગુરુનું સ્થાન માતા-પિતા અને ભગવાનથી ઊંચું હોય છે, તેવામાં ગુરુ હંમેશા વંદનીય હોય છે. તેથી ગુરુના પગને સૌથી પહેલા સ્પર્શવા જોઈએ. અને ગુરુને ક્યારેય પણ પોતાના પગ ન અડકવા દેવા. નહિ તો તમારો સર્વનાશ થઈ શકે છે. જો ભૂલથી પણ પગ અડી જાય તો તરત જ ક્ષમા માંગી લો.

બ્રાહ્મણ : સનાતન હિંદુ ધર્મમાં બ્રાહ્મણને કોઈ પણ દેવી-દેવતાથી ઓછા માનવામાં આવતા નથી. સમાજમાં બ્રાહ્મણનું સ્થાન સૌથી ઊંચું માનવામાં આવે છે, તેથી જ બ્રાહ્મણને કોઈ પણ દિવસ પગ ન અડકવા દેવા જોઈએ અને જો ભૂલથી પગ અડી પણ જાય તો તરત જ ક્ષમા માંગી લેવી જોઈએ. જો તમે આમ ન કરો તો તમે સમસ્યામાં પડી શકો છો.મોટી વયના વૃદ્ધો : ઉંમરમાં મોટા એટલે કે વૃદ્ધ સમાજને સદા સમ્માનિત માનવામાં આવે છે. તેથી જ દરેક શુભકાર્યની શરૂઆત પહેલા વૃદ્ધ લોકોનો આશીર્વાદ જરૂરથી લેવો જોઈએ. તથા તેને ભૂલથી પણ પગ ન અડકવા જોઈએ અને ન તો તેનો નિરાદર કરો. ચાણક્ય કહે છે કે, જે પણ ઘરમાં મોટા વડીલોનો નિરાદર થાય છે, ત્યાં સુખ-સમૃદ્ધીનો વાસ થતો નથી.

બાળકો :

ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હિંદુ ધર્મમાં બાળકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, બાળકમાં ભગવાન સાક્ષાત વાસ કરે છે. તેથી જ બાળકને કોઈ દિવસ પગથી સ્પર્શ ન કરવો.ગાય : આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. ગાયના દૂધથી બનાવવામાં આવેલ મીઠાઈને શુભ માનવામાં આવે છે. ત્યાં સુધી કે ગાયના ગોબરથી છાણાં બનાવીને તેના દ્વારા રસોઈ બનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ ગાયને ક્યારેય પણ પગથી ન અડકો. જો ક્યારેય પણ ભૂલથી તમારો પગ અડી પણ જાય તો તરત જ ક્ષમા માંગી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 7 peopleagniBrahminchanakya nitiChildrencowelderlyIndian culturenot touch your feetSanatan DharmaSpiritual guruunmarried girl
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ છે ભારતના સૌથી ધનવાન મંદિરો, એટલું દાન મળે છે કે લોકો પૈસા ગણતા પરસેવો વળી જાય, પ્રથમ નંબરે છે આ મંદિર…

આ છે ભારતના સૌથી ધનવાન મંદિરો, એટલું દાન મળે છે કે લોકો પૈસા ગણતા પરસેવો વળી જાય, પ્રથમ નંબરે છે આ મંદિર...

એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક જ હપ્તો અને આજીવન મેળવો પેન્શન, જાણો LIC ની શાનદાર પોલિસી વિશે.

એક જ હપ્તો અને આજીવન મેળવો પેન્શન, જાણો LIC ની શાનદાર પોલિસી વિશે.

July 30, 2020
રાત્રે સુતા પહેલા દુધમાં મેળવીને પીવો આ એક વસ્તુ… માત્ર 5 દિવસ ટ્રાય કરો પરિણામ જોઈને ખુદ હેરાન રહી જશો.

રાત્રે સુતા પહેલા દુધમાં મેળવીને પીવો આ એક વસ્તુ… માત્ર 5 દિવસ ટ્રાય કરો પરિણામ જોઈને ખુદ હેરાન રહી જશો.

March 5, 2021
એમેઝોન આપી રહી છે પૈસા કમાવાનો મોકો, દરરોજ માત્ર 4 કલાકનું કામ અને દર મહિને થશે 55,000 થી 60,000 હજારની કમાણી….

એમેઝોન આપી રહી છે પૈસા કમાવાનો મોકો, દરરોજ માત્ર 4 કલાકનું કામ અને દર મહિને થશે 55,000 થી 60,000 હજારની કમાણી….

August 11, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.