Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે… એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

Social Gujarati by Social Gujarati
October 12, 2018
Reading Time: 2 mins read
6
જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે…  એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

🙍 રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે તમારી ઊંઘ તો ભગવાન તમને આ સંકેત આપે છે અને બદલાઈ જશે તમારું ભાગ્ય… 🙍

મિત્રો તમે રાત્રે સુતા હોય અને ત્રણથી પાંચ વચ્ચે તમારી ઊંઘ ઉડી જતી હોય તો અભિનંદન….. તમને કારણ કે ભગવાન તરફથી તમને કોઈ મોટો સંકેત મળવા જઇ રહ્યો છે. કારણ કે તે તમારું ભાગ્ય બદલી જશે. આવું થાય તો તેનો મતલબ એ છે કે કોઈ દિવ્ય શક્તિ તમને કોઈ સંકેત આપવા માંગે છે. તમને કંઈક સમજાવવા માંગે છે.Image Source :

મિત્રો આગળ જાણતા પહેલા એક વસ્તુ જાણી લઈએ કે આ સમય બ્રહ્મમુહુર્તનો. એટલે કે અમૃત કાલનો સમય છે. અને આ સમયે દિવ્ય શક્તિઓ ખુબ ઝડપથી પ્રહર કરી રહી હોય છે. આ સમયે સકારાત્મક તરંગો ઝડપથી ફેલાય છે. આ સમયે ભગવાનની દિવ્ય શક્તિઓ વિચરણ કરી રહી હોય છે.

આ સમયે જો ભગવાનનું ધ્યાન ધરવામાં આવે તેનું સ્મરણ કરવામાં આવે તો આપણે ઝડપથી ભગવાનની કૃપાને પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આપોઆપ તમારી ઊંઘ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાના સમયે ઉડે છે તો તેનો મતલબ છે કે ભગવાન તમને સંકેત આપે છે કે તમે તે સમયે ઉઠો અને તેમનું સ્મરણ કરો અને તેમની કૃપાને પાત્ર બનો.Image Source :

આ સમયે ઊંઘ ઉડી જાય તો ફરીને સુઈ જવાની ભૂલ ક્યારેય ન કરવી. પરંતુ ત્યારે ઉઠી જાવ અને જેટલું તમારાથી શક્ય હોય તેટલું ભગવાનનું  શાંત ચિત્તે ધ્યાન ધરવું. કારણ કે એ સમયે દિવ્ય શક્તિઓ આપણી રાહ જોઈ રહી હોય છે જે આપણા ભાગ્યને ચમકાવશે. આ શક્તિ સકારાત્મક તરંગોથી ભારેલી હોય છે જે તમને તંદુરસ્ત કરી દેશે તેમેજ ધનધાન્યથી ભરપૂર કરી દેશે. આ ઉપરાંત તમને તેજસ્વી કરી દેશે અને તમને આકર્ષિક બનાવશે.

મિત્રો આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે બાળક ખુબ જ તોફાની હોય તો માતા તેને ઉઠાડતી નથી પરંતુ વધારે સમય સુવા દે છે. પરંતુ જ્યારે બાળક ડાહ્યું હોય તો તે ઉઠી જાય તો પણ માતા તેને ફરી સુવડાવતી નથી. તેવી જ રીતે ભગવાનને જે વ્યક્તિ પ્રિય હોય તેને ભગવાન આ રીતે ઊંઘ ઉડાડીને સંકેત આપે છે કે તે ઉઠે અને ભગવાનનું ધ્યાન ધરીને પરમાત્માની દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરે.Image Source :

ઘણા બધા લોકો પરમાત્માને પ્રેમ કરતા હોય છે પરંતુ એવા લોકો ઓછા હોય છે જેને પરમાત્મા પોતે પ્રેમ કરે છે. અને જ્યારે પરમાત્મા પોતે કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે પ્રકૃતિ દ્વારા પોતાને પ્રિય વ્યક્તિને સંકેત આપે છે. તે સંકેતના જ એક ભાગ રૂપે આપણી ઊંઘ ઉડી જાય છે.

પરંતુ તમારા મનમાં એવો સવાલ થાય કે અમે તો ક્યારેય ભગવાનની ભક્તિ નથી કરી તો પછી ભગવાન શા માટે અમને આ સમયે જગાડી દેતા હોય છે. તેનું કારણ એ છે કે તમારો પૂર્વજન્મ. તમે આગળના જન્મમાં કોઈ એવા કાર્યો કર્યા હોય જે ભગવાને સારા લાગ્યા હોય તો તેના ફળસ્વરૂપે ભગવાન તમને આ જન્મમાં સંકેત આપતા હોય છે કે તે ઉઠે અને ભગવાનની ભક્તિ કરે અને તેમની અસીમ કૃપા અને અપાર પ્રેમ વ્યક્તિ પર વરસાવે.Image Source :

મિત્રો આ સમય સૌથી શ્રેષ્ઠ મનાય છે અને કેહવાય છે કે આ સમયે કરેલી ભગવાનની પૂજા અને પ્રાથના ક્યારેય નિષ્ફળ નથી જતી. માટે આ સમય ઉત્તમ છે ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પરંતુ જો મિત્રો તમારી ઊંઘ આપો આપ ઉડી જતી હોય તો તમે ખુબ જ નસીબદાર છો કારણ કે તેનો મતલબ છે કે ભગવાન ખુદ તમારું ભાગ્ય ચમકાવા  માંગે છે, અને તમને જગાડી ને કઈક સંકેત સુચન આપવા માંગે છે. મિત્રો અવાજ સરસ અને ધાર્મિક લેખો રોજે મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઈક અને શેર કરજો .. અને કોમેન્ટ માં તમારા ઇષ્ટ દેવનું નામ લખજો ..Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Tags: SLEEPsleep timesleeping problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ નદીમાંથી નીકળે છે સોનું… ત્યાના રહીશો સોનું ગોતીને જ રોજગારી મેળવે છે.. તમે પણ ત્યાં જઈ શકો છો.

આ નદીમાંથી નીકળે છે સોનું... ત્યાના રહીશો સોનું ગોતીને જ રોજગારી મેળવે છે.. તમે પણ ત્યાં જઈ શકો છો.

નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય… જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ..

નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય... જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ..

Comments 6

  1. Gayatri says:
    7 years ago

    Good jai Ganesh

    Reply
  2. Satish Rupani says:
    7 years ago

    saras lekh chhe

    Reply
  3. devang says:
    7 years ago

    helpfull

    Reply
  4. devang says:
    7 years ago

    jay chamunda mataji

    Reply
    • Himanshu Pandya says:
      5 years ago

      Helpful.
      Jay mataji.

      Reply
  5. Mayur says:
    5 years ago

    Very helpful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કચરામાં ફેંકી દેવતા આ બીજ વાળને મફતમાં જ કરી દેશે કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત ઘર બેઠા વાળને બનાવો સુંદર….

કચરામાં ફેંકી દેવતા આ બીજ વાળને મફતમાં જ કરી દેશે કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત ઘર બેઠા વાળને બનાવો સુંદર….

March 29, 2022
ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.

ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.

June 19, 2024
કાળી ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો મળે છે આવા ગઝબના પરિણામો ,  જાણો આ લેખમાં..

કાળી ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો મળે છે આવા ગઝબના પરિણામો , જાણો આ લેખમાં..

October 23, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.