Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાતા સમયે અપનાવી લો આ 5 નિયમો, 80 વર્ષે પણ નહિ પડો બીમાર… રોગો અને દવાઓથી રહેશો દુર અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

Social Gujarati by Social Gujarati
August 15, 2022
Reading Time: 1 min read
0
ખાતા સમયે અપનાવી લો આ 5 નિયમો, 80 વર્ષે પણ નહિ પડો બીમાર… રોગો અને દવાઓથી રહેશો દુર અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

મિત્રો આપણે સૌ ભોજન કરીએ છીએ. તેમજ તેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. પણ ભોજન કરવા માટેના પણ કેટલાક નિયમો હોય છે. જે અનુસાર જો તમે ભોજન કરો છો તો તમાર અનેક બીમારીનું નિવારણ આવી શકે છે. ચાલો તો આપણે જાણી લઈએ ભોજન અંગેના કેટલાક નિયમો વિશે.   

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જીવતા રહેવા માટે આહાર ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરીને જ તમારા શરીરને પોતાના કાર્યો અસરકારક રીતે કરવા માટે ઉર્જા મળે છે. પરંતુ, વાત માત્ર અહીં પૂરી થતી નથી, સૌથી જૂની ચીકીત્સા પ્રણાલી આયુર્વેદ ભોજનના ચયન સાથે જમવાના નિયમ અજમાવવાની પણ સલાહ આપે છે. વાસ્તવમાં, આયુર્વેદમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધારો આપવાની પ્રાથમિક વિધિ પોષણ રહ્યું છે. એવામાં આચાર્યોએ રસોઈ સંબંધી બધા જ નાના મોટા આયામોને લઈને નિયમ બનાવ્યા છે જે તમારા ભોજનને દવા બનાવી શકે છે. 

તેમણે એ પણ જણાવ્યુ છે કે, આયુર્વેદમાં ભોજન સંબંધિત આ સરળ નિયમોને જો તમે નિરંતર રીતે પાલન કરો તો તમે લાંબા સમય સુધી પોતાને બીમારીઓના ઝપેટમાં આવવાથી બચાવી શકો છો, અને એક સ્વસ્થ લાંબુ જીવન જીવી શકો છો.જાણો આયુર્વેદમાં શું છે જમવાના નિયમ:- 

1) ભૂખથી ઓછું ખાવું:- ભોજનને સરખી રીતે મળવા અને પચવા માટે હંમેશા પોતાની ભૂખથી ઓછું ખાવું એ સારો વિચાર હોય શકે છે. પોતાની ભૂખનો 70 થી 80 ટકા ભાગ જ ખાવો. હંમેશા 70-30 નિયમનું પાલન કરવું, જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારું 70 ટકા પેટ ભરાવું જોઈએ અને 30 ટકા ખાલી રહેવું જોઈએ. આનાથી તમને પેટની કોઈ બીમારી નથી થતી.

2) હેવી લંચ કરવું:- બપોરનું ભોજન દિવસનું સૌથી ભારે ભોજન હોવું જોઈએ, કારણ કે પાચન અગ્નિ અને માનવ શરીર સૂર્યની ગતિનું અનુસરણ કરે છે. માટે આ સમયે તમારા શરીરને પર્યાપ્ત ઉર્જા માટે વધુ માત્રામાં પોષકતત્વોની જરૂર રહે છે. એવામાં આયુર્વેદ તમને બપોરે ભારે ભોજન કરવાની સલાહ આપે છે. આનાથીત તમને આખા દિવસની ઉર્જા મળી રહે છે.  3) મોડી રાત્રે ખાવું જોઈએ નહીં:- આજકાલ મોડી રાત્રે ખાવું એક ફેશન જેવુ થઈ ગયું છે. પરંતુ આવું કરવું તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે, જેવુ તમારું શરીર રાત્રે આરામ કરવા માટે તૈયાર થાય છે આપણી પાચન ક્રિયા ધીમી થઈ જાય છે. તેનાથી તે સંભાવના વધી જાય છે કે, તમારા દ્વારા લેવામાં આવતી કેલોરી વસાના રૂપમાં જમા થાય છે. માટે સૂતા પહેલા ખાવું જોઈએ નહીં. પ્રયત્ન કરવો કે સૂતા પહેલા 3 કલાક પહેલા તમે જમી લો. જો તમે અડધી રાત્રે ભોજન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. 

4) તાજું ભોજન કરવું:- આયુર્વેદ મુજબ, ભોજનને બીજી વખત ગરમ કરવું સારું હોતું નથી. એવામાં વાસી ભોજનથી દૂર રહેવું જોઈએ અને પોતાના ભોજનને વારંવાર ગરમ કરવાથી બચવું જોઈએ. દિવસે બનાવેલ ભોજન રાત્રે કરવામાં આવે તો વાંધો નહીં પરંતુ જો ફ્રિજમાં રાખીને બીજી વખત ગરમ કરવામાં આવે તે ભોજન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આથી ફ્રીજનું ભોજન ફરી ગરમ કરીને ન ખાવું જોઈએ. 5) ભોજન પચ્યા પછી જ બીજી વખત ખાવું:- જો તમને અપચાનો અનુભવ થઈ રહ્યો હોય તો, વ્રત રાખવું સારું રહેશે. જો પાછલું ભોજન સરખી રીતે પચી ન શક્યું હોય, અને તમને હજુ પણ તેના જ ઓડકાર આવી રહ્યા હોય, તો કૃપયા ભોજન છોડી દેવું અને સૂંઠ સાથે ગરમ પાણી પીવું. આમ કરીને પાછલું ભોજન પચવા દેવું પછી જ બીજી વખત ભોજન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AyurvedaDining rulesDo not eat late at nightEat fresh foodEating less than hungerHaving a heavy lunch in the afternoon
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સતત કેટલા સમય સુધી ચલાવવી જોઈએ ગાડી ? દરેક ગાડી ચલાવનાર જાણો આ માહિતી, નહિ તો ક્યારેક રસ્તા વચ્ચે થવું પડશે હેરાન…

સતત કેટલા સમય સુધી ચલાવવી જોઈએ ગાડી ? દરેક ગાડી ચલાવનાર જાણો આ માહિતી, નહિ તો ક્યારેક રસ્તા વચ્ચે થવું પડશે હેરાન...

હોટડોગ ખાવાથી 36 મિનિટ અને પિઝા ખાવાથી 7.8 મિનિટ ઓછી થશે તમારી ઉંમર, રિર્સચમાં થયો ચોંકાવનારો અને ભયંકર ખુલાસો… કચરો ખાતા પહેલા જરૂર જાણો..

હોટડોગ ખાવાથી 36 મિનિટ અને પિઝા ખાવાથી 7.8 મિનિટ ઓછી થશે તમારી ઉંમર, રિર્સચમાં થયો ચોંકાવનારો અને ભયંકર ખુલાસો... કચરો ખાતા પહેલા જરૂર જાણો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

2019 માં આ પાંચ રાશિનું નસીબ હીરા મોતી જેવું  ચમકી જશે… જાણો આ કઈ પાંચ રાશી છે

2019 માં આ પાંચ રાશિનું નસીબ હીરા મોતી જેવું ચમકી જશે… જાણો આ કઈ પાંચ રાશી છે

October 11, 2019
CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે….

CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે….

October 13, 2023
62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

January 5, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.