Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

થેલેસેમિયા જેવી લોહીની ગંભીર બીમારીને કંટ્રોલ કરવા અજમાવો આ દેશી ઘરગથ્થું ઉપચાર, મળશે 100% અને સચોટ રાહત..

Social Gujarati by Social Gujarati
May 25, 2022
Reading Time: 1 min read
0
થેલેસેમિયા જેવી લોહીની ગંભીર બીમારીને કંટ્રોલ કરવા અજમાવો આ દેશી ઘરગથ્થું ઉપચાર, મળશે 100% અને સચોટ રાહત..

થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જે કોઈ પણ બાળકને વારસામાં મળી શકે છે. થેલેસેમિયાથી પીડિત લોકોને હળવો કે ગંભીર એનિમિયા થઈ શકે છે. ગંભીર એનિમિયા અંગોને નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે. આમાં શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ની ઉણપ થઈ જાય છે.આ શરીરના લોહીમાં હિમોગ્લોબિન નામના ઓછા ઓક્સિજન વહન કરતા પ્રોટીનના કારણે થાય છે. જ્યારે પર્યાપ્ત હિમોગ્લોબીન નથી હોતું ત્યારે શરીરની લાલ રક્ત કોશિકાઓ સારી રીતે કામ કરતી નથી. તે ઓછા સમય સુધી ચાલે છે તેથી રક્ત પ્રવાહમાં સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ  ઓછી હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લાલ રક્ત કોશિકાઓ શરીરની દરેક કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે. ઓક્સિજન એક પ્રકારનું ભોજન છે જેનો ઉપયોગ કોશિકાઓ કાર્ય કરવા માટે કરે છે. કોશિકાઓને પર્યાપ્ત ઓક્સિજન ન મળવા પર દર્દી થાકેલો, કમજોર, શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ કરે છે. તે એક સ્થિતિ છે જેને એનિમિયા કહેવામાં આવે છે. થેલેસેમિયાના અમુક મુખ્ય કારણો છે જેમ કે થાક, પીળા રંગની ત્વચા, ઘેરા રંગનું મૂત્ર, ચહેરાના હાડકામાં વિકૃતિ વગેરે. થેલેસીમિયા જન્મજાત છે અને માતા-પિતા દ્વારા બાળકોમાં આનુવંશિક રીતે આવી જાય છે.થેલેસીમિયા નો ઈલાજ:- ફિટનેસ એક્સપર્ટ પ્રમાણે થેલેસીમિયા ને પ્રાચીન વિજ્ઞાન,યોગ અને આયુર્વેદ થી નિયંત્રિત કરી શકાય છે. કેટલાક સરળ ઉપાય છે જેના દ્વારા તમે આ ગંભીર બીમારીને નિયંત્રિત કરી શકો છો.

તુલસીનો રસ:- થેલેસેમિયા માં ચારથી પાંચ ચમચી તાજો તુલસીનો રસ પીવાથી આરામ મળે છે તમે આને દિવસમાં ક્યારેય પણ લઈ શકો છો આયુર્વેદમાં તુલસીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે અને આ અનેક રોગ ના ઈલાજ માં સહાયકારી છે.લીલા પાંદડાવાળા શાકભાજી:- લીલા પાંદડાવાળા શાકભાજી સાથે ઓછી ચરબીવાળા છોડવાઓના આધારિત વસ્તુઓનું સેવન એ થેલેસેમિયા થી રાહત મેળવવાનો શ્રેષ્ઠ ઉપચાર છે. ફોલિક એસિડ થી ભરપુર ભોજન જેમ કે, દાળ,કેળા,બીટ અને શકરિયા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ગળો:- ગળો થેલેસેમિયાના વધતા જોખમને દૂર કરવામાં મદદ કરે છે. રોગની જટિલતાઓને રોકવા માટે તેને નિયમિતરૂપે લઈ શકાય છે. આમ આમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ હોય છે ગળો એક ઉપયોગી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ પારંપરિક રૂપથી કોઈપણ પ્રકારના રક્ત વિકારો ના ઉપચાર માટે કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Anemia problemAyurvedic treatmentblood disorderthalassemiaTreatment of thalassemia
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સફેદ વાળને કાળા કરવા અજમાવો આ ઘરગથ્થું અને મફત ઉપાય, હેર ડાય કર્યા વગર જ વાળ બની જશે એકદમ કાળા ભમ્મર અને લાંબા…

સફેદ વાળને કાળા કરવા અજમાવો આ ઘરગથ્થું અને મફત ઉપાય, હેર ડાય કર્યા વગર જ વાળ બની જશે એકદમ કાળા ભમ્મર અને લાંબા...

ચીકણા અને ગંદા વાળની સમસ્યાથી મિનીટોમાં મળશે છુટકારો, કરો આ એક કામ વાળ થઈ જશે એકદમ સાફ અને સિલ્કી…

ચીકણા અને ગંદા વાળની સમસ્યાથી મિનીટોમાં મળશે છુટકારો, કરો આ એક કામ વાળ થઈ જશે એકદમ સાફ અને સિલ્કી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પોસ્ટ ઓફિસ આપી રહી છે દર મહિને લાખો કમાવવાનો મોકો, લાભ લેવા જાણો સંપૂર્ણ માહિતી અને નિયમો….

પોસ્ટ ઓફિસ આપી રહી છે દર મહિને લાખો કમાવવાનો મોકો, લાભ લેવા જાણો સંપૂર્ણ માહિતી અને નિયમો….

May 31, 2022
શું black hole માં જવાથી બીજા ગ્રહનો રસ્તો ખુલે ? જાણો તેમાં ગયેલી વસ્તુ ક્યાં જાય છે.

શું black hole માં જવાથી બીજા ગ્રહનો રસ્તો ખુલે ? જાણો તેમાં ગયેલી વસ્તુ ક્યાં જાય છે.

September 8, 2020
આ સસ્તું શાક મહિલાઓના શરીર માટે છે ખજાનો, ખાતાની સાથે થશે ચોંકાવનારા ફાયદા… જાણો કયું છે આ સસ્તું શાક અને તેના ફાયદા…

આ સસ્તું શાક મહિલાઓના શરીર માટે છે ખજાનો, ખાતાની સાથે થશે ચોંકાવનારા ફાયદા… જાણો કયું છે આ સસ્તું શાક અને તેના ફાયદા…

February 26, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.