Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

એકવાર જરૂર વાંચો આત્મહત્યા બાદ શું થાય છે તમારી આત્મા સાથે જાણ્યા બાદ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર પણ નહિ કરો..

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
0
એકવાર જરૂર વાંચો આત્મહત્યા બાદ શું થાય છે તમારી આત્મા સાથે જાણ્યા બાદ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર પણ નહિ કરો..

મિત્રો આજકાલ આત્મહત્યાનો વિચાર આવવો કે આત્મહત્યા કરવી તે એક સામાન્ય વાત બની ગઈ છે. તમને આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સાંભળવા મળતા હશે.
કોઈને પરીક્ષામાં વધારે માર્ક્સ ન આવે તો આત્મહત્યા, પ્રેમ સફળ ન થાય તો આત્મહત્યા, પારિવારિક જગડાઓથી પરેશાન થઇ જાય તો આત્મહત્યા, આર્થિક સ્થિતિ સારી નથી તો આત્મહત્યા. આ રીતે અનેક કારણોસર લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આજે લગભગ લોકોને કોઈને કોઈ માનસિક તણાવ હોય છે. જેમાં લગભગ લોકોને કોઈને કોઈ વાર તો આત્મહત્યા કરવાનો વિચાર આવતો જ હોય છે. જે વ્યક્તિને આ વિચાર હાવી થઇ જાય તેને એવું લાગે કે આત્મહત્યા કરવાથી બધી ઝંઝટ ખતમ થઇ જશે. એવો વિચાર પ્રબળ બની જાય તો તે વ્યક્તિઓ આત્મહત્યાનો શિકાર બની જતા હોય છે.

પરંતુ મિત્રો તેઓ આત્મહત્યા કરીને જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી લે છે. પરંતુ તેમને અંદાજો પણ નથી હોતો કે મર્યા બાદ તેમની આત્મા સાથે શું થશે. તો આજે અમે તમને જણાવશું અને એક વાર વાંચશો પછી તમે પણ ગમે તેવી મુશ્કેલીઓ આવશે પણ આત્મહત્યાનું નહિ વિચારો.

આપણા શાસ્ત્રોમાં આત્મહત્યાને એક પાપ માનવામાં આવે છે. જેટલું સરળ આત્મહત્યા કરવું છે એટલા જ અઘરા છે તેના પરિણામોને સહન કરવા. મિત્રો ભગવાન દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા હોય તે પ્રમાણે જીવવું પડે છે.
એ વાત સત્ય છે કે મરવાનું તો એક દિવસ બધાને છે. પરંતુ તેનો એક ચોક્કસ નિર્ધારિત સમય હોય છે અને તમે જો તે નિયમ વિરુદ્ધ જઈને આત્મહત્યા કરો તો તમે જ વિચારો કે તમારી આત્માને કંઈ રીતે મોક્ષ મળે.

મિત્રો જો તમે તમારા મનમાં કોઈ ઈચ્છાઓ લઈને આત્મહત્યા કરો પછી ભલે તે નાનામાં નાની ઈચ્છા કેમ ન હોય. તો તમારી આત્માને મોક્ષ નથી મળતો અને તમારી આત્મા એક પક્ષી જાળમાં ફસાઈ ગયું હોય તે રીતે ફસાઈ જાય છે.

મનમાં કોઈ ઈચ્છા લઈને લાચાર થઈને આત્મહત્યા કરતા વ્યક્તિની આત્માને ત્યાં સુધી મુક્તિ નથી મળતી જ્યાં સુધી તેનું જીવન પૂરું નથી થતું. મતલબ કે કોઈ વ્યક્તિની ઉમર 50 વર્ષની લખાઈ હોય અને તે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લે તો 20 વર્ષ સુધી તેની આત્મા ભટકતી રહે છે. મિત્રો તે કોઈ ભૂત, પ્રેત કે પિશાચની યોનીમાં રહે છે જે સૌથી મોટું નર્ક ગણાય છે. ત્યાં દુઃખ, પીડા અને અંધકાર જ હોય છે. કારણ કે જે જીવન ભગવાને આપણને આપ્યું હોય તેની કદર ન કરીએ અને આત્મહત્યા કરીએ તો ભગવાન પણ આપણો સાથ નથી આપતા.

આપણી આત્મા ત્યાં રહે છે જ્યાં બધી ખરાબ આત્માઓ જ હોય અને અંધકાર જ હોય. ત્યાં માત્ર એક છેદ હોય છે જેમાંથી રોશની આવતી હોય આત્મા ત્યાં સુધી પહોંચવાની ખુબ કોશિશ કરે છે પણ તે સફળ થતી નથી. તે એક પિંજરામાં પુરાયેલા પક્ષીની જેમ તરફડે છે. જ્યાં સુધી તેમનું જીવન પૂર્ણ ન થાય ત્યાં સુધી તે આ રીતે યાતનાઓ સહન કરે છે.

તો મિત્રો જેટલા લોકો આત્મહત્યાનો વિચાર કરતા હોય છે તેના માટે એટલુ જ કહેવાનું કે દરેક પરિસ્થિતિ કાયમ માટે નથી રહેતી સમય બદલાતા પરિસ્થિતિ પણ બદલાય જાય છે. એવો પણ સમય આવે છે જેમાં તમે ખુબ ખુશ રહેવાના છો. તો પછી આ ટેમ્પરરી પરિસ્થિતિ માટે આત્મહત્યા જેવું પરમેનન્ટ ડીસીઝન ક્યારેય ન લેવું જોઈએ. તમને કોઈ દુઃખ છે તો તમે તેને કોઈ વ્યક્તિને જણાવો તેને હળવું કરો પણ ક્યારેય આત્મહત્યા કરવાનું ન વિચારો.

દરેક વ્યક્તિ માટે એક મહત્વની વાત કે તમને જીવનમાં કોઈ એવી વ્યક્તિ જોવા મળે જે જીવનમાં આત્મહત્યા કરવાનું વિચારતી હોય તો તેને ગળે મળીને તેને આશ્વાસન આપો.
જેથી તે આ ખોટું પગલું ભરતા અટકી જાય. કારણ કે તે સમય એવો હોય છે જ્યારે તે ખુબ એકલતા અનુભવતા હોય છે. તો તેના દુઃખને દુર કરવાનો પ્રયાસ કરો અને ન કરી શકતા હોવ તો તેને એક હિંમત અને સાથ આપો જેથી તે તેના તણાવમાંથી બહાર આવી શકે અને આ લેખને આગળ શેયર કરો જેથી દરેક વ્યક્તિ આત્મહત્યાની વાસ્તવિકતાથી વાકેફ થાય.

આ વાત  અલગ અલગ બુક્સ અને માહિતીના આધારે લખાયેલી છે, જો આપ અમારી વાત સાથે સંમત ના પણ હોઈ શકો. આ માહિતીની સત્યતા તમારી વિચાર શક્તિ પર આધાર રાખે છે.
આ લેખ ગમ્યો હોય તો આગળ શેર કરજો, જેથી કોઈ આત્મહત્યા કરનાર વ્યક્તિ બચી શકે..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AMAZIGdeathkarmaMOTMRUTUNICEsuicide
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પત્નીનો પગ જોઇ જાણી શકાય છે કે તમારા ભાગ્યનું રાજ..હજારોમાંથી એક સ્ત્રીમાં હોય છે આ સંકેત

પત્નીનો પગ જોઇ જાણી શકાય છે કે તમારા ભાગ્યનું રાજ..હજારોમાંથી એક સ્ત્રીમાં હોય છે આ સંકેત

આ 6 વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર માગવી જોઈએ નહિ… નહિ તો થઇ જશો બરબાદ…..

આ 6 વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર માગવી જોઈએ નહિ… નહિ તો થઇ જશો બરબાદ…..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લીંબુના છોડમાં નાખો ઘરની આ વસ્તુ થઈ જશે  લીંબુનો વરસાદ…

લીંબુના છોડમાં નાખો ઘરની આ વસ્તુ થઈ જશે લીંબુનો વરસાદ…

January 16, 2023
ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

December 9, 2022
દહીં બરોબર જામતું ન હોય અને પાણી અથવા ઢીલું રહેતું હોય તો અપનાવો આ ટ્રીક, ફટાફટ જામશે અને બગડશે પણ નહિ થાય…

દહીં બરોબર જામતું ન હોય અને પાણી અથવા ઢીલું રહેતું હોય તો અપનાવો આ ટ્રીક, ફટાફટ જામશે અને બગડશે પણ નહિ થાય…

November 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.