Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ સસ્તું પીણું આજીવન નહિ થવા દે બ્લડ શુગર અને વજનની સમસ્યા, જાણો સેવનનની રીત…. શરીરમાં આવી જશે ગજબની તાકાત…

Social Gujarati by Social Gujarati
June 18, 2022
Reading Time: 2 mins read
0
આ સસ્તું પીણું આજીવન નહિ થવા દે બ્લડ શુગર અને વજનની સમસ્યા, જાણો સેવનનની રીત…. શરીરમાં આવી જશે ગજબની તાકાત…

મિત્રો તમે જાણો છો તેમ પહેલા સમયમાં લોકો મોટા ભાગે જવનું જ સેવન કરતા હતા. કારણ કે તે સમયે આપણા વડીલો જે કામ કરતા તેમાં શારીરિક શ્રમની જરૂર પડતી હતી. આથી તેમણે એવો આહાર લેવો પડતો જેનાથી તેના શરીરની ઉર્જા જળવાઈ રહે. આ માટે જવ એ બેસ્ટ ખોરાક છે. આથી જ જવને આજે પણ લોકોએ પોતાની ડાયટ માં સામેલ કરવા જોઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

એ દિવસો ચાલ્યા ગયા જયારે જવને ગરીબ અને ખેડૂતનો આહાર માનવામાં આવતો હતો. ભારતમાં જન્મેલ જવ એક વિશ્વનો ઇન્સ્ટન્ટ ફૂડ છે. જેનું સેવન કરીને શરીરમાં તરત જ ઉર્જા પેદા થાય છે. તેને ખાઈ પણ શકાય છે અને પાણીમાં મિક્સ કરીને પી પણ શકાય છે. ખુબ જ ઉપયોગી છે જવ. કારણ કે તેને તરત જ ઘણી વાનગીના રૂપમાં ખાઈ શકાય છે. ઉનાળાની ઋતુમાં જવ ગરમીથી બચાવ કરવામાં એક સારો વિકલ્પ છે. આયુર્વેદમાં જવને જાદુઈ આહારના રૂપમાં જોવામાં આવે છે. જે શરીરને તૃપ્ત કરે છે સાથે જ તરત જ ઉર્જા ઉત્પન્ન કરે છે. 1) કુષ્ણ-સુદામાનો મિત્ર અને કોરોનાનો સાથી:- ભારતમાં હજારી વર્ષોથી જવનો પ્રયોગ થાય છે. ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા જ્વએ જ મજબુત બનાવી હતી. તો બૌદ્ધ ભિક્ષુ પણ જવની શક્તિ પર લાંબી યોગ સાધના કરી શક્યા. જુના સમયમાં સૈનિકો માટે પ્રમુખ આહાર રહ્યો છે જવ આથી જ તેને ચમત્કારિક આહાર કહેવામાં આવે છે. મુખ્ય રૂપે બે પ્રકારના જવ હોય છે. એક શેકેલા જવ અને શેકેલા ચણા લોટથી બનેલ જવ. અલગ અલગ પ્રદેશોમાં શેકેલા મક્કા, જુવાર, બાજરો, ચોખા, સીન્ઘોડા, ઘઉં પીસીને પણ તૈયાર કરવામાં આવે છે. 

2) ફૂડ પણ છે અને ડ્રીંક પણ છે જવ :- આ એવો આહાર છે, જેને ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય છે. આજકાલ ઉનાળામાં મીઠા અને નમકીન જુવારનું ઠંડુ પ્રવાહી બનાવીને શરીરને ઠંડક અને તૃપ્ત કરી શકાય છે. તેમાં ખાંડ, દૂધ, વગેરે નાખીને તેને ભેળના રૂપમાં ખાઈ લો અને તમે ઈચ્છો તો તેને થોડા નરમ કરીને લીંબુ અને મીઠું નાખીને લીલા મરચા સાથે ખાઈ શકો છો. જુવારના ભરવા પરાઠા તમારી ભૂખને વધારી શકે છે. તો બિહારમાં પારમ્પરિક વ્યંજન લિટ્ટી અને રાજસ્થાનની બાટીમાં પણ સ્વાદ અને ઉર્જા પેદા કરી દે છે. હવે હોટલો અને રેસ્ટોરંટમાં પણ જવની અનેક વાનગી પીરસવામાં આવે છે. તો ઘરમાં પણ ખાદ્ય પદાર્થ પહોચાડતી ઓનલાઇન વેબ્સાઈટ જવના પેકેટ વેચી રહી છે. આપણે કહી શકીએ કે ખાદ્ય પદાર્થોની દુનિયામાં જવે ઊંચી ઉડાન ભરી છે. તેને ભોજનના રૂપમાં પ્રયોગ કરવા માટે ન ઇંધણની જરૂર છે, ન વાસણ, ન તેલ ઘી વગેરેની. મન થાય ત્યારે તમે તેને ખાઈ શકો છો. 3) લાંબા અંતરની દૂરી સાથે લઇ જાય છે જવ:- હજારો વર્ષોથી જવ ભારતનો આહાર બનેલ છે. વર્ષો પહેલા લખાયેલ આયુર્વેદિક ગ્રન્થ ચરકસંહિતા ના કૃતાન્નવર્ગ અધ્યાયમાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અને તેને શક્ત્વ કહેવામાં આવે છે. આ આહારને લઈને અનેક કથાઓ છે. એવું કહેવાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે લાંબી યાત્રા કરતા બૌદ્ધ ભિક્ષુ ભોજનના રૂપમાં પોતાની સાથે ત્સમ્પા એક પ્રકારના જવ રાખતા હતાં. કુશાય, મૌર્ય, સામ્રાજ્ય માં સેનાને પૌષ્ટિક ભોજનના રૂપમાં જુવાર પણ સામેલ હતો. તે સમયે લાંબી યાત્રા પર જતા સોદાગર પણ પોતાની સાથે જવ ને રાખતા હતા. મુગલો થી ગુરિલ્લા યુદ્ધ દરમિયાન મરાઠા શત્રપ છત્રપતિ શિવાજી મહારાજ અને તેની સેના ભોજનના રૂપમાં જવનું સેવન કરતી હતી. તેનું કારણ એ જ હતું કે જવ પોષણકારી, પાચક અને ઉર્જા આપે છે. 

4) ચરકસંહિતામાં કહેવાય છે બાજીકરણ દ્રવ્ય:- કઈક તો ખાસ છે જવમાં, ત્યારે જ તે હજારો વર્ષોથી ખાવા-પીવામાં ઉપયોગ કરાય છે. ચરકસંહિતા માં જવની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. ત્યાં વર્ણન છે કે તે શરીરને તરત કરતુ દ્રવ્ય છે. ગ્રંથમાં તેને બાજીકરણ દ્રવ્ય ની સંજ્ઞા આપવામાં આવી છે. તે તરત જ શરીરમાં બળ ઉત્પન્ન કરે છે. તે હળવું, મધુર, શીતળ, પિત્તનાશક અને તરસ અને તાવને નષ્ટ કરનાર છે. તેને વાતવર્ધક પણ કહેવામાં આવે છે. આહાર વિશેષજ્ઞ પણ તેને શરીર માટે ખાસ લાભકારી માને છે. કારણ કે તે પ્રોટીન થી ભરપુર અને તેલ મુક્ત છે. તેમાં કેલ્શિયમ, અને કાર્બોહાઈડ્રેટ પણ પર્યાપ્ત માત્રામાં છે. 5) શરીરને ફીટ અને સ્વસ્થ રાખે છે:- એક્સપર્ટ અનુસાર આ દુનિયાનું તરત જ ઉર્જા પ્રદાન કરતુ ફૂડ છે. તે શરીરને સ્વસ્થ અને ફીટ રાખે છે. તે શુગરને કંટ્રોલ કરે છે. સાથે પેટની બીમારીઓ અને ચરબી વધતી નથી. તેમાં આયરન પણ હોય છે જે રક્તપ્રવાહમાં સહાયક છે. તેમાં ફાઈબર પણ છે, જે પેટને સાફ રાખે છે. આથી ઉચ્ચ વર્ગના લોકો પણ તેને પોતાના આહારમાં સામેલ કરે છે. તેનું મોટું કારણ એ છે કે તે શુદ્ધ ફૂડ છે. તેમાં કોઈ અવગુણ નથી. પણ તેનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ, નહિ તો તે સમસ્યા ઉભી કરી શકે છે અને કબજિયાત નું કારણ બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Keeps the body fit and healthysattusattu benefitssattu interesting facts
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ફક્ત 500 રૂપિયા રોકાણથી બની શકો છો લાખો રૂપિયાના માલિક, જાણો માલામાલ બનવા કેવી રીતે કરવું જોઈએ રોકાણ….

ફક્ત 500 રૂપિયા રોકાણથી બની શકો છો લાખો રૂપિયાના માલિક, જાણો માલામાલ બનવા કેવી રીતે કરવું જોઈએ રોકાણ....

અજમાવો આ સરળ ટીપ્સ, લોહીની નસોમાં જામેલું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢી શરીરની એક એક નસ કરી દેશે સાફ, નહિ આવે ક્યારેય હાર્ટએટેક કે હૃદયરોગ..

અજમાવો આ સરળ ટીપ્સ, લોહીની નસોમાં જામેલું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢી શરીરની એક એક નસ કરી દેશે સાફ, નહિ આવે ક્યારેય હાર્ટએટેક કે હૃદયરોગ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોટાભાગના લોકો ફ્રિજમાં આ જગ્યા પર દૂધ મુકીને કરે છે મોટી ભૂલ, જાણો ક્યાં ખાનામાં કંઈ વસ્તુ મુકવી જોઈએ…

મોટાભાગના લોકો ફ્રિજમાં આ જગ્યા પર દૂધ મુકીને કરે છે મોટી ભૂલ, જાણો ક્યાં ખાનામાં કંઈ વસ્તુ મુકવી જોઈએ…

October 26, 2023
મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર.

મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર.

April 22, 2024
જાપાનના લોકો આ ટ્રિકથી ઘટાડે છે પોતાનું વજન, જાણીલો એ ટ્રિક…પછી ક્યારેય નહિ વધે તમારું વજન

જાપાનના લોકો આ ટ્રિકથી ઘટાડે છે પોતાનું વજન, જાણીલો એ ટ્રિક…પછી ક્યારેય નહિ વધે તમારું વજન

March 2, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.