Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ 2 માંથી કોઈ એક પ્રયોગ કરો વગર ખર્ચે 10 સેકન્ડમાં જ બધા મચ્છરો ભાગી જશે ઘરની બહાર…

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
1
આ 2 માંથી કોઈ એક પ્રયોગ કરો વગર ખર્ચે 10 સેકન્ડમાં જ બધા મચ્છરો ભાગી જશે ઘરની બહાર…

મિત્રો મોટાભાગે આપણા ઘર પરિવારને મચ્છર દ્વારા ફેલાતી જીવલેણ બીમારીઓ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા  અને ચિકનગુનિયા જેવી બીમાંરીથી બચવા માટે આપણે ઘણી પ્રકારના લીક્વીડ અને અગરબત્તીનો પ્રયોગ કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આ બધા કેમિકલ યુક્ત પદાર્થો મચ્છર ભગાવવાની સાથે સાથે તમારા નાના બાળકો અને મોટાઓ માટે ખુબ જ નુકશાનકારક છે અને જાણીને પણ તમે હેરાન રહી જશો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

કેમ કે મિત્રો તેમાં આવતું ડીએથ્લીન મેલ્ફોક્લીન અને ફોરસીન નામનું કેમિકલ એટલું ખતરનાક છે કે યુરોપ અને યુએસના 56 દેશોમાં તેના પર પ્રતિબંધ 20 વર્ષ પહેલા લગાવી દેવામાં આવ્યો છે. કેમ કે તેનું માનવું છે કે આ કેમિકલ મચ્છર ભગાવવાની સાથે સાથે આપણા શરીર માટે પણ ખુબ જ નુકશાનકારક છે. અને તેની અસર ધીમે ધીમેં આપણા ફેફસા પર પણ પડે છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘરના નાના બાળકો હોય તેવા ઘરમાં બાળકો સુતા હોય તે જગ્યા પર મચ્છર ભગાવવા માટે કોઈલ સળગાવી દેવામાં આવે છે. પરંતુ તેના ધુમાડાથી બાળકને ખુબ જ નુંકશાન થાય છે. પરંતુ હાલના સાયન્ટીફીક રીચર્સ અનુસાર જાણવામાં આવ્યું કે એક મચ્છર ભગાવવાનું કોઈલ્સ લગભગ 100 સિગારેટના ધુવાડા જેટલું નુંકશાનકારક છે. કેમ કે તે કોઈલ્સનો ધુવાડો આપણા નાકમાંથી આપણા ફેફસા સુધી પહોંચે છે. તે આપણા ફેફસાને સીધું નુકશાન પહોંચાડે છે. એટલા માટે 56 દેશોમાં મચ્છર ભગાવવાની દવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

એટલા માટે આજે આપણે એક એવો પ્રાકૃતિક ઉપાય જાણીશું જે ઘરમાંથી મચ્છર ભગાવ્યાની સાથે સાથે આપણા શરીર પર કોઈ પણ પ્રકારનું નુંકશાન નથી પહોંચાડતું. તેના માટે આજે બે એવા ઉપાય લઈને આવ્યા છીએ જે ખુબ જ સામાન્ય છે અને અસરકારક પણ છે.

પહેલા ઉપાયમાં માત્ર 10 થી 15 સેકંડમાં જ આપણા ઘરમાંથી મચ્છર ભાગી જશે અને બીજા ઉપાયથી આખી રાત સુધી તમારા ઘરમાં એક પણ મચ્છર નહિ આવે. પહેલા ઉપાયને કરવા માટે આપણે જરૂર પડશે તમાલપત્રની. તમાલપત્ર મચ્છર ભગાવવાની સાથે સાથે આપણા મગજ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તેમાંથી જે ખુશ્બુ આવે છે તે આપણા માથાના દુઃખાવાને પણ દુર કરે છે અને સાથે સાથે આપણા માનસિક સંતુલનને પણ બનાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે.

બે થી ત્રણ તમાલપત્રના પાન લઈને પછી તમારે લેવાનું છે લીમડાનું તેલ. લીમડાના તેલને એક નાના બાઉલમાં નાખવાનું છે. પછી લેવાની છે કપૂરની ગોટી. પરંતુ કપૂરની ગોટી માત્ર એક ચમચી જેટલી લેવાની છે અને તેનો ભૂકો કરીને લીમડાના તેલમાં મિક્સ કરી દેવાનું છે. એક ચમચી કપૂર મિક્સ કર્યા પછી તેને બરાબર હલાવવાનું છે. બે થી ત્રણ તમાલપત્ર લેવાના છે અને અને તેની ઉપર રૂની મદદથી તેલને લગાવી દેવાનું અને તમાલપત્રની અણીનો ભાગ થોડો કોરો રાખવાનો છે પછી તેને સળગાવવાનું છે. જેવું તમે સળગાવશો એટલે માત્ર 15 સેકન્ડમાં જ મચ્છર ભાગવા લાગશે. પાન સળગાવો ત્યારપછી તે અગરબત્તીની જેમ તેને સળગવા દેવાનું છે.

આંખી રાત સુધી મચ્છરને દુર રાખવા માટે એક દિવેટિયાંને લેવાનું છે અને તેમાં આપણે જે ઉપર તેલ બનાવ્યું છે તે નાખવાનું છે. આખું દિવેટીયું ભરી દેવાનું છે પછી રૂની વાટ લેવાની છે અને તેને આખી તેલમાં બોળીને ભીની કરી લેવાની છે. દિવેટિયામાં વાટને મૂકી દેવાની છે અને તેને પણ સળગાવી દેવાની છે. પછી મિત્રો કોઈ પણ જગ્યા પર તમારે આ દીવાને મૂકી દેવાનો જ્યાં સુધી આ દીવો સળગતો રહેશે એક પણ મચ્છર ઘરમાં નહિ આવે.

આ ઉપાય કરવાથી તમારા ઘરમાં મચ્છર તરત જ ભાગી જશે અને આ ઉપાયથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ તમારા પર નહિ પડે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક
 કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: MATCHARMOSKITOESNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જો રોજ આટલા સમય ચાલશોને તો શરીરને વધારાની ચરબી ક્યારેય નહિ ચડે… દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

જો રોજ આટલા સમય ચાલશોને તો શરીરને વધારાની ચરબી ક્યારેય નહિ ચડે... દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Amazing !!!
    If all these natural ideas are in place then why do people buy the Agarbatti? Something is missing here.???

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

September 28, 2020
આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

February 10, 2021
આ છે તાવ શરદી, ઉધરસ અને શરીરના દુખાવા દૂર કરવાનો મફત દેશી ઈલાજ… ફક્ત આ ત્રણ વસ્તુનું સેવન દવાખાનાના મોંઘા ખર્ચા બચાવી દેશે

આ છે તાવ શરદી, ઉધરસ અને શરીરના દુખાવા દૂર કરવાનો મફત દેશી ઈલાજ… ફક્ત આ ત્રણ વસ્તુનું સેવન દવાખાનાના મોંઘા ખર્ચા બચાવી દેશે

January 2, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.