Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

Social Gujarati by Social Gujarati
November 3, 2023
Reading Time: 1 min read
0
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આપણે સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં દરેક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુકવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઢગલાબંધ આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં કોઈ ફૂલ છોડ હોય તો તેને પણ વાસ્તુ ટિપ્સ અનુસાર મુકવા જોઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જો કોઈ ફૂલ છોડને યોગ્ય દિશા તેમજ સ્થાન પર મુકવામાં આવે તો છોડ દ્વારા આપણને અઢળક લાભ થાય છે અને ધન આકર્ષિત કરવાની સાથે સાથે ભાગ્યનો ઉદય પણ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને એવા જ એક છોડ વિશે જણાવશું, જે તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે અને તમારા ઘરમાં ભરી દેશે સુખ અને સમૃદ્ધિ…

અમે વાત કરી રહ્યા છીએ મિની બામ્બુ પ્લાન્ટની. જો મિની બામ્બુ પ્લાન્ટને ઘરમાં રાખવામાં આવે તો ધન સાથે સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. આ છોડને ખુબ જ વિશેષ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખવાથી સુશોભનતા વધે છે સાથે જ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. પરંતુ મૂળ વાત એ છે કે આ છોડને ઘરના ક્યાં ખૂણામાં કે કંઈ દિશામાં કંઈ જગ્યાએ પર રાખવો ? તો ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.

વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતના કહ્યા અનુસાર આ છોડને ઘરમાં જો યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો ગુડલક ખેંચાઈને તમારા ઘરમાં આવે છે. ઘરની અંદર વાંસનો છોડ રાખવાથી સકારાત્મકતા ખુબ જ વધે છે અને નકારાત્મક શક્તિઓ દુર થાય છે. આ કારણે જ આ છોડને શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી અનેક સમસ્યાઓનું નિવારણ થાય છે. વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે બામ્બુ પ્લાન્ટ ઘરમાં કે ઓફિસમાં રાખવામાં આવે તો સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સુધરે છે.

ક્યાં રાખવો જોઈએ બામ્બુ પ્લાન્ટ : બામ્બુનો છોડ શક્ય હોય ત્યાં સુધી ઘરના મુખ્ય દરવાજા પર રાખવો જોઈએ. કેમ કે દરેક સારી ઉર્જા દરવાજામાંથી પ્રવેશ કરે છે. મુખ્ય દરવાજા પર બામ્બુનો પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય ખુબ જ પ્રભાવિત અને આકર્ષિત થાય છે. તેમજ સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવી હોય તો પણ બામ્બુનો પ્લાન્ટ મુખ્ય દરવાજા પર જ લગાવવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે, બામ્બુના પ્લાન્ટને જો ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો દરેક કામમાં ખુબ જ પ્રગતિ થાય છે. જો બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં લગાવવામાં આવે તો તેઓ અભ્યાસમાં અવ્વલ આવે છે. દક્ષીણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં જો બામ્બુ પ્લાન્ટ લગાવો તો તે ધનને આકર્ષિત કરે છે. આ દિશામાં છોડ રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કોઈને કરિયરમાં વિઘ્ન આવતા હોય તો તેમણે પણ બામ્બુનો છોડ ઘર કે ઓફિસમાં રાખવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bamboo in homebamboo in vastubamboo plantvastu tipsvastushastra in bamboo
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો,  જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો, જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

October 5, 2022
ત્રણ ત્રણ ચિત્તા સાથે રાત પસાર કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો,   જોઇને દંગ રહી જશો.

ત્રણ ત્રણ ચિત્તા સાથે રાત પસાર કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો, જોઇને દંગ રહી જશો.

July 7, 2020
ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ચપટીમાં થઈ જશે દુર ! સુતા પહેલા કરો આ 6 આયુર્વેદિક કામ.

ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ચપટીમાં થઈ જશે દુર ! સુતા પહેલા કરો આ 6 આયુર્વેદિક કામ.

April 1, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.