Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો, જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

Social Gujarati by Social Gujarati
October 5, 2022
Reading Time: 1 min read
0
માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો,  જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..
0
SHARES
25
VIEWS
Share on FacebookShare on Twitter

કલોંજીના બીજના માંથી તેલ પણ કાઢી શકાય છે. કલોંજીના તેલની અંદર બળતરા નિરોધી ગુણધર્મો, એન્ટિ-ઓક્સિડેંટ, એન્ટિ વાયરલ ગુણ અને કેટલાક પ્રકારના મિનરલ્સ પણ હાજર હોય છે, જે શરીરની કેટલીક સમસ્યાને દૂર કરે છે. તમને જણાવી દઈએ કે, કલોંજીનું તેલ વાળ ઊતરવાની સમસ્યા દૂર કરે છે અને સાથે જ સંધિવાના દુઃખાવાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજનો આ લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે, કલોંજીના તેલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને કેટલાક ફાયદાઓ થાય છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

કલોંજીનું તેલ કોલેસ્ટ્રોલ માટે : તમને જણાવી દઈએ કે, જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યામાં છો, તો તમે બ્લેક સીડ ઓઇલ(કલોંજીનું તેલ)ના માધ્યમથી પણ આ સમસ્યાને દૂર કરી શકો છો. તેની અંદર ફેટી એસિડ હાજર હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય કલોંજીના તેલમાં ઓલિક એસિડ અને લિનોલેનિક હાજર હોય છે, જે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

સંધિવાની સમસ્યાને દૂર કરે છે કલોંજીનું તેલ : જો સંધિવાના દુઃખાવાની સમસ્યામાં છે, તો તમારે કલોંજીના તેલથી દુઃખાવાના એ લક્ષણોને દૂર કરી શકો છો. કલોંજીના તેલમાં 1 ચમચી મધ અને વિનેગરને મેળવવાનું છે. અને દિવસમાં 2 થી 3 વાર પ્રભાવિત જગ્યા પર લગાવવાનું છે. આવું કરવાથી સંધિવાના દુઃખાવાના લક્ષણો દૂર થાય છે.

પેટની સમસ્યા : જે પણ લોકોને પેટમાં દુઃખાવો, ગેસ, સોજા, અલ્સર, પેટમાં એઠન, પેટ ફૂલવું જેવી સમસ્યા થાય છે, તેને અમે જણાવી દઈએ કે કલોંજીનું તેલ આ સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. કલોંજીના તેલનું સેવન કરવાથી પેટની દરેક સમસ્યા દૂર થાય છે. જો કે તેનું સીમિત માત્રામાં સેવન કરવાનું જ્ઞાન હોવું એ ખુબ જ જરૂરી છે. તેવામાં તમારે તમારી ડાયટમાં શામિલ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

ત્વચા માટે ઉપયોગી છે કલોંજીનું તેલ : તમને જણાવી દઈએ કે ત્વચામાં ચેપ હોય કે પછી ડાગ-ધબ્બા, કલોંજીનું તેલ ત્વચાની દરેક સમસ્યાનો હલ કરે છે. ખાસ કરીને જે પણ લોકોને ખીલની સમસ્યા છે તે લોકો જો કલોંજીના તેલનો ઉપયોગ કરે છે, તો તે ખુબ જ સારું છે. જો કે તેનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લો.

વાળ માટે ફાયદાકારક છે કલોંજીનું તેલ : વાળના મૂળને મજબૂત બનાવવા માટે અને વાળને ઉતરતા રોકવા માટે કલોંજીના તેલનો ઉપયોગ કરી શકો છો. કલોંજીના તેલની અંદર એન્ટિ ફંગલ, એન્ટિ વાયરલ અને જીવાતનિરોધી ગુણ હોય છે. જે વાળને ઉતરતા રોકે છે અને સ્કેલ્પ હેલ્થનું ધ્યાન રાખે છે.યાદશક્તિ માટે કલોંજીનું તેલ : જે પણ લોકોને નબળી યાદશક્તિ હોય છે, તે કલોંજીના તેલનો ઉપયોગ યાદશક્તિને સુધારવા માટે કરે છે. જો તમે કલોંજીના તેલ સાથે ફુદીનાનાં પાનને ઉકાળો અને આ બંનેનાં મિશ્રણનું સેવન કરો. જો તમે આવું કરશો તો તમારી યાદશક્તિ તો વધશે પણ સાથે જ એકાગ્રતાની ક્ષમતામાં પણ વધારો થશે.

કલોંજી તેલનાં નુકશાન : જો કોઈ વ્યક્તિનું બ્લડ શુગર લેવલ ઓછું  હોય તો, તેણે કલોંજીનાં તેલનું સેવન ન કરવું જોઈએ. કલોંજીનું તેલ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તેવામાં ઓછા લોહીના દબાણ વાળા લોકોએ આનું સેવન ન કરવું જોઈએ.ગર્ભવતી સ્ત્રીઓએ અને સ્તનપાન કરાવતી સ્ત્રીએ કલોંજીનાં તેલનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લેવી જોઈએ. કેટલાક લોકોને કલોંજીનાં તેલથી એલર્જી હોય છે. એલર્જીમાં ઉબકા થવા, ઉલ્ટી થવી વગેરે લક્ષણ હોય શકે છે. તેમણે આ તેલનું સેવન ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ઇમ્યુનિટી વધારવા માટે વરદાનરૂપ ગણાતો ગળો ઘરપર નાનકડા કુંડામાં જ ઉગી જશે, જાણો એ માટેની ત્રણ સરળ રીત..

ઇમ્યુનિટી વધારવા માટે વરદાનરૂપ ગણાતો ગળો ઘરપર નાનકડા કુંડામાં જ ઉગી જશે, જાણો એ માટેની ત્રણ સરળ રીત..

મફતમાં મળતી આ બે વસ્તુ પાણીમાં મિક્સ કરી બનાવી લો માખી ભગાડવાનો નેચરલ સ્પ્રે, ઘરમાં એક પણ માખી નહિ ટકે. જાણો અન્ય સરળ ઉપાયો…

મફતમાં મળતી આ બે વસ્તુ પાણીમાં મિક્સ કરી બનાવી લો માખી ભગાડવાનો નેચરલ સ્પ્રે, ઘરમાં એક પણ માખી નહિ ટકે. જાણો અન્ય સરળ ઉપાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ખાલી પેટ કરો ફક્ત 1 એક ચમચી આ વસ્તુનું સેવન, જૂની કબજિયાતને જડમુળથી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

સવારે ખાલી પેટ કરો ફક્ત 1 એક ચમચી આ વસ્તુનું સેવન, જૂની કબજિયાતને જડમુળથી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

October 29, 2023
ભારતમાં લોન્ચ થઈ 3 નવી ઇલેક્ટ્રિક સ્કુટર, ફક્ત 999 રૂપિયા થઈ જશે બુકિંગ… જાણો આ હાઈ સ્પિડ સ્કુટરની કિંમત અને ખાસિયતો…

ભારતમાં લોન્ચ થઈ 3 નવી ઇલેક્ટ્રિક સ્કુટર, ફક્ત 999 રૂપિયા થઈ જશે બુકિંગ… જાણો આ હાઈ સ્પિડ સ્કુટરની કિંમત અને ખાસિયતો…

July 24, 2022
આ મહિનાથી થયા છે આટલા બદલાવ… જાણીલો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આ મહિનાથી થયા છે આટલા બદલાવ… જાણીલો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

October 4, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In