Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તમે પણ બની જશો ખુબ સફળ અને પૈસાદાર વ્યક્તિ | હંમેશા યાદ રાખો આ 3 વાતોને. નહીતો ગમે તેટલું કમાશો ધન નહીં ટકે

Social Gujarati by Social Gujarati
December 23, 2022
Reading Time: 1 min read
0
તમે પણ બની જશો ખુબ સફળ અને પૈસાદાર વ્યક્તિ | હંમેશા યાદ રાખો આ 3 વાતોને. નહીતો ગમે તેટલું કમાશો ધન નહીં ટકે

આજના સમયમાં લગભગ લોકોને ધન સંબંધી સુખ પ્રાપ્ત કરવા માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. તેમ છતાં પણ દરેક લોકો મહેનત કર્યા બાદ પણ વધારે ધન પ્રાપ્ત નથી કરી શકતા. અમુક લોકો જ મહેનત કર્યા બાદ ખુબ ધનવાન અને સફળ બનતા હોય છે. કોઈ વ્યક્તિને અમુક કાર્યોમાં તો સફળતા મળી જતી હોય છે. પરંતુ અન્ય કાર્યોમાં નિષ્ફળતાનો જ સામનો કરવો પડતો હોય છે. પરંતુ મિત્રો જો તમે જિંદગીના દરેક પડાવ પર સફળ બનવા માંગો છો તો તમારે એક ચાણક્ય નીતિને અનુસરવી પડશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ નીતિનું ધ્યાન રાખવામાં આવે તો તમે મોટામાં મોટી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકો છો તેમજ વધારે ધન પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ખુબ જ સફળ અને ધનવાન બનવા માંગો છો તો ચાણક્યની આ નીતિ વાંચવાનું ભૂલતા નહિ.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ સમજદાર હોય અને જે વ્યક્તિ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખે તે વ્યક્તિ હંમેશા સફળતાના માર્ગે આગળ દોરાઈ છે અને તેમની તે સમજદારી તેમને એક દિવસ ખુબ મોટી સફળતા અપાવે છે. તો ચાલો જાણીએ ચાણક્ય અનુસાર કંઈ બાબતોનું ધ્યાન રાખનાર વ્યક્તિ સફળ બને છે.

1) સૌથી પહેલા તો સમજદાર વ્યક્તિ એ જાણતો હોય છે કે તેનો વર્તમાન સમય કેવો ચાલી રહ્યો છે. તેઓ જાણતા હોય છે કે વર્તમાન  સમયમાં સુખના દિવસો ચાલી રહ્યા છે કે દુઃખના દિવસો, અને તેના આધારે જ તે કાર્ય કરે છે. જો સુખના દિવસો હોય તો તે સમયે પણ સારા કાર્યો કરતા રહેવું જોઈએ અને દુઃખનો સમય હોય તો સારા કાર્યો અને મહેનત કરવાની સાથે સાથે ધીરજ પણ રાખવી જોઈએ. જે તમને નુકશાન  નહી કરાવે અને યોગ્ય સમયે ફળ પણ આપશે.

2) આ ઉપરાંત આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણા સાચા મિત્રો કોણ છે અને મિત્રોના વેશમાં આપણા દુશ્મન કોણ છે. દુશ્મનોને તો આપણે ઓળખતા હોઈએ છીએ અને તેનાથી બચીને જ કાર્ય કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રના વેશમાં છુપાયેલા શત્રુને ઓળખવા ખુબ જ જરૂરી છે. જો મિત્રના વેશમાં છુપાયેલા શત્રુને નહિ ઓળખી શકો તો કાર્યમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. આ સાથે જ જો કોઈ સાચા મિત્ર હોય તો તેનું પણ ધ્યાન રાખવું. કારણ કે સાચા મિત્રની મદદથી જ વ્યક્તિ સફળ બનતો હોય છે.

જે વ્યક્તિ પોતાનું કાર્ય સ્થળ, શહેર અને ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે તેને નિષ્ફળતા મળવાની સંભાવના ખુબ જ ઓછી થઇ જાય છે.

3) એક સફળ વ્યક્તિ હંમેશા પોતાના આવક અને ખર્ચનું ધ્યાન રાખે છે. તે ક્યારેય પોતાની આવક કરતા વધારે પૈસાનો વ્યય કરતો નથી. કારણ કે આવક કરતા વધારે જે લોકો પૈસાનો વ્યય કરે છે તે મુસીબતોમાં ફસાઈ જતા હોય છે. ક્યારેય કોઈ વ્યક્તિએ આવક કરતા વધારે ધન સંબંધી ખર્ચ કરવો જોઈએ નહિ. આ ઉપરાંત જો વ્યક્તિ આવક કરતા ઓછો ખર્ચ કરે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

વ્યક્તિને સફળતા મેળવવી હોય તો હંમેશા તેને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સંસ્થા(કંપની) તેની પાસેથી શું ઈચ્છે છે. તેણે હંમેશા સંસ્થાને ફાયદા થાય તેવા જ કાર્યો કરવા જોઈએ. જેથી સંસ્થાને સફળતા મળશે અને તેની સાથે સાથે તમને પણ સફળતા અને વધારે ધન પણ પ્રાપ્ત થશે.

સફળ થવા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે કેવા કાર્યો કરી શકીએ. તેમજ આપણા સામર્થ્ય મુજબના કાર્યો જ પસંદ કરવા જોઈએ. કારણ કે જે વ્યક્તિ પોતાના સામર્થ્યથી વધારે કાર્ય હાથ ધરે છે અને પછી તેમાં કોઈ કાર્ય બગડે અથવા કોઈ કાર્ય અધૂરું રહી જાય તો કાર્ય સ્થળ અને સમાજ પર તે વ્યક્તિની છાપ પર ખરાબ પ્રભાવ પડશે અને તેને  સફળતા પણ મળશે નહિ.

તો હંમેશા સફળતા અને ધન પ્રાપ્ત કરવા માટે ચાણક્યની આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તમારો આ બાબતે શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: chankya niti become rich personchankya niti gujaratilifepersonrichSuccess
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો?  વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો? વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો

દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ત્રણ રાશિના લોકોએ ક્યારેય ન પહેરવી જોઈએ ચાંદીની વીંટી… નહિ તો કયારેય નહિ મળે સફળતા.

આ ત્રણ રાશિના લોકોએ ક્યારેય ન પહેરવી જોઈએ ચાંદીની વીંટી… નહિ તો કયારેય નહિ મળે સફળતા.

November 29, 2022
આ 7  દેશી ખોરાકને ખાવા લાગો રોજ સવારે, આજીવન બીમારીઓ અને દવાખાનાથી રહેશો દુર… જાણો 7 દિવસના નાસ્તાનું દેશી મેનુ…

આ 7 દેશી ખોરાકને ખાવા લાગો રોજ સવારે, આજીવન બીમારીઓ અને દવાખાનાથી રહેશો દુર… જાણો 7 દિવસના નાસ્તાનું દેશી મેનુ…

January 18, 2022
લોકડાઉનમાં શાકભાજી અને રાશન લેવા માટે નીકળ્યો હતો યુવાન, દુલ્હન લઈને ઘરે આવ્યો. 

લોકડાઉનમાં શાકભાજી અને રાશન લેવા માટે નીકળ્યો હતો યુવાન, દુલ્હન લઈને ઘરે આવ્યો. 

May 2, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.