Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

Social Gujarati by Social Gujarati
June 14, 2018
Reading Time: 2 mins read
0
રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

રવિવારની રજા કેમ ?

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આપણે જોતા આવીએ છીએ કે, આપણે  ઘણી બધી રજાઓ વર્ષ દરમિયાન માણીએ છીએ. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે, ગાંધી જયંતી, ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા, ૧૫ મી ઓગષ્ટની, ૨૬ મી જાન્યુઆરી, ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ.

પણ મિત્રો આ બધી રજાઓ પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલું છે. કોઈના માનમાં તે રજાઓ રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે દેશના માનમાં આ રજાઓ માણવામાં આવે છે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે, રવિવારની રજા કેમ  ? શા માટે રવિવારની જ રજા હોય છે. બીજા કોઈ દિવસ શા માટે નહિ ?

શું તમે જાણો છો કે રવિવારની રજા શા માટે મળે છે. અમુક લોકો જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય છે તે લોકો એ તો આ ઈતિહાસ જાણવો જ જોઈએ… કે તે આ આરામ કોના લીધે ફરમાવી રહ્યા છે. પણ તે લગભગ નહિ જાણતા હોય. ઘણા ઓછા લોકો જાણતા હોય છે રવિવારની રજા પાછળનો ઈતિહાસ.

ચાલો કોઈ વાંધો નહિ અમે આજે તમને આ લેખ દ્વારા બતાવશું કે શા માટે રજા માટે રવિવાર જ પસંદ કરાયો અને તેની પાછળ રહેલો ઈતિહાસ.

સામાન્ય રીતે રવિવારની રજા પાછળ ઘણા કારણો છે. તેની પાછળ ઐતિહાસિક કારણ પણ છે. એવું માનવામાં  આવે છે. રવિવારની રજાની શરૂઆત ભારત દેશથી શરુ થઇ છે. તો ચાલો સૌપ્રથમ રવિવારની રજા પાછળનું ઐતિહાસિક  કારણ જાણીએ.

ઐતિહાસિક કારણ એ છે કે, રવિવારની રજાનો સૌપ્રથમ શ્રેય નારાયણ મેઘાજી લોખંડે ને માનવામાં આવે છે. ભારત પર જયારે અંગ્રેજી હુકુમતનું શાસન હતું ત્યારે સૌથી દયનીય હાલત મજદૂરોની હતી. મજદૂરોને સાતેય દિવસ કામ કરવું પડતું હતું. તેમને અડધા દિવસની રજા પણ ન અપાતી. નારાયણ મેઘાજી લોખંડે કે જે મજદૂરોના લીડર હતા. તેણે ૧૮૮૧માં  બ્રિટીશ શાસનની સામે રવિવારની રજાનો પ્રસ્તાવ રાખ્યો.

તે પ્રસ્તાવમાં તેમને પાંચ માંગ રાખી.

૧] રવિવારના દિવસે સાપ્તાહિક રજાઆપવામાં આવે.

2] ભોજન માટે રજા રાખવામાં આવે.

૩] કામના કલાકો નિશ્વિત કરવામાં આવે છે.

૪] કોઈ મજદુરની સાથે કામના સમયે દુર્ઘટના ઘટે તો તેને વેતનની સાથે રજા આપવામાં આવે .

5] કોઈ પણ મજદૂરનું કામના સમયે  મૃત્યુ નીપજે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે.

પરંતુ અંગ્રેજ હુકૂમતે તે પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે દ્વારા આંદોલન શરુ થયું. અને આંદોલન 8 વર્ષ સુધી ચાલ્યું. આ આંદોલનના પરિણામે 10 જુન ૧૮૯૦માં રવિવારની રજાનો પ્રસ્તાવ અંગ્રેજ સત્તા દ્વારા સ્વીકારવામાં આવ્યો.

નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે, જે નોકરી મળી છે તે સમાજના કારણે જ મળી છે. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને ૧ દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ. નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડી.    

મિત્રો આ હતી ઐતિહાસિક વાત ચાલો જાણીએ રવિવારની રજા પાછળની ધાર્મિક માન્યતાઓ.

ધાર્મિક માન્યતાઓ:

  • હિંદુ ધર્મ અનુસાર રવિવાર એટલે સૂર્ય દેવનો દિવસ. સૂર્ય દેવને બધા ગ્રહોનો સ્વામિ માનવામાં આવે છે. આ દિવસે પૂજા  કરવાથી બધા કષ્ટો દુર થાય છે.

આમ રવિવારની રજા નિશ્વિત કરી દેવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય માનકીકારણ સંસ્થા “INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION  ‘IOS’ ” એ પણ માન્યું જે રવિવાર જ રજાનો દિવસ આવશ્યક છે. આ સંસ્થાએ ૧૯૮૬ માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજા લાગુ પાડી.  

મિત્રો  રવિવારની રજા પાછળનો ઈતિહાસ તમને કેવો લાગ્યો  તમે તમારા મત કોમેન્ટ દ્વારા રજુ કરો અને લાઇક કરી આ જાણવા જેવી માહિતી મિત્રોને પણ  શેર કરો…… અને એવા મિત્રોને તો ખાસ કે જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય તો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
વિક્રમ વૈતાલ શ્રેણી…- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ… જાણો તેનું રહસ્ય.

વિક્રમ વૈતાલ શ્રેણી...- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ... જાણો તેનું રહસ્ય.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)… કન્યાનો સાચો પતી કોણ ???  આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

વિક્રમ- વૈતાળ (વાર્તા-૧)... કન્યાનો સાચો પતી કોણ ??? આ પ્રશ્નનો વિક્રમ રાજા શું જવાબ આપે છે એ વાંચો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેશાબમાં આવતા ફીણ શરીર માટે છે ખતરાનો સંકેત, હોય શકે છે આ 15 બીમારીના અણસાર… જાણો બચવાના ઉપાય અને નુસ્ખા…

પેશાબમાં આવતા ફીણ શરીર માટે છે ખતરાનો સંકેત, હોય શકે છે આ 15 બીમારીના અણસાર… જાણો બચવાના ઉપાય અને નુસ્ખા…

June 16, 2022
કબજિયાત, કોલોન કેન્સર સહિત અનેક બીમારીઓથી બચવું હોય, તો આજે કરો આવી રીતે આંતરડાની સફાઈ… જાણો આંતરડા સાફ કરવાનો નેચરલ ઉપાય…

કબજિયાત, કોલોન કેન્સર સહિત અનેક બીમારીઓથી બચવું હોય, તો આજે કરો આવી રીતે આંતરડાની સફાઈ… જાણો આંતરડા સાફ કરવાનો નેચરલ ઉપાય…

May 30, 2022
28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

May 17, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In