Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

તમે ક્યાં નામથી ઓળખો છો આ શાકને ? ઝુમખડી, ઘિસોડા, ધારકોશાતકી કે તુરિયા…?

Social Gujarati by Social Gujarati
September 22, 2023
Reading Time: 1 min read
0
તમે ક્યાં નામથી ઓળખો છો આ શાકને ? ઝુમખડી, ઘિસોડા, ધારકોશાતકી કે તુરિયા…?

મિત્રો આપણે અનેક લીલોતરી શાકભાજીનું સેવન કરીએ છીએ. આ શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. ચાલો તો આપણે આ લેખમાં તુરિયાના ફાયદાઓ વિશે જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તુરિયાના ફાયદા અને નુકસાન ઘણા બધા હોય છે. તુરિયા એક લોકપ્રિય શાકભાજી છે. જે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તુરિયાને અંગ્રેજીમાં રિજડ ગાર્ડ કહે છે તેમજ તુરીયાને સૌરાષ્ટ, કાઠિયાવાડના ગામડાઓમાં ઘિસોડા કહેવામાં છે. કેટલાક લોકો તેને ઝુમખડી પણ કહે છે. તેની તાસીર ઠંડી હોય છે. તેમજ ઘણા લોકો આ શાકને ધારકોશાતકી નામથી પણ ઓળખે છે.

તુરિયાની ખેતી ભારતમાં મુખ્ય રૂપથી બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડું, ઉત્તર પશ્ચિમી અને ઉત્તરાખંડમાં કરવામાં આવે છે. તેમજ ગુજરાતમાં પણ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં તુરિયા થાય છે. તુરિયા પોષકતત્વોથી ભરપૂર હોવાને કારણે, સારા સ્વાસ્થ્યની સાથે ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોય છે.

તુરિયાના ફાયદા અને નુકશાન : આયુર્વેદ મુજબ, તુરિયામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોવા મળે છે. માટે જ તેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. તુરિયા સારા સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સમસ્યાઓ દૂર કરીને, શરીરને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. આવો વિસ્તારથી જાણીએ આ આર્ટીકલમાં તુરિયાના ફાયદા અને નુકસાન વિશે.

તુરિયામાં જોવા મળતા પોષકતત્વો : તુરિયામાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપરની સાથે સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી6 જેવા પોષકતત્વો અને વિટામિન જોવા મળે છે.

તુરિયાના સેવનની રીત : તુરિયાનું શાક, અથાણું, સૂપ અને કઢી બનાવીને સેવન કરી શકાય છે. તે સિવાય તુરિયાના ફૂલના ભજીયા બનાવીને, તુરિયાના સૂકા પાંદડાનો પાવડર બનાવીને અને તુરિયાના બીજમાં રહેલ મુલાયમ સફેદ ભાગનું સેવન કરી શકાય છે.

તુરિયાના ફાયદા : 1 ) પાચન સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી ગણાય છે. તુરિયામાં પાણી અને ફાઈબરની ઉચ્ચ માત્રા જોવા મળે છે. ફાઈબર પાચન સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. જે પાચનમાં સુધારો કરીને પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં સહાયક હોય છે. તે સિવાય ફાઈબર કબજિયાત જેવી અન્ય પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે.

2 ) ડાયાબિટીસથી પીડિત રોગીઓ માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં લો કાર્બ ડાયેટ જોવા મળે છે. જે રક્તમાં રહેલ શુગરના સ્તર અને ઇન્સુલિનના સ્તરને સામાન્ય રાખવામા મદદ કરે છે. જેનાથી રક્તમાં રહેલ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખી શકાય છે અને ડાયાબિટીસના રોગથી બચાવ કરી શકાય છે.

3 ) આંખોના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં વિટામિન એની ઉચ્ચ માત્રા જોવા મળે છે. વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. જે આંખોનું તેજ વધારીને, વધતી ઉંમરમાં થતી આંખોની સમસ્યાઓને પણ દૂર કરે છે. માટે આંખોને સ્વસ્થ રાખવા માટે તુરિયાને પોતાના આહારમાં સમાવિષ્ટ કરી શકાય છે.

4 ) વજન ઘટાડવા માટે તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં કેલોરીની માત્રા ખુબ ઓછી જોવા મળે છે. સાથે જ તેમાં રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરાયેલું રાખવામા મદદ કરે છે અને અનિયમિત ભૂખને નિયમિત કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં સહાયક થઈ શકે છે.

5 ) પીલીયા(કમળો) રોગના બચાવમાં પણ તૂરિયાનો ઉપયોગ ફાયદાકારક હોય છે. કમળાના રોગ માટેના ઘરેલુ ઉપચારમાં તુરીયનો ઉપયોગ કરવામાં આવે છે. કડવા તુરિયાના રસના બે ત્રણ ટીપાં નાકમાં નાખવાથી નાકથી પીળા રંગનું પાણી નીકળે છે, અને કમળો અટકાવવામાં મદદ કરે છે.

6 ) હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયક હોય છે. તુરિયામાં પોટેશિયમની માત્રા ઉચ્ચ જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે હૃદયથી જોડાયેલ અન્ય રોગોથી પણ બચાવ કરે છે. તે સિવાય તુરિયામાં રહેલ સોલ્યુબલ ફાઈબર, ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનું કામ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે.

7 ) વાળના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં રહેલ વિટામિન સીની સાથે ઘણા એવા પોષકતત્વો જોવા મળે છે. જે વાળને પોષણ પ્રદાન કરવાની સાથે સાથે વાળના વિકાસ અને તેને મજબૂત બનાવી રાખવામા સહાયક હોય છે. તે સિવાય તુરિયામાં રહેલ વિટામિન સી વાળને રીપેર કરીને વાળને મુલાયમ તેમજ ચમકદાર બનાવી રાખવામા મદદ કરે છે.

8 ) માસિકધર્મ દરમિયાન થતી મુશ્કેલીઓને ઘટાડવા માટે તૂરિયાનો ઉકાળો લાભદાયક થઈ શકે છે. તુરિયાના ઉકાળાનું સેવન માસિક ધર્મમાં થતી પેટના દુખાવા જેવી સમસ્યા દૂર કારવાની સાથે વધારાના રક્તસ્ત્રાવને ઘટાડવામાં પણ મદદ કરે છે.

9 ) કેન્સરથી બચાવ માટે પણ તુરિયાનું સેવન લાભદાયી થઈ શકે છે. વિશેષજ્ઞો મુજબ, તુરિયામાં એન્ટિ-કેન્સર ગુણ જોવા મળે છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓને ફેલાતી રોકવામાં મદદ કરે છે અને કેન્સરથી બચાવ કરવામાં મદદરૂપ બને છે. માટે કહેવામાં આવે છે કે, કેન્સરના બચાવ માટે તુરિયાનું સેવન લાભદાયી થઈ શકે છે.

તુરિયાના નુકશાન : 1 ) ઘણા લોકોને તુરિયાથી એલર્જી પણ હોય શકે છે. માટે કોઈ પણ વ્યક્તિએ તુરિયાના સેવનથી કોઈ પણ પ્રકારની એલર્જી થાય તો તેને તુરિયાના સેવનથી બચવું જોઈએ.

2 ) ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓએ તુરિયાનું સેવન કરતાં પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

3 ) જો કોઈ વ્યક્તિ કોઈ વિશેષ પ્રકારની દવાઓનું સેવન કરતાં હોય તો, તે વ્યક્તિએ તુરિયાના સેવન પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: turiyaturiya benefitsturiya for healthturiya khavana faydaturiyanu shak
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આંતરડામાં ચોંટેલી ગંદકી કાઢવા અને સવારે ઉઠતાની પેટ સાફ લાવવા કરો આ વસ્તુનું સેવન… મળ છૂટો પાડી પેટ અને શરીર કરી દેશે એકદમ સાફ…

આંતરડામાં ચોંટેલી ગંદકી કાઢવા અને સવારે ઉઠતાની પેટ સાફ લાવવા કરો આ વસ્તુનું સેવન... મળ છૂટો પાડી પેટ અને શરીર કરી દેશે એકદમ સાફ...

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર... જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ દાણા છે કેલ્શિયમ અને પ્રોટીનનો ભંડાર.. સાંધાના દુખાવા થી લઈ શરીરની આટલી બીમારીઓ ક્યારેય નહીં થાય

આ દાણા છે કેલ્શિયમ અને પ્રોટીનનો ભંડાર.. સાંધાના દુખાવા થી લઈ શરીરની આટલી બીમારીઓ ક્યારેય નહીં થાય

September 15, 2023
જાણો શરીરમાં બ્લોકેજ નળીઓનું મુખ્ય કારણ, અને મોંઘી દવાઓ કરતા પણ વધારે અસરકારક નસો ખોલવાના ઉપચાર…

જાણો શરીરમાં બ્લોકેજ નળીઓનું મુખ્ય કારણ, અને મોંઘી દવાઓ કરતા પણ વધારે અસરકારક નસો ખોલવાના ઉપચાર…

October 12, 2022
આ છે ચહેરા પરના દાગ, ખીલ, કરચલી અને સ્કીનને લગતી તમામ સમસ્યાનો છે 100% અકસીર ઈલાજ, મફતમાં વધી જશે ચહેરો અને ત્વચાનું તેજ…

આ છે ચહેરા પરના દાગ, ખીલ, કરચલી અને સ્કીનને લગતી તમામ સમસ્યાનો છે 100% અકસીર ઈલાજ, મફતમાં વધી જશે ચહેરો અને ત્વચાનું તેજ…

January 12, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.