Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…

Social Gujarati by Social Gujarati
February 20, 2021
Reading Time: 1 min read
1
બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…
0
SHARES
19
VIEWS
Share on FacebookShare on Twitter

સાંભળવાનીની ક્ષમતા કમજોર થવા પર અજમાવો આ ઘરેલુ ઉપાય,  બહેરાપણું થઈ જશે દૂર-

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

મિત્રો ઘણા લોકોને તમે જોયું હશે કે, તે ઉંમર વધતાની સાથે ઓછું સાંભળે છે. જેને કારણે તેને અનેક મુશ્કેલીઓ થાય છે. પણ તમે ઘણા એવા સહેલા ઉપાય છે જેના દ્વારા આ બહેરાપણું દુર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું જે જાણીને તમે પોતાનું બહેરાપણું દુર કરી શકશો.

વધતી ઉંમર સાથે કેટલાક લોકોને બહેરાપણાની સમસ્યા થવા લાગે છે. બહેરાાપણાને લીધે સાંભળવાની ક્ષમતા પર અસર પડવા લાગે છે. અને કેટલાક લોકોને કાનમાં દુઃખાવો પણ થાય છે. બહેરાપણાની સમસ્યા થાય તો તેને સામાન્ય ન માનો. અને તેનું ઈલાજ કરવો, અને સમય રહેતા જો બહેરાાપણાનો ઈલાજ કરવામાં આવે તો તે  સારું પણ થઈ શકે છે. જો આ સમસ્યાને લેટગો કરવામાં આવે તો સાંભળવાની ક્ષમતા નથી રહેતી. બહેરાાપણાની સમસ્યા થવા પર ડોક્ટર પાસે ઇલાજ કરવા સિવાય તમે નીચે આપવામાં આવેલા ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો. આ ઉપાયને લીધે ઓછું સાંભળવાની સમસ્યાથી બહાર નીકળી શકો છો. તો આવો વગર મોડું કર્યા વગર જાણીએ આ ઉપાય વિશે. બહેરાાપણાની સમસ્યા થઈ જશે દૂર, બસ કરી લો આ ઉપાય.

તજ અને મધ : તજ અને મધની મદદથી ઓછું સાંભળવાની ક્ષમતાને સારી કરી શકાય છે. સાંભળવાની ક્ષમતા ઓછી થતાં તમે તજ અને મધથી જોડાયેલા આ ઉપાય કરી શકીએ છે. આ ઉપાયની જેમ રોજ તજ અને મધના પાણીનું સેવન કરવું. એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી મધ અને એક ચમચી તજ મિક્ષ કરી દેવું. પછી આ પાણીને પિય લેવું. રોજ સવારે આ પાણી પીવાથી કાન પર સારી અસર પડે છે. આ સિવાય તમે કાનની અંદર તજના તેલના થોડા ટીપાં નાખી શકો છો. આ તેલના ટીપાં કાનમાં નાખવાથી તમને આરામ મળે છે.

લીમડાનું તેલ : લીમડાના તેલને કાનમાં નાખવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો થાય છે. લીમડાના તેલને કાનમાં રૂની મદદથી દિવસમાં ત્રણ વખત નાખવું. આવું કરવાથી તુરંત આરામ મળી જાય છે.

અશ્વગંધા : સાંભળવાની ક્ષમતા મજબૂત બની રહે, તેની માટે અશ્વગંધાનું સેવન કરવું. તેનું સેવન કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે. તમે અશ્વગંધાના પાઉડરને ગરમ પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો. રોજ તેનું સેવન કરવાથી બહેરાપણું દૂર થઈ જાય છે.

ડુંગળી : ડુંગળીને 15 મિનિટ સુધી પાણીમાં નાખીને રાખવી. પછી આ પાણીને ગાળી લેવું. તેને ઠંડુ કરી તમારા કાનમાં થોડા ટીપાં નાખવા. રોજ આ ઉપાય કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે.

ટી ટ્રી ઓઈલ : ટી ટ્રી ઓઈલ પણ સાંભળવાની ક્ષમતાને સારી કરવામાં મદદગાર સાબિત થાય છે. આ તેલની મદદથી બહેરાાપણાની  સમસ્યા દૂર થઈ જાય છે. બહેરાપણું થવાથી તમે ખાલી કાનની માલિશ  આ તેલથી કરવી અને કાનમાં થોડા ટીપાં નાખી દેવા. આ તેલ કાનમાં નાખવાથી રક્ત પરિસંચય સારું થશે અને ઓછું સાંભળવાની સમસ્યા પણ ઓછી થશે.

સફરજનની છાલ : સફરજનની છાલમાં મેગ્નિશિયમ, જિંક જોવા મળે છે. જે કાનની માંસપેશિયોએ સુધારવાનું કામ કરે છે અને આવું થવાથી સાંભળવાની ક્ષમતા પર સારી અસર જોવા મળે છે. હવે તમે ખાલી એક ગ્લાસ પાણી મધ અને એક મોટી ચમચી સફરજનની છાલના મિક્ષ કરવી અને તેને રોજ પીવું.

સરસવનું તેલ : સરસવનું તેલ કાન માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ તેલની મદદથી પણ ઓછું સાંભળવાની સમસ્યા ઓછી થઈ શકે છે. ઓછું સાંભળવાની સમસ્યા થવાથી સરસવનું તેલ અને મધ મિક્ષ કરવું અને તેના ટીપાં કાનમાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા. સાંભળવાની ક્ષમતા પર  સુધારો આવી જશે. આ સિવાય તમે સરસવના  તેલને  થોડું ગરમ કરી રૂ ની મદદથી કાનમાં નાખવું.

આદું : આદુંનો રસ સાંભળવાની ક્ષમતાને વધારવા અને બહેરાાપણાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
પતિએ તેની પત્નીને મોકલી એક સેલ્ફી, અને થઈ ગયા તરત જ છૂટાછેડા. કારણ જાણી ને  દંગ રહી જશો

પતિએ તેની પત્નીને મોકલી એક સેલ્ફી, અને થઈ ગયા તરત જ છૂટાછેડા. કારણ જાણી ને દંગ રહી જશો

મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે.  જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે. જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

Comments 1

  1. Bharati says:
    3 years ago

    Some good tips. Any chance for oe to make this article printable?

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણી લો મેથીના દાણાનું સેવન કરવાની આ દેશી રીત, પેટ અને શરીરની તમામ ચરબી થઈ જશે ગાયબ… શરીર બની જશે જલ્દી પાતળું….

જાણી લો મેથીના દાણાનું સેવન કરવાની આ દેશી રીત, પેટ અને શરીરની તમામ ચરબી થઈ જશે ગાયબ… શરીર બની જશે જલ્દી પાતળું….

July 7, 2022

3000+ કરોડની કંપની, 112 થી વધુ દેશોમાં વ્યાપાર અને ૧૭૦ લાખ કરતા વધુ કસ્ટમર ધરાવે છે આ કંપની..જાણો આ કંપનીની સફળતાનું રહસ્ય.

July 19, 2018
આ સામાન્ય તેલની શીશીમાં છે અદ્દભુત તાકાત, તમારી સ્કીન અને શરીરની અનેક સમસ્યાઓને કરી દેશે દુર…

આ સામાન્ય તેલની શીશીમાં છે અદ્દભુત તાકાત, તમારી સ્કીન અને શરીરની અનેક સમસ્યાઓને કરી દેશે દુર…

January 13, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In