Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કોરોનાને હરાવવા માટે પતંજલિએ બનાવી આયુર્વેદિક દવા, કરવામાં આવ્યું તેનું લોન્ચિંગ.

Social Gujarati by Social Gujarati
June 23, 2020
Reading Time: 1 min read
0
કોરોનાને હરાવવા માટે પતંજલિએ બનાવી આયુર્વેદિક દવા, કરવામાં આવ્યું તેનું લોન્ચિંગ.

આખી દુનિયામાં હાલ કોરોનાની આ મહામારીએ અફડાતફડી મચાવી દીધી છે. તો બીજી તરફ આખી દુનિયા કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે અગણિત કોશિશ કરી રહી છે. કેમ કે તો તેની વચ્ચે આપણા દેશમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. બાબા રામદેવની પતંજલિએ આ કોરોનાની વેક્સિનને મંગળવારના રોજ લોન્ચ કરવા જણાવ્યું હતું. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી આ લેખમાં. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તો મિત્રો કોરોના વાયરસના ઈલાજ માટે આખી દુનિયા રાત-દિવસ એક કરીને કોશિશ કરી રહી છે. પરંતુ હાલ બાબા રામદેવની સંસ્થા એટલે કે પતંજલિ દ્વારા મંગળવારના રોજ કોરોના માટેની પહેલી એવીડેંસ બેસ્ટ આયુર્વેદિક દવા કોરોનિલનું પૂર્ણ વૈજ્ઞાનિક વિવરણ સાથે લોન્ચ કરવામાં આવી છે. 

તો કોરોના વાયરસના ઈલાજ માટેની દવા એટલે કે કોરોનિલ મંગળવારે રોજ બપોરના 1 વાગ્યે લોન્ચ કરવામાં આવી. જે હરિદ્વારમાં આવેલ પતંજલિ યોગ પીઠના આચાર્ય બાલકૃષ્ણએ લોન્ચ કરી. તો આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર આખી દુનિયાભરમાં મહામારી ફેલાયા બાદ તેના વૈજ્ઞાનિકો આ દવાને તૈયાર કરવામાં લાગી ગયા હતા. આ દવા વિશેષ ફોર્મ્યુલાથી બનાવવામાં આવી છે, અને કંપનીનો એવો દાવો છે કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ આયુર્વૈદિક દવાથી 80% કોરોના દર્દી સ્વસ્થ થઈ ગયા છે. 

તો કોવિડ-19 ના રોગીઓ પર રેંડમાઈઝ્ડ પ્લેસબો નિયંત્રણ ક્લિનિકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે. તો પતંજલિ જણાવે છે કે અમે 11 જુને દવાને તૈયાર કરી લીધી હતી. પરંતુ આ દવાને કેવી રીતે અને કેમ તૈયાર કરવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી થયો. તો પતંજલિ યોગ પીઠના આચાર્યએ આ દવા વિશે પછી જાણકારી આપવાનો દાવો કર્યો હતો. 

તો પતંજલિ યોગ પીઠ તરફથી એક સુચના પણ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તમને જણાવતા અમને ખુશી થાય છે કે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોરોના વાયરસના ઇલાજમાં પ્રમુખ સફળતા દેખાડશે અને જેમ કે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો તે અનુસાર તેનો ખુલાસો પણ કરવામાં આવશે. તો આ દવાના ટ્રાયલમાં ડોક્ટરોની ટીમ, શોધકર્તા, અને ડોક્ટરોની ટીમ પણ હાજર રહી હતી.

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની આ ખાસ આયુર્વેદિક દવાને તૈયાર કરવા માટે શાસ્ત્રો અને વેદોને વાંચીને તેને વિજ્ઞાનના ફોર્મ્યુલામાં ઢાળવામાં આવી છે. તેના જ પરિણામ સ્વરૂપે આ આયુર્વેદિક દવાને તૈયાર કરવામાં આવી છે. આ શોધ સંયુક્તરૂપે પતંજલિ રીચર્સ ઇન્સ્ટીટયુટ, હરિદ્વાર એન્ડ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ જયપુર દ્વારા કરવામાં આવી છે. આ દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદિક લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

Tags: Ayurvedic medicineBABA RAMDEVCorona medicineHaridwarPatanjali Yoga PITH
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ચીનના સેના એક્સપર્ટએ જાહેરમાં કર્યા ભારતીય સેનાના વખાણ,  કહ્યું મોટા મોટા દેશો પાસે પણ નથી આવી ફોર્સ. 

ચીનના સેના એક્સપર્ટએ જાહેરમાં કર્યા ભારતીય સેનાના વખાણ, કહ્યું મોટા મોટા દેશો પાસે પણ નથી આવી ફોર્સ. 

ખાલી ભોજનમાં જ નહિ, પરંતુ આટલી જગ્યાએ મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

ખાલી ભોજનમાં જ નહિ, પરંતુ આટલી જગ્યાએ મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

February 25, 2025
પ્રેગ્નેન્સીમાં આ સંકેતોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, માતા અને બાળક બંને માટે છે ખુબ જ ખતરનાક… જાણો શું કરવું અને અમુક સાવધાનીઓ

પ્રેગ્નેન્સીમાં આ સંકેતોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, માતા અને બાળક બંને માટે છે ખુબ જ ખતરનાક… જાણો શું કરવું અને અમુક સાવધાનીઓ

March 3, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.