Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ભારતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસનને આપ્યું આમંત્રણ ! બ્રિટનના પ્રધાનમંત્રીએ આપ્યો જવાબ…..

Social Gujarati by Social Gujarati
December 16, 2020
Reading Time: 1 min read
0
ભારતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસનને આપ્યું આમંત્રણ ! બ્રિટનના પ્રધાનમંત્રીએ આપ્યો જવાબ…..
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે જાણો છો એમ થોડા સમયમાં જ એટલે કે જાન્યુઆરી મહિનામાં ભારતનો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે. જેની ઉજવણી કરવા માટે મુખ્ય અતિથિ રૂપે બ્રિટનના પ્રધાનમંત્રીને આ વર્ષે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેની જાણવા મળતી માહિતી મુજબ, બ્રિટન પ્રધાનમંત્રીએ આ આમંત્રણ સ્વીકાર પણ કરી લીધું છે. ચાલો તો આ અંગે વિસ્તારથી માહિતી જાણી લઈએ.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને વર્ષ 2021 ના ભારતના ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે. જ્યારે બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ એ મંગળવારે આ વિશે ભારતનું નિમંત્રણ સ્વીકાર કરતા આ અંગે જાણકારી આપી છે. બ્રિટનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘અમારા પ્રધાનમંત્રી બોરીસ જોનસને ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાનું નિમંત્રણ સ્વીકાર કર્યું છે.’ આમ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ સ્વીકાર કરીને બ્રિટન પ્રધાનમંત્રી આનંદ વ્યક્ત કર્યો છે. જ્યારે આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કહ્યું કે, ‘આ ભારત બ્રિટનના સંબંધોના નવા યુગની શરૂઆતનું પ્રતિક છે.’

આ પહેલા જ્યારે બ્રિટનના વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત લીધી હતી તે સમયે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બ્રિટનના વિદેશમંત્રીની વાત થયા મુજબ તેમની વચ્ચે વ્યાપાર, રક્ષા, શિક્ષા, પર્યાવરણ સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત થઈ હતી. બંને વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત થયા બાદ શિષ્ટ મંડળ સ્તરની વાત પણ થઈ હતી. રાબ એવા સમયે ભારત યાત્રા પર આવ્યા હતા, જ્યારે બ્રિટન બ્રીક્જટ પછી વ્યાપાર સહયોગ કરવા માટે યુરોપીય સંઘ સાથે જટિલ વાર્તા કરી રહ્યું હતું. રાબ 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ભારત યાત્રા પર આવ્યા હતા.

આ બેઠક બાદ એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબ સાથે વાર્તામાં ભારત અને બ્રિટનના સંબંધોને વધુ મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘અમે અફઘાનિસ્તાનની સ્થિતિ અને ખાડી દેશ એવા હિંદ-પ્રશાંત ક્ષેત્ર સંબંધી ગતિવિધિઓની સમીક્ષા કરી હતી. જયશંકરે કહ્યું કે, ‘આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઉત્પન્ન થયેલ ચુનૌતીઓ પર ચર્ચા કરી, તેમણે કહ્યું કે, કોવિડ-19 પછી આર્થિક સુધારની ગતિ તેજ કરવા માટે ભારત-બ્રિટન વચ્ચે ગઠજોડ મહત્વપૂર્ણ છે.’

જ્યારે બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબે કહ્યું કે, ‘અમે ભારત સાથે આર્થિક સંબંધ મજબુત કરવા ઈચ્છીએ છીએ. દુનિયા જે રીતે બદલી રહી છે એવામાં બંને દેશો માટે નૌવહન સુરક્ષા, આપૂર્તિ શ્રુંખલા, જળવાયું પરિવર્તન જેવા મુદા પ્રાથમિક છે. આપણા સંબંધ વિભિન્ન ક્ષેત્રોમાં હિત અને મુલ્યો પર આધારિત છે અને અમે ઘણી રીતે સહયોગ વધારવા માંગીએ છીએ.’ આ પરથી કહી શકાય છે કે, બ્રિટન ભારત જેવા અગ્રણી અર્થવ્યવસ્થાઓ સાથે વ્યાપાર સંબંધ મજબુત કરવાની કોશિશ કરી રહ્યું છે. એવી આશંકા કરવામાં આવી રહી છે કે, કોઈ વ્યાપાર સમજોતા વગર યુરોપીય સંઘથી બહાર આવવા પર બ્રિટનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ. જયશંકરએ પોતાના બ્રિટની સમકક્ષ અને બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબનું સ્વાગત કર્યું. આંતરિક હિતના દ્રિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય એજેન્ડામાં છે. એવી સંભાવના કરવામાં આવી રહી છે કે, બંને પક્ષ સમગ્ર દ્રિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે 10 વર્ષોની તૈયારી પર ધ્યાન આપી રહ્યા છે.

મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, રાબની યાત્રા બંને દેશો વચ્ચે કોવિડ-19 અને બ્રીક્જટ પછીના પરિપેક્ષમાં વ્યાપાર, રક્ષા, જળવાયું, આવાગમન, શિક્ષા, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગઠજોડ વધુ મજબુત થવાનો માર્ગ પ્રશસ્ત થશે. રાબ પોતાની યાત્રા દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શિક્ષામંત્રી રમેશ પોખરીયાલ નિશંક સાથે પણ બેઠક કરશે. તેઓ બેંગ્લોર પણ જશે. જ્યાં તેઓ 17 ડીસેમ્બર કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પા સાથે મુલાકાત કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ગુજરાતના આ શહેરોમાં નહિ ઉજવાય ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીઓ ! નિયમો તોડશો તો તમને…..

ગુજરાતના આ શહેરોમાં નહિ ઉજવાય ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીઓ ! નિયમો તોડશો તો તમને.....

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો…..

મોદી સરકારે ખેડૂત આંદોલન વચ્ચે કરી મોટી જાહેરાત, 5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે નહિ ? જાણો આપણું આયુર્વેદ શું કહે છે, 99% લોકો નથી જાણતા આ માહિતી…

દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે નહિ ? જાણો આપણું આયુર્વેદ શું કહે છે, 99% લોકો નથી જાણતા આ માહિતી…

January 4, 2023
ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનો છોડ ઘરે જ ઉગાડો આ સરળ રીતે. ફળની સાથે-સાથે આપશે સ્વાસ્થ્ય ફાયદા… જાણો કેટલા સમયમાં થઈ જશે મોટું…

ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનો છોડ ઘરે જ ઉગાડો આ સરળ રીતે. ફળની સાથે-સાથે આપશે સ્વાસ્થ્ય ફાયદા… જાણો કેટલા સમયમાં થઈ જશે મોટું…

January 5, 2022
શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી…  વાળ પણ બની જશે કાળા અને ઘાટા

શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી… વાળ પણ બની જશે કાળા અને ઘાટા

December 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In