Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 7 દિવસ સુધી આનું સેવન કફ, કબજિયાત અને બવાસીરનો કરી દેશે સફાયો, શરીરની નાની મોટી અનેક બીમારીઓને દુર કરી પેટ અને ફેફસાને કરી દેશે સાફ..

Social Gujarati by Social Gujarati
September 20, 2021
Reading Time: 1 min read
0
ફક્ત 7 દિવસ સુધી આનું સેવન કફ, કબજિયાત અને બવાસીરનો કરી દેશે સફાયો, શરીરની નાની મોટી અનેક બીમારીઓને દુર કરી પેટ અને ફેફસાને કરી દેશે સાફ..

અંજીરમાં ભરપુર માત્રામાં તાંબુ, સલ્ફર અને ક્લોરીન રહેલું હોય છે. તાજા અંજીરમાં વિટામીન એ ભરપુર માત્રામાં રહેલ છે.આ સિવાય તેમાં વિટામીન બી અને સી પણ રહેલ છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, તાજા અંજીર કરતા સુકા અંજીરમાં શર્કરા અને ક્ષાર ત્રણ ગણો રહેલો છે. જે સ્વાસ્થ્ય માત્ર ખુબ ફાયદાકારક છે. એવું નથી કે આનું સેવન માત્ર પુરુષો જ કરી શકે, તેનું સેવન દરેક વ્યક્તિ કરી શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અંજીર એક એવું ફળ છે જેને સુકવીને પણ ખાઈ શકાય છે. જો કે અંજીરનું ફળ દરેક ઋતુમાં નથી મળતું, પણ તે સુકા મેવા જરૂર મળી જાય છે. 5 થી 6 અંજીર દરરોજ સેવન કરીને તમે અનેક બીમારીથી બચી શકો છો. ચાલો તો તેના ફાયદાઓ વિશે અને તે ક્યાં રોગોમાં ઉપયોગી છે તે જાણી લઈએ.

કબજિયાતમાં – 1) : 3 થી 4 અંજીર દુધમાં ઉકાળીને રાત્રે સુતા પહેલા સેવન કરો અને ઉપરથી તે દુધને પિય જાવ, તેનાથી બવાસીર અને કબજિયાતમાં રાહત મળે છે.
2) 10 ગ્રામ અંજીર સુતા પહેલા લેવાથી કબજિયાતમાં રાહત રહે છે.
3) 5 થી 6 અંજીર 250 મિલીલીટર પાણીમાં ઉકાળી લો, આ પાણીને ગાળીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

4) 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને ચાવીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે.
5) અંજીરના 4 દાણા રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો, સવારે તે દાણાને મસળીને તેને પિય જાવ.
6) 2 થી 4 અંજીરના ફળ ખાવાથી દસ્ત થઈ શકે છે. પણ તેને ખાતી વખતે ધ્યાન રાખો કે તેમાંથી નીકળતું દૂધ ત્વચા પર ન પડે નહિ તો જલન અથવા તો ચેચક થઈ શકે છે.
7) ભોજન કરતી વખતે અંજીરની સાથે મધનોન પ્રયોગ કરવાથી કબજિયાતની તકલીફ નથી રહેતી.

દમ/અસ્થમા માટે – 1) : દમ કે જેમાં લોકોને કફ નીકળતો હોય, તેમાં અંજીર ખાવું ખુબ જ સારું છે. તેનાથી કફ બહાર આવે છે અને રોગીને આરામ મળે છે.
2) પ્રતિદિન થોડા અંજીર ખાવાથી શરીરમાંથી મળ સાફ થાય છે અને નિયમિત આવે છે. 2 થી 4 સુકા અંજીર દુધમાં ઉકાળીને સેવન કરવાથી કફની માત્રા ઓછી થાય છે. શરીરમાં નવી શક્તિ આવે છે અને અસ્થમા રાહત મળે છે.

તરસ લાગવી : જ્યારે તમને વારંવાર તરસ લાગે છે ત્યારે અંજીરનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
મોઢાના ચાંદા : મોઢાના ચાંદાથી રાહત મેળવવા માટે અંજીરનો રસ ખુબ જ પ્રભાવી કામ કરે છે.
દાંતનો દુખાવો : અંજીરના દૂધને દુખતા દાંત પર રૂમાં પલાળીને લગાવવાથી રાહત થાય છે. અંજીરના છોડમાંથી નીકળતા દુધમાં રૂ પલાળીને સડતા દાંત લગાવવાથી કીટાણું નાશ પામે છે અને દાંતનો દુખાવો દુર થાય છે.

પેશાબ વધુ આવવો : 3 થી 4 અંજીર ખાઈને 10 ગ્રામ કાળા તલ ખાવાથી આ કષ્ટ પણ દુર થાય છે.
ખીલ : ખીલની સમસ્યા દુર કરવા માટે કાચા અંજીરનું દૂધ ખીલ પર લગાવવાથી રાહત મળે છે.
ત્વચાના વિભિન્ન રોગ : કાચા અંજીરનું દૂધ બધી ત્વચા સંબંધી રોગોનો ઈલાજ કરી શકે છે. અંજીરનું દૂધ લગાવવાથી ખંજવાળ, ફોડલીઓ અને ધાધર જેવી સમસ્યા પણ દુર થાય છે. બદામની અને છુહારેની સાથે અંજીર ખાવાથી ધાધર, ખંજવાળ, તેમજ ચામડીના અન્ય રોગોમાં રાહત આપે છે.

નબળાઈ : પાકેલા અંજીરને બરાબર માત્રામાં વરીયાળી સાથે ચાવી-ચાવીને ખાવાથી રાહત મળે છે. તેનું સેવન 40 દિવસો સુધી કરવાથી શારીરિક નબળાઈ દુર થાય છે. અંજીરને દુધમાં ઉકાળીને તેનું સેવન કરવાથી શક્તિમાં વૃદ્ધિ થાય છે અને લોહી પણ વધે છે.
રક્તની વૃદ્ધિ : 10 મખણા અને 5 અંજીર 200 મિલીલીટર દુધમાં ઉકાળીને ખાવ, ઉપરથી તે દૂધનું સેવન કરો, તેનાથી રક્ત વિકાર દુર થાય છે.
શક્તિ : સુકા અંજીર અને ફોલેલી બદામને પાણીમાં ઉકાળો, તેને સુકવીને તેમાં દાણાદાર સાકર, એલચી, કેસર, ચારોળી, પીસ્તા અને બદામ બરાબર માત્રામાં મિક્સ  કરીને ગાયના ઘીમાં રહેવા દો. પછી દરરોજ 20 ગ્રામની માત્રામાં સેવન કરો. નાના બાળકો માટે આ ખુબ જ સારું છે.

જીભનો સોજો : સુકા અંજીરનો ઉકાળો બનાવીને તેનો લેપ કરવાથી ગળા અને જીભનો સોજોમાં રાહત મળે છે.
સફેદ કોઢ – 1) : અંજીરના વૃક્ષની છાલને પાણીની સાથે પીસી નાખો, પછી તેમાં 4 ગણું ઘી નાખીને ગરમ કરો. તેને હરતાલની ભસ્મ સાથે સેવન કરવાથી સફેદ કોઢ દૂર થાય છે.
2) અંજીરના કાચા ફળ માંથી દૂધ કાઢીને સફેદ કોઢ પર 4 મહિના સુધી લગાવવાથી આ ડાઘ દુર થાય છે.
3) અંજીરના પાનનું રસ સફેસ કોઢ પર સવાર સાંજ લગાવવાથી લાભ થાય છે.

ગળાનો સોજો : સુકા અંજીરને પાણીમાં ઉકાળીને લેપ કરવાથી ગળાની અંદરનો સોજો દુર થાય છે.
શ્વસન રોગ : અંજીર અને ગોરખ આંબલી (જંગલી જલેબી) 5-5 ગ્રામની માત્રામાં દરરોજ સવારે સેવન કરવાથી હૃદય રોગ અને શ્વસન રોગ દુર થાય છે.
શરીરની ગરમી : પાકેલું અંજીર લઈને, તેની છાલ કાઢીને તેને બે સમાન ટુકડામાં કાપી લો. આ ચીરામાં સાકર ભરીને ઓસમા રાખી દો. 15 દિવસ આ પ્રયોગ કરવાથી શરીરની ગરમી દુર થઈ જશે.
તાવ : પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લો, તેને ગાળીને આ પાણીને સવાર સાંજ ગરમ ગરમ પીવાથી તાવમાં રાહત થાય છે.

ફેફસાના રોગ : ફેફસાના રોગમાં 5 અંજીરને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તેને ગાળીને સવાર સાંજ પીવું જોઈએ.
પેઢામાં લોહી : અંજીરને પાણીમાં ઉકાળીને તે પાણીથી દરરોજ બે વખત કોગળા કરવા. તેનાથી પેઢામાં આવતું લોહી બંધ થઈ જશે, અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ બંધ થઈ જશે.

ઉધરસ – 1) : અંજીરનું સેવન કરવાથી સુકી ઉધરસ દુર થાય છે. અંજીર એ જૂની ઉધરસમાં પણ રાહત આપે છે. કારણ કે તે કફને પાતળો કરીને બહાર કાઢે છે.
2) 2 અંજીરના ફળને ફુદીના સાથે ખાવાથી છાતીમાં જામેલ કફ ધીમે ધીમે બહાર આવે છે.
3) પાકેલા અંજીરનો ઉકાળો પીવાથી ઉધરસ દુર થાય છે.

બવાસીર – 1) : સુકા અંજીરના 3 થી 4 દાણા સાંજના સમયે પાણીમાં નાખીને રહેવા દો. સવારે ઉઠીને તેને મસળીને ખાલી પેટ ખાવાથી બવાસીરનો રોગ દુર થાય છે.
2) અંજીરને ગુલકંદ સાથે દરરોજ સવારે ખાલી પેટ ખાવાથી શૌચ કરતી વખતે બળ નથી કરવું પડતું અને પેટ પણ જલ્દી સાફ થઈ જાય છે. આમ અંજીરને અનેક રોગોના ઈલાજ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: anjir and milkanjir benefits in constipationanjir faydeanjir in health problemanjir khava na faydaanjir na faydaanjir uses in healthbenefits of anjir
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું શરીરના અનેક રોગોમાં છે અકસીર. અલ્સર, એસીડીટી, ડિપ્રેશન, હાથપગની બળતરા સહિત સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ…

માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું શરીરના અનેક રોગોમાં છે અકસીર. અલ્સર, એસીડીટી, ડિપ્રેશન, હાથપગની બળતરા સહિત સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ...

સામાન્ય દેખાતી આ વસ્તુ શરીરની અનેક બીમારીઓને દુર કરી વધારી દેશે ઉર્જા અને પાચનશક્તિ, શરદી-ઉધરસ દુર કરી શ્વાસ નળીને કરી દેશે સાફ…

સામાન્ય દેખાતી આ વસ્તુ શરીરની અનેક બીમારીઓને દુર કરી વધારી દેશે ઉર્જા અને પાચનશક્તિ, શરદી-ઉધરસ દુર કરી શ્વાસ નળીને કરી દેશે સાફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વધુ રડતી મહિલાઓમાં હોય છે આ ખાસિયતો …ઈમોશનલી વિક નહિ પરંતુ ખાસ હોય છે આવી મહિલાઓ..

વધુ રડતી મહિલાઓમાં હોય છે આ ખાસિયતો …ઈમોશનલી વિક નહિ પરંતુ ખાસ હોય છે આવી મહિલાઓ..

March 26, 2019
આ રીતે ફક્ત 5 દિવસ પીય લ્યો મગ દાળનું પાણી, શરીરમાં થશે આવા ચમત્કારિક ફાયદાઓ. જડમૂળથી દૂર થશે આ 7 રોગ.. જાણી લો શું થશે તેની અસર..

આ રીતે ફક્ત 5 દિવસ પીય લ્યો મગ દાળનું પાણી, શરીરમાં થશે આવા ચમત્કારિક ફાયદાઓ. જડમૂળથી દૂર થશે આ 7 રોગ.. જાણી લો શું થશે તેની અસર..

September 23, 2022
ખરતા વાળની સમસ્યાને જડમૂળથી દુર કરવાનો એકમાત્ર ઈલાજ, એકવાર અજમાવો મોંઘા તેલ, શેમ્પુ કરતા પણ છે 100 ગણું પાવરફુલ…

ખરતા વાળની સમસ્યાને જડમૂળથી દુર કરવાનો એકમાત્ર ઈલાજ, એકવાર અજમાવો મોંઘા તેલ, શેમ્પુ કરતા પણ છે 100 ગણું પાવરફુલ…

October 16, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.