Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

તારક મહેતા સિરિયલમાં હવે ક્યારેય નહિ જોવા મળે નટુકાકા, 77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું થયું નિધન…

Social Gujarati by Social Gujarati
October 3, 2021
Reading Time: 1 min read
0
તારક મહેતા સિરિયલમાં હવે ક્યારેય નહિ જોવા મળે નટુકાકા, 77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું થયું નિધન…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હમણાં થોડા સમયથી બોલીવુડ જગત અને ટીવી ઇન્ડસ્ટ્રીઝના ઘણા દિગ્ગજોના અવસાન થયા છે. તો હાલમાં જ સબ ટીવી પર આવતી ખુબ જ ફેમસ સિરિયલના ખુબ જ મોટા અભિનેતાનું અવસાન થયું છે. જેને લઈને બોલીવુડ જગત અને ટીવી સિનેમા ઇન્ડસ્ટ્રીઝમાં બધાને ખુબ જ મોટો ઝટકો પડ્યો છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

મિત્રો સબ ટીવી પર આવતી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” ના દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 77 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઈ ગયું છે. ઘનશ્યામ નાયક ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” થી નટુકાકા પાત્ર રૂપે ખુબ જ લોકપ્રિય થયા હતા. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જેને લઈને તેનું અવસાન થયું છે.

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. તેના ગળાની સર્જરી કરવામાં આવી હતી અને આ જ કારણે તે શુટિંગથી પણ દુર રહેતા હતા.

હાલમાં જ તેમણે પોતાની બીમારી વિશે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના ગળામાંથી 8 ગાંઠ કાઢવામાં આવી હતી અને તેને ખબર જ હતી કે આટલી બધી ગાંઠ કેવી રીતે બની ગઈ. આ ગાંઠને સર્જરી દ્વારા કાઢવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેની સર્જરી ચાર કલાક સુધી ચાલી હતી.

ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે પણ મીડિયાને જણાવ્યું હતું કે, તેના પિતાની ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળાની સર્જરી થઈ હતી. જેમાં તેની 8 ગાંઠ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ આ વર્ષે એપ્રિલમાં તેના પપ્પાના ગળાની પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવી હતી.

તો તેમાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, જ્યારે તેના પિતાના ગળામાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા ત્યારે તેને કોઈ તકલીફ ન હતી. પરંતુ તેમ છતાં તેની કિમોથેરાપી કરવામાં આવી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
સામાન્ય દેખાતા પાંદડા ઉકાળીને પીય લ્યો, શરીર બની જશે ઉર્જાવાન, વૃદ્ધાવસ્થા રહેશે દૂર, સ્કિન રહેશે મુલાયમ અને ચમકદાર

સામાન્ય દેખાતા પાંદડા ઉકાળીને પીય લ્યો, શરીર બની જશે ઉર્જાવાન, વૃદ્ધાવસ્થા રહેશે દૂર, સ્કિન રહેશે મુલાયમ અને ચમકદાર

તમારા આહારમાં સામેલ કરો આ એક શાકભાજી, સડસડાટ ઉતરશે વજન |  વધારાની ચરબી પણ થઇ જશે ગાયબ

તમારા આહારમાં સામેલ કરો આ એક શાકભાજી, સડસડાટ ઉતરશે વજન | વધારાની ચરબી પણ થઇ જશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડની આ અભિનેત્રીઓએ ખાલી પૈસા માટે જ લગ્ન કર્યા છે.. તેઓના હસબંડના ફોટો જોઇને ચોંકી જશો.

બોલીવુડની આ અભિનેત્રીઓએ ખાલી પૈસા માટે જ લગ્ન કર્યા છે.. તેઓના હસબંડના ફોટો જોઇને ચોંકી જશો.

February 26, 2019
146 કિલોની મહિલાએ ઘટાડ્યું ચમત્કારિક રીતે 82 કિલો વજન, ફક્ત 3 જ વસ્તુથી બની ગઈ એકદમ પાતળી અને સ્લિમ… જાણી તમે પણ ચોંકી જશો…

146 કિલોની મહિલાએ ઘટાડ્યું ચમત્કારિક રીતે 82 કિલો વજન, ફક્ત 3 જ વસ્તુથી બની ગઈ એકદમ પાતળી અને સ્લિમ… જાણી તમે પણ ચોંકી જશો…

April 23, 2022
હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે…

હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે…

May 15, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In