Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

Social Gujarati by Social Gujarati
September 10, 2018
Reading Time: 2 mins read
0
હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🥛 આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે ક્યારેય ઉભા રહીને પાણી નહિ પીવો 🥛

🥛 મિત્રો આજનો આ આર્ટીકલ આપણા માટે ખુબ જ મહત્વનો છે. તેથી દરેક વ્યક્તિએ આ આર્ટીકલ વાંચવો જ  જોઈએ. કારણ કે આ વાત ખુબ જ કોમન છે અને તે દરેક વ્યક્તિને લાગુ પડે છે. મિત્રો તે વાત છે ઉભા રહીને પાણી પીવું. આપણે બધા સામાન્ય રીતે ઉભા રહીને પાણી પીએ છીએ. ભાગ્યે જ આપણે બેસીને પાણી પીએ છીએ. પરંતુ જો મિત્રો તમે ઉભા ઉભા પાણી પીઓ છો તો આજે જ છોડો આ આદત કારણ કે ઉભા રહીને પાણી પીવાથી તમારા શરીરને નુંકશાન થાય છે.

Image Source :

🥛 માનવ શરીરનો  ૭૦% ભાગ પાણીનો બનેલો છે. આજ કારણ છે કે જીવતા રહેવા માટે પાણી ખુબ જ આવશ્યક છે. પાણી પીવાથી શરીરના વિષતત્વો બહાર નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝમાંથી બોટલ કાઢી ઉભા ઉભા એક સાથે પાણી પીવો છો તો  આજે જ છોડો આ આદત કારણ કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજે અમે તમને ઉભા રહીને પાણી પીવાથી થતા નુંકશાન વિશે જણાવીશું.

🥛 મિત્રો આપણને બધાને પાણીની જરૂરીયાત અને મહત્વ વિશે તો ખ્યાલ જ છે કે ક્યારે પાણી પીવું જોઈએ કેટલી માત્રામાં પાણી પીવું પરંતુ આપણે બધા એક વાતથી અજાણ છીએ કે પાણી ક્યારેય ઉભા રહીને ન પીવું જોઈએ. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઉભા રહીને પાણી પીવાથી થતું નુંકશાન. પરંતુ મિત્રો તમે આ આર્ટીકલ વાંચી લેશો તો તમે લગભગ વાંચ્યા બાદ ઉભા રહીને પાણી નહિ પીવો.

Image Source :

🥛 સામાન્ય રીતે બધા લોકો ઉભા રહીને જ પાણી પિતા હોય છે. પરંતુ ઉભા રહીને પાણી પીવાથી આપણા શરીરમાં ઘણા ખરાબ પ્રભાવ પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પિતા હોઈએ ત્યારે તરત જ તે આપણા શરીરમાં સીધો પ્રવાહ થાય છે.

🥛 તે વધારે માત્રામાં આપણા ઇન્ટેન્સટાઈનમાં જઈને આપણા પેટની દીવાલ ઉપર લાગે છે. તેનાથી પેટની દીવાલ અને તેના આસપાસના અંગો પ્રભાવિત થાય છે. અને જો લાંબા સમય સુધી જો આવું જ ચાલે અને તે પેટની દીવાલ અને તેના આસપાસના ભાગને પ્રભાવિત કરતુ રહે તો તેનાથી તેની આડઅસર આપણી પાચનશક્તિ પર જોવા મળે છે. જ્યારે બેસીને પાણી પીવાથી આપણી માંસપેશીઓની સાથે સાથે નર્વસ સીસ્ટમ પણ આરામથી કામ કરે છે. જેથી નર્વસ ઝડપથી તરલ પદાર્થ પચાવવામાં મદદ કરે છે. પરંતુ જો તમે હર હંમેશ ઉભા રહીને પાણી પિતા હોય તો તમે અપચાનો શિકાર પણ બની શકો છો.

Image Source :

🥛 ઉભા રહીને પાણી પીવું તે આપણા શરીરમાં  રહેલા અન્ય તરલ પદાર્થોનું સંતુલન બગાડી શકે છે. અને આપણા શરીરમાં રહેલ સાંધામાં રહેલ તરલ પદાર્થની પણ ઉણપ ઉભી કરે છે. તેનાથી સાંધાનો દુઃખાવો તેમજ સંધિવા જેવી સમસ્યા સર્જાય શકે છે. તો મિત્રો તમે સમજી લો કે જો તમે ઉભા રહીને પાણી પીશો તો તમને લાંબા સમય પછી ઘૂંટણ ના દુઃખાવાની સમસ્યા થઇ શકે છે.

🥛 ઉભા રહીને પાણી પીવાથી કીડની પર ખરાબ અસર પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે તે આપણી કિડનીમાંથી સીધું પસાર થઈને નીકળી જાય છે. જેથી લોહીમાં ગંદકી જમા થઇ શકે છે. જેનાથી કીડની અને હૃદયની બીમારી થવાની સંભાવના ઉભી થઇ શકે છે. કીડની ખરાબ પણ થઇ શકે છે આ ઉપરાંત યુરીન ઇન્ફેકશન પણ થઇ શકે છે.

🥛 ઉભા રહીને પાણી પીવું તે આપણને છાતીમાં બળતરા તેમજ પેટમાં અલ્સર થવાની સમસ્યા થઇ શકે છે. તો ક્યારેય પણ ઉભા રહીને પાણી ન પીવું જોઈએ.

Image Source :

🥛 હંમેશા બેસીને જ પાણી પીવું જોઈએ. કારણ કે બેસીને પાણી પીવાથી તરસ જલ્દી સીપાય જાય છે જ્યારે ઉભા રહીને પાણી પીવાથી આપણી તરસ જલ્દી છીપાતી નથી.

🥛 ઉભા રહીને પાણી પીવાથી સૌથી મોટી સમસ્યા એ છે કે આર્થરાઈટીસ થવું. તમે રોજીંદા જીવનમાં રોજ ઉભા રહીને જ પાણી પીવો છો તો લાંબા સમય પછી આ આદત તમને આર્થરાઈટીસનો શિકાર બનાવી શકે છે.

Image Source :

🥛 આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે પાણી હંમેશા બેસીને એક એક ઘૂંટ કરીને પીવું જોઈએ. આ રીતે બેસીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર સપ્રમાણ જળવાઈ રહે છે. વધારાનું એસિડનું પ્રમાણ ઓછું થાય છે જ્યારે ઉભા રહીને પાણી પીવાથી એસિડનું સ્તર ઓછું થતું નથી તેથી એસીડીટી અને પેટમાં બળતરાની સમસ્યા સર્જાઈ શકે છે.

🥛 તો આ રીતે ઉભા રહીને પાણી પીવું તે ઘણી બધી સમસ્યાને આમંત્રિત કરે છે. જેમાંથી અમૂક સમસ્યા એવી છે જેના લક્ષણો તમને લાંબા સમય બાદ દેખાય છે જેનું કારણ હોય છે ઉભા રહીને પાણી પીવાની આદત. તો આજે જ છોડો આ આદત અને ભલે તમારે ગમે તેટલું મોડું થતું હોય પરંતુ તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં જણાવ્યા મુજબ બેસીને એક એક ઘૂંટડો જ પાણી પીવાનું ચાલુ કરો જેથી તેનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકો તમે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Tags: DRINKNICE WATERSTANDINGwarm waterWater
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

રાત્રે સુતા પહેલા આટલું કરો પછી તમે આરામ થી સુઈ જાઓ આપો આપ થશે વિચારેલા કામ .

રાત્રે સુતા પહેલા આટલું કરો પછી તમે આરામ થી સુઈ જાઓ આપો આપ થશે વિચારેલા કામ .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.

અમદાવાદના સ્મશાનોમાં ધડાધડ આવી રહ્યા છે રોજના આટલા શબ ! સતત 24 કલાક થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર.

November 26, 2020
આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

September 29, 2018
શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું પબ્લિક, જુઓ બધા ફોટોઝ….

શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું પબ્લિક, જુઓ બધા ફોટોઝ….

December 26, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.