Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સવારે નાસ્તામાં આનું સેવન બધા રોગો મૂળમાંથી ઉખાડી ફેંકશે … 90% લોકો નથી જાણતા આ અસરકારક વસ્તુ

Social Gujarati by Social Gujarati
October 27, 2023
Reading Time: 1 min read
1
સવારે નાસ્તામાં આનું સેવન બધા રોગો મૂળમાંથી ઉખાડી ફેંકશે … 90% લોકો નથી જાણતા આ અસરકારક વસ્તુ

આપણે ઘણી વાર ડોક્ટરની પાસે જઈએ તો તે સલાહ આપતા હોય છે કે ઘી અને માખણ  ખાવું ન જોઈએ. પરંતુ આયુર્વેદ અનુસાર માખણ જેવું આ દુનિયામાં કોઈ ખોરાક નથી. કેમ કે તે ફેટ વાળું છે છતાં પણ ખુબ સરળતાથી પચી જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિશ્રી અને માખણ એ લો બ્લડ પ્રેશરની સૌથી સારી દવા છે. માખણ અને મિશ્રી આપણને બહાર પણ મળે છે પરંતુ તે નથી ખાવાના માખણ હંમેશા આપણે ઘરે બનાવીને જે તૈયાર કરીએ તે જ ખાવાનું છે. તેનાથી આપણો લો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ સંપૂર્ણ સોલ્વ થઇ જાય છે.

હંમેશા માખણ આપણા ઘરે બનાવેલું લેવાનું છે અને તે પણ કંઈ રીતે રાત્રે દહીં મેળવી દેવાનું અને અને સવારે તેને હલાવીને તેમાંથી નીકળતું માખણ હોય છે તે. અને તેમાં મિશ્રી મિક્સ કરીને આપણે ભોજન સમયે પણ લઇ શકીએ છીએ. તેનાથી આપણા સ્વાદમાં પણ વધારો થાય છે અને આપણી પાચન શક્તિમાં પણ ખુબ જ અસરકારક રીતે પછી જાય છે.

આ એક પ્રકારનો ડાયટ પ્લાન જ કહેવાય છે કેમ કે આ ડાયટ પ્લાન આજકાલનો નથી ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પણ આ ડાયટ પ્લાન કરતા હતા.  કેમ કે શ્રી કૃષ્ણ રોજ સવારે આ માખણ અને મિશ્રી બંને ખાતા હતા. અને તેની તાકાત દ્વારા કંસને તેમણે માર્યો હતો. એટલા માટે આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે માખણ અને મિશ્રી એ લો બ્લડ પ્રેશરની સૌથી સારી અને અસરકારક દવા છે.

એટલે અહિયાં તેનો મતલબ અમે એવો કહેવા માંગીએ  છીએ કે માખણ અને મિશ્રી બને તેટલું ખાવું જોઈએ. જેમ બને તેમાં તેને આપણે ખોરાકમાં સ્થાન આપવું જોઈએ. માખણ ખાવાથી ક્યારેય પણ કોઈ પણ ડોક્ટર ના કહે તો પણ ડર્યા વગર ખાવું જોઈએ. કેમ કે આયુર્વૈદનું કહેવું એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ખાતા તો તેને પણ કંઈ પ્રોબ્લેમ ન હતો. તો આપણી જેવા સામાન્ય લોકોને ક્યારેય પણ કોઈ તકલીફ થતી નથી.

આપણને એક પ્રશ્ન થાય કે તો પછી ડોક્ટર માખણ ખાવા માટેની ના શા માટે કહે છે. ડોક્ટર એટલા માટે ના કહે છે કેમ કે તેને માખણ વિશે ભણાવવામાં નથી આવતું એટલા માટે. કેમ કે માખણ તો માત્ર ભારતમાં જ થાય છે અને ડોક્ટરનો જે સિલેબસ હોય છે અમેરિક અને યુરોપિયન છે. અને ત્યાં જે માખણ મળે તે ડેરી દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું હોય છે. તે માખણ આપણા શરીરનું કોલેસ્ટ્રોલ વધારે છે. પરંતુ આપણા ભારત દેશમાં જે દહીંમાંથી જ બનાવવામાં આવતું માખણ સૌથી જલ્દી ડાયજેસ્ટ થવા વાળું ફેટ છે. દેશી માખણ પહેલા કોઈ પણ વસ્તુ હોય તે આપણા પેટમાં પચતી નથી. માખણ સૌથી પહેલા આપણા શરીરમાં હજમ થઇ જાય છે.

જો માખણની સાથે મિશ્રી મિક્સ થઇ જાય તો તે એટલા બધા ગાઢ મિત્રો છે તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. તે બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો બંને એટલા ગુણકારી છે કે આપણે જીવનભર દવા લેવી જ ન પડે. જો પરિવારમાં કોઈ નાનું બાળક હોય તો તેને રોજ માખણ અને મિશ્રી ખવરાવો ભવિષ્યમાં પણ કયારેય કોઈ રોગ નહીં આવે નાના બાળકોને કાળા મરી, માખણ મિશ્રી વગેરે વસ્તુ ખવરાવવામાં આવે તો ક્યારેય પણ તેવા બાળકો બીમાર પડતા નથી.

જો માખણ, મિશ્રી અને કાળા મરી આ ત્રણેયને મિક્સ કરીને ખાવામાં આવે તો તે લાજવાબ ઔષધી છે. નાના બાળકો હોય કે યુવાન હોય બધા લોકોને ખુબ જ લાભદાયક રહે છે. આ ત્રણેયનું સેવન જો સવારે નાસ્તામાં કરવામાં આવે તો તેનો આપણે સારો એવો લાભ લઇ શકીએ છીએ.

મિશ્રી હોય છે તે ખાંડમાંથી નથી બનતી તે સાંકરમાંથી બને છે. ખાંડ બનાવવાની પ્રોસેસ ખુબ જ અલગ છે અને મિશ્રી બનાવવાની પ્રોસેસ પણ ખુબ જ અલગ છે. મિશ્રી બજારમાંથી ખરીદો તો પણ તેમાં ધ્યાન  રાખવું કે દોરા સાથે જે બાંધેલી હોય છે તે મિશ્રી લેવી જોઈએ. જો મિશ્રી પણ ન મળે તો ગોળ અને માખણ સાથે ખાવું જોઈએ. તેનાથી પણ એટલો જ ફાયદો થાય છે.

લો બ્લડ પ્રેશરમાં આ પ્રયોગ કરવાથી ખુબ સારું એવું રીઝલ્ટ તુરંત મળે છે કે મેડીકલમાં મળતી એક પણ દવાથી નથી મળતું. એટલા માટે જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેને માખણ અને મિશ્રી ખાવા જોઈએ તેનાથી આપણી બધી જ એમ્યુંન સિસ્ટમ સક્રિય રહે છે. અને માત્ર લો બ્લડ પ્રેશર હોય તે વ્યક્તિને ખાવું તે જરૂરી નથી. પરંતુ બધા નાના મોટા બધા લોકોને માખણ અને મિશ્રી ખાવા જોઈએ જેનાથી સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે છે.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

Tags: BUTTERhealthhealth tipsMAKHANMISHARI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

સૂર્ય રહેશે મિથુન રાશિમાં…  બધી જ રાશિના જાતકોના જીવનમાં થશે ફેરફાર…  જાણો તમારી રાશિમાં કેવો ફોરફાર આવશે.

સૂર્ય રહેશે મિથુન રાશિમાં… બધી જ રાશિના જાતકોના જીવનમાં થશે ફેરફાર… જાણો તમારી રાશિમાં કેવો ફોરફાર આવશે.

Comments 1

  1. નરેશ રાવલ says:
    6 years ago

    મદદગાર.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે અનિયમિત પિરિયડ્સની સમસ્યા દુર કરવાના 100% કારગર ઉપાયો…. દુખાવા, સોજા અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પર રાખશે દુર…

આ છે અનિયમિત પિરિયડ્સની સમસ્યા દુર કરવાના 100% કારગર ઉપાયો…. દુખાવા, સોજા અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પર રાખશે દુર…

March 6, 2022
12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…

12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…

January 21, 2021
શિયાળામાં કરો ઘરમાં રહેલા આ દાણાનું સેવન, દવાખાને જવાની જરૂર નહિ પડે અને નાની મોટી બીમારીઓ આખું વર્ષ રહેશે દુર…

શિયાળામાં કરો ઘરમાં રહેલા આ દાણાનું સેવન, દવાખાને જવાની જરૂર નહિ પડે અને નાની મોટી બીમારીઓ આખું વર્ષ રહેશે દુર…

January 4, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.