Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

Social Gujarati by Social Gujarati
January 5, 2023
Reading Time: 1 min read
0
રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ત્યાં દેશી ગરમ મસાલાનું વિશેષ મહત્વ રહેલું છે. મરી એ એક ગરમ એવો ગરમ મસાલો છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. તેમજ આ ગરમ મસાલાઓમાં રહેલા ગુણ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. શિયાળામાં ગરમ મસાલાનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. મરીનું સેવન પણ ખુબ જ સારું છે. તેના સેવનથી તમને અનેક ફાયદાઓ મળે છે.  

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

મરીનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં કરવામાં આવે છે. કોઈ મરીને સલાડ, શિકંજીમાં, તો કોઈ ખાવાની સ્વાદ વધારવા માટે ઉપયોગ કરે છે. મરીનો ઉપયોગ ચાનો ઉકાળો વગેરેમાં પણ કરવામાં આવે છે. મરી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ, મરી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને શિયાળામાં મરી ખાવા ખૂબ જ લાભદાયી હોય છે. વાસ્તવમાં, મરીની તાસીર ગરમ હોય છે. એવામાં શિયાળામાં મરી ખાવાથી શરીરને ગરમી મળે છે અને શરીરમાં જામેલ ટોક્સિંસ પણ બહાર નીકળે છે.

તમને જણાવી દઈએ કે, મરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મરીમાં એન્ટિ-ફ્લૈટુલેંસ, ડ્યુરેટીક, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, ડાયઝેસ્ટિવ જેવા ગુણ જોવા મળે છે. આ બધા જ ગુણ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ કરવામાં અસરકારક ગણવામાં આવે છે. તો ચાલો, જાણીએ શિયાળામાં મરી ખાવાના ફાયાદાઓ શું છે? કે પછી મરી ખાવાથી શું ફાયદાઓ મળે છે? 

શિયાળામાં મરી ખાવાના ફાયદા:- 

1) પાચન માટે ફાયદાકારક:- મરી પાચન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મરી પાચનથી જોડાયેલી સમસ્યાઓ સરખી કરવામાં મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, મરીમાં પાઇપરીન નામનો પદાર્થ જોવા મળે છે. તે પેટના પાચન એંઝાઇમોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે, તેનાથી પાચન ક્ષમતાને વધારવામાં મદદ મળે છે. મરીનું સેવન તમે કોઈ પણ પ્રકારે કરી શકો છો.

2) તાવ-શરદીમાં રાહત:- મરીની તાસીર ગરમ હોય છે સાથે જ મરીમાં ઘણા પોષકતત્વો પણ જોવા મળે છે. મરીમાં રહેલ પાઇપરીન નામનું કંપાઉંડર શરદી, ઉધરસ અને ટાવને સરખું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેની સાથે જ મરીના સેવનથી ગળાની ખરાશમાં પણ આરામ મળી શકે છે. માટે જો તમને સામાન્ય રીતે તાવ, શરદી, ઉધરસ રહેતી હોય તો આવી સ્થિતિમાં મરીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. 

3) વજન ઘટાડે છે:- શિયાળામાં એક બાજુ જ્યાં વજન ઝડપથી વધવા લાગે છે, મરી તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મરીનું સેવન કરવાથી તમે વજનને કંટ્રોલમાં રાખી શકો છો. વાસ્તવમાં, મરીમાં ફૈટ ઓછી હોય છે. એવામાં જો તમે મરીની ચા કે ઉકાળો કે પછી સેન્ડવિચ ખાઓ છો તો વજન કંટ્રોલમાં રહે છે.4) સાંધાના દુખાવામાં રાહત અપાવે છે:- શિયાળામાં સામાન્ય રીતે માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી પરેશાન થવું પડે છે. જો તમને પણ સાંધામાં દુખાવો રહેતો હોય તો, તમે શિયાળામાં મરીને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. શિયાળામાં દરરોજ મરીનું સેવન કરવાથી તમને સાંધાનો દુખાવો અને સોજામાં આરામ મળે છે. મરીમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિઅર્થરાઈટિસ અસર જોવા મળે છે. એવામાં તે દુખાવા અને સોજાને મટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. 

5) ઇન્ફેક્શનથી બચાવે છે:- મરીમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. એવામાં જો તમે દરરોજ મરીનું સેવન કરો છો તો તેનાથી તમે ઇન્ફેક્શનની સમસ્યાથી બચી શકો છો. મરીને ખાવાથી તમે બેક્ટેરિયા, વાઇરસ વગેરેથી બચી શકો છો. શિયાળામાં મરી ખાવાથી શરદી-ઉધરસ, સાંધાનો દુખાવો અને ઇન્ફેક્શનથી બચાવ થઈ શકે છે. તેની સાથે જ મરી પાચન માટે પણ ખૂબ જ સારી હોય છે, તે સિવાય તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આમ શિયાળામાં ગરમ મસાલા તરીકે ઓળખાતા મરીનું સેવન ખુબ જ લાભકારી છે.

કાળા મરીનું સેવન કરવાની રીત:- કાળા મરીનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો. જેમાં મરીને ઝીણો ભુક્કો કરીને શાક બનાવવામાં પણ નાખી શકો છો. તેમજ સલાડમાં પણ એ ભુક્કો નાખીને સેવન કરી શકો છો. તેમજ લીંબુ સરબતમાં પણ નાખીને તેનું સેવન કરવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
નાળીયેર તેલમાં આ દાણા ઉમેરી લગાવો તમારા સફેદ વાળમાં… 15 દિવસમાં વાળ થઇ જશે કાળા ભમ્મર જેવા… જાણો લગાવવાની રીત…

નાળીયેર તેલમાં આ દાણા ઉમેરી લગાવો તમારા સફેદ વાળમાં... 15 દિવસમાં વાળ થઇ જશે કાળા ભમ્મર જેવા... જાણો લગાવવાની રીત...

માત્ર 7 રૂપિયા વાળા આ બેન્કના સ્ટોકે કરી કમાલ, 6 મહિનામાં આપ્યું જબરદસ્ત ‘બુલ રન’, હજુ આગળ જ વધે છે…. જાણો રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

માત્ર 7 રૂપિયા વાળા આ બેન્કના સ્ટોકે કરી કમાલ, 6 મહિનામાં આપ્યું જબરદસ્ત ‘બુલ રન’, હજુ આગળ જ વધે છે.... જાણો રોકાણ કરવામાં કેટલો ફાયદો છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ચાર રાશીઓ પર પડ્યો છે શિવજીનો પ્રભાવ, હવે નહિ નડે તેમને કોઈ દોષ કે દશા… જાણો કઈ ચાર રાશી છે?

આ ચાર રાશીઓ પર પડ્યો છે શિવજીનો પ્રભાવ, હવે નહિ નડે તેમને કોઈ દોષ કે દશા… જાણો કઈ ચાર રાશી છે?

September 27, 2018
સંતરાની છાલનો આ સાબુ તમારા ચહેરા સાથે શરીરને પણ કરી દેશે ઉજળું, આવી રીતે ઘરે જ બનાવી કરો સ્નાન સુંદરતા ખીલી ઉઠશે સોળેક ળાએ

સંતરાની છાલનો આ સાબુ તમારા ચહેરા સાથે શરીરને પણ કરી દેશે ઉજળું, આવી રીતે ઘરે જ બનાવી કરો સ્નાન સુંદરતા ખીલી ઉઠશે સોળેક ળાએ

April 24, 2022
વર્ષો જૂનો સાંધાનો દુઃખાવો અપચો, ગેસમાં ખુબજ અસરકારક છે આનું સેવન , અનેક રોગો દુર કરી આપશે ગજબની તાકાત…

વર્ષો જૂનો સાંધાનો દુઃખાવો અપચો, ગેસમાં ખુબજ અસરકારક છે આનું સેવન , અનેક રોગો દુર કરી આપશે ગજબની તાકાત…

May 22, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In