Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી છે આ ચમત્કારિક વૃક્ષના પાંદડા, જાણીલો ઉપયોગ કરવાની સાચી રીત

Social Gujarati by Social Gujarati
August 4, 2022
Reading Time: 1 min read
0
મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી છે આ ચમત્કારિક વૃક્ષના પાંદડા, જાણીલો ઉપયોગ કરવાની સાચી રીત

🌿 મિત્રો કેરી તો બધા લોકો જ ખાતા હશે. કેરી તો બારે માસ નથી મળતી. તે માત્ર સિઝનમાં જ જોવા મળે છે. પરંતુ મિત્રો આંબાના પાંદડા તમને  ગમે ત્યારે મળી શકે છે. આપણે કેરી તો ખાઈએ જ છીએ. અને એ પણ જાણીએ છીએ કે કેરી ફળનો રાજા છે. તેના ફાયદાઓથી પણ માહિતગાર છીએ કે કેરી ગુણોનો ખજાનો છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે આંબાના પાન પણ ખુબ જ ઉપયોગી છે. તો આજે અમે તમને આંબાના પાંદડાના ફાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે કંઈ રીતે તે તમને તમારા જીવનમાં ઉપયોગી બને છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🌿 મિત્રો આંબાના પાંદડા ઔષધી અને ઉપચારી ગુણોથી ભરપૂર હોય છે. જ્યારે આંબાના પાંદડા કોમળ હોય છે ત્યારે તે લીલા કલરના  હોય છે. ત્યાર બાદ પછી તે આછા જાંબલી રંગના થઇ જાય છે. આ પાંદડા વિટામીન બી, વિટામીન સી અને વિટામીન એ થી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે. તેમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ જોવા મળે છે. તેથી તે એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. સામાન્ય રીતે લોકો આંબાના પાંદડાનો ઉપયોગ પૂજા પાઠમાં કરતા હોય છે. પરંતુ આંબાના પાંદડાનું સેવન કરીને તમે ઘણી બધી  બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આંબાના પાંદડાના સેવનથી કંઈ કંઈ બીમારીને દૂર કરી શકાય છે.

🌿 સૌપ્રથમ વાત કરીએ ડાયાબીટીસની તો આંબાના પાંદડા ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ હોય છે. તેના ઉપચાર માટે આંબાના પાંન  ખુબ જ ઉપયોગી છે. આંબાના કોમળ પાંદડામાં એન્થોકાઈનાઈનડીસ હોય છે જે ડાયાબીટીસના ઈલાજ માટે ઉપયોગી છે. પાંદડાને સુકવીને તેને પીસી લો અને તેનો  પાવડર બનાવી લો. ત્યાર બાદ તે પાવડરનું સેવન કરવું. ડાયાબીટીશના રેટીનોપેથીનો ઈલાજ પણ કરે છે.
પણ આ  પાઉડરનું સેવન કેટલું કરવું તેના માટે આયુર્વેદિક ડોક્ટરની  સલાહ જરૂર લેવી જોઈએ, કેમ કે દરેક માણસની તાસીર અલગ અલગ હોય છે.

🌿 આ ઉપરાંત તમે પાવડરના બદલે કોમળ પાંદડાને આખી રાત પલાળી સવારે તે પાણી ગાળી તેનું સેવન પણ કરી શકો છો. તે હાઈપર ગ્લેસેમીયાનો ઈલાજ કરવામાં પણ મદદ કરે છે. આંબાના પાંદડામાં ટીનબીટાતાર્કેરોલ નામનો એક યોગિક અને એથીલ એસીડ નામનું તત્વ હોય છે. જે ચ્યુસલીટી જીએસલ્યુંટીફોરને સક્રિય કરે છે અને ગ્લુકોઝનના સંસ્લેષણને પ્રોત્સાહિત કરીને ઇન્શ્યુલંસ સાથે સક્રિયાત્મકતા કરે છે જેના કારણે તમારી ડાયાબીટીસ તેના સેવનથી કંટ્રોલમાં આવી જાય છે.

🌿 બ્લડ પ્રેસરને પણ કંટ્રોલ કરી શકે છે આ પાન. મિત્રો આંબાના પાંદડા હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે કારણ કે તેમાં તેના ગુણો રહેલા છે. તે રક્ત વાહિકાઓને  મજબૂત કરવામાં અને નસોની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદ કરે છે.

🌿 આંબાના પાંદડા માનસિક તણાવ પણ દૂર કરે છે. ચિંતાના કારણે બેચીની અનૂભવતા લોકો માટે આંબાના પાંન એક સારો ઘરેલું ઉપાય છે.

🌿 સવારે તમારા સ્નાનના પાણીમાં બે ત્રણ ગ્લાસ આંબાના પાંનડામાંથી બનાવેલુ ગરમપાણી નાખી ત્યાર બાદ સ્નાન કરવું જોઈએ તેનાથી સૂસ્તી દૂર થાય છે અને તમે એકદમ તરોતાજા અનુભવો છો.

🌿 મિત્રો જે લોકોને કિડનીમાં સ્ટોન હોય એટલે કે પથરી હોય તેમણે આ પાંનનું સેવન જરૂર કરવું કારણ કે કીડનીમાં રહેલા સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે. આંબાના પાંન કીડની તેમજ પિત્તની પથરીને દૂર કરવા માટે સહાયરૂપ નીવડે છે. તેના માટે આંબાના પાંનને છાંયે સૂકવી લો ત્યાર બાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લો. રાત્રે આ પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારે તેનું સેવન કરવું. આ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે કારણ કે આંબાના પાંનથી પથરીને તોડવા અને બહાર નીકળવામાં મદદ મળે છે.

🌿 ઉધરસ માટેનો દેશી ઈલાજ છે આંબાના પાંન. આ ઉપરાંત તે દરેક પ્રકારની શ્વાસની સમસ્યામાં ઉપયોગી છે તે ખાસ કરીને શરદી અને અસ્થમાથી પીડિત લોકો માટે ઉપયોગી છે. તેના માટે પાણીમાં આંબાના પાંન અને થોડું મધ નાખી તે પાણી ઉકાળીને એક ઉકાળો તૈયાર કરવો અને તેને પી જવો તેવું કરવાથી ઉધરસ દૂર થાય છે. ગળું બેસી જતું હોય તેમણે પણ આ ઉકાળો જરૂર પીવો કારણ કે તે તેના માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

🌿 કાનના દર્દ માટે ખુબ જ સારો ઉપયોગ છે. આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો અને ત્યાર બાદ તેને થોડો ગરમ કરી લો અને તેનો ઉપયોગ કાન માટે કરો.

🌿 આ ઉપરાંત દાજ્યા હોય તેની માટે પણ ખુબ જ ઉપયોગી છે આંબાના પાંદડા તેના માટે  પાંદડાને સળગાવી તેની રાખ બનાવી લો અને દાજ્યા હોય તે જગ્યાએ એક મુઠ્ઠી રાખ લગાવો તેનાથી તરત રાહત મળે છે. તેનાથી તમને થતી બળતરામાં પણ તાત્કાલિક રાહત મળશે.

🌿 એડકીની સમસ્યા હોય અથવા તો ગાળાની કોઈ અન્ય સમસ્યા હોય તો તેના માટે પણ ઉપયોગી છે તેના માટે આંબાના પાંદડા સળગાવો અને તેના ધૂમાડાનો શ્વાસ લો આવું કરવાથી સમસ્યા દૂર થશે.

🌿 પેટની સમસ્યાઓ રોકવામાં પણ મદદ કરે છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાંન  રાખી દો ત્યાર બાદ તેને ઢાંકીને આખી રાત રહેવા દો સવારે પાણીને ગાળી લો અને ખાલી પેટ તે પાણીનું સેવન કરો. કોઈ પણ પેટની સમસ્યા નહિ થાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ    (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AAM KE PATTEAAMBA NA PAANDIEBITISmango leave gujaratiMANGO LEAVESmango leaves benefitsMANGO TREE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ …જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..

મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ ...જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..

લીંબુ લઇ તેની સાથે કરો આ મંત્રનો જાપ પછી જુઓ ચમત્કાર,  ઘરમાં અચાનક જ સમૃધી વધશે.. દુર થશે પરેશાની.

લીંબુ લઇ તેની સાથે કરો આ મંત્રનો જાપ પછી જુઓ ચમત્કાર, ઘરમાં અચાનક જ સમૃધી વધશે.. દુર થશે પરેશાની.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

March 3, 2021
મારુતિ સુઝુકીને પછાડીને Hyundai ની આ કાર બની ભારતની સૌથી વધુ વહેંચાતી કાર..

મારુતિ સુઝુકીને પછાડીને Hyundai ની આ કાર બની ભારતની સૌથી વધુ વહેંચાતી કાર..

June 5, 2020
મિનીટોમાં જ ઘર બેઠા બનાવો ગુલાબના ફૂલથી નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે, માર્કેટમાં મળતા મોંઘા સ્પ્રે કરતા પણ વધુ અસરકારક અને સુગંધીદાર…

મિનીટોમાં જ ઘર બેઠા બનાવો ગુલાબના ફૂલથી નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે, માર્કેટમાં મળતા મોંઘા સ્પ્રે કરતા પણ વધુ અસરકારક અને સુગંધીદાર…

August 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.