Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

Social Gujarati by Social Gujarati
September 6, 2021
Reading Time: 1 min read
0
સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

કોરોનાકાળમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી ગઈ હતી. લોકો નાળિયેર પાણીને એક ખુબ જ સારું ઇમ્યુનિટી બુસ્ટર માને છે. પરંતુ લોકો અકસર નાળિયેર પાણી પિયને તેની મલાઈને ફેંકી દે છે. જે શરીરની તમામ બીમારીઓ માટે ફાયદાકારક છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

હાલના દિવસોમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી છે. મોટાભાગના લોકોએ તેને ઇમ્યુનિટી બુસ્ટર માનીને તેનું સેવન કરવાનું શરૂ કરી દીધું છે. આથી તેના ભાવમાં પણ વધારો થયો છે. નાળિયેર પાણી એક સુપર ડાઈટીંગ ફૂડ છે જે ગરમી હોય કે શરદી હમેશા પી શકાય છે. આને આપણે કોઈ પણ સમયે અને ગમે ત્યાં પી શકીએ છીએ.

અકસર જોવા મળે છે કે, લોકો નાળિયેર પાણી પિયને તેની અંદરની મલાઈને એમ જ છોડી દે છે. જેને આપણે મલાઈ કે કોકોનટ ક્રીમ પણ કહીએ છીએ. જે નાળિયેરના અંદરના ભાગમાં કિનારે લાગેલી હોય છે. તો આજે આપણે નાળિયેરની મલાઈથી આપણા શરીરને શું ફાયદા થાય છે તેના વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

નાળિયેરની મલાઈ : નાળિયેરની મલાઈ ખાવાનું એ લોકો પસંદ નથી કરતા જે વજન ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા હોય. કારણ કે તેમાં વસાનું પ્રમાણ વધું હોય છે. પરંતુ તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ છે. નાળિયેરની મલાઈ પણ આપણા માટે એટલી જ ફાયદાકારક છે જેટલું તેનું તેલ, પાણી અને દૂધ.

નાળિયેર પાણીના પોષક તત્વો : દરરોજ નાળિયેરનું પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપ દૂર થાય છે. તેની સાથે જ નાળિયેરનું પાણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. આ સિવાય નાળિયેર પાણી શરીર માટે જ નહિ, પરંતુ વાળ અને સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

તેમાં પોટેશીયમ, સોડીયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ્સ અને વીટામીન-સી જેવા તત્વો રહેલા હોય છે. તેમાં ખનીજ તત્વોની માત્રા વધારે હોય છે. જ્યારે ફેટ, શર્કરા અને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. તો ચાલો જાણીએ નાળિયેરની મલાઈ ખાવાના ફાયદા.

1 ) સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે, નાળિયેર પાણીની મલાઈનું સેવન કરવાથી કેલરી વધી જાય છે. પરંતુ જો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો વસા એટલે કે ફેટ જમા કરવાની જગ્યાએ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. મલાઈમાં રહેલ પાવર પેક ફેટ તમારું પેટ ભરેલું રાખે છે. જેના કારણે ચરબી ઓછી થાય છે.

2 ) નાળિયેરની મલાઈમાં ફાઈબર મળી આવે છે, જે આપણી પાચનક્રીયાને સારી કરવામાં મદદ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. નાળિયેર પાણી પીધા પછી તેની કાચી મલાઈ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમના ફાયદાકારક છે.

3 ) નાળિયેર પાણી અને મલાઈના સેવનથી આપણને તરત એનર્જી મળે છે. નાળિયેરની મલાઈને એનર્જીનું પાવર હાઉસ પણ કહી શકાય છે. તેમાં રહેલ વસા મીડીયમ ચેન ટ્રાઈગ્લીસરાઈડ્સ હોય છે, જે શરીરમાં તુરંત ઉર્જાનો સંચાર કરે છે.

4 ) એ વાત સત્ય છે કે, તેમાં વસાની માત્રા વધારે હોય છે પણ આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી ડાયેટ છે. તેમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા વાળા વસા મળી આવે છે અને તેનાથી ખરાબ કોલેસ્ટ્ર્રોલ ઓછું થાય છે.

5 ) નાળિયેરની મલાઈ શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. એન્ટી ઓક્સીડેન્ટ તત્વોથી ભરપુર નાળિયેર એક શાનદાર ઇમ્યુનિટી બુસ્ટર છે. આ રીતે તે આપણા શરીરને દરેક વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

6 ) હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ નાળિયેર પાણીની સાથે તેની મલાઈનો ઉપયોગ થાય છે. તેમાં રહેલ વીટામીન સી, પોટેશીયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં સહાયક થાય છે. સાથે સાથે આ હાઈપરટેંશનને પણ નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.

7 ) વધતી ઉંમરના પ્રભાવને ટાળવા માટે પણ નાળિયેરની મલાઈનું સેવન દરરોજ કરી શકાય છે. તેમાં રહેલ cytokinins કોશીકાઓ અને ઉતકો ઉપર સકારાત્મક પ્રભાવ રાખીને વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરે છે. આમ તમે નાળિયેરની મલાઈનું સેવન કરીને અનેક બીમારી સામે લડી શકો છો. તેમજ તેનાથી તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર વગેરે પણ કંટ્રોલ કરી શકો છો. આમ નાળિયેરની મલાઈ ફેંકી ન દેતા તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

નાળિયેરની મલાઈના અન્ય ફાયદાઓ :  ઓસ્ટીયોપોરોસીસના જોખમથી બચાવે છે, હાડકાઓ મજબુત બને છે, હેંગઓવરથી તરત રાહત આપે છે, દાંતને મજબુત બનાવે છે, સ્કીન માટે ફાયદાકારક છે, કિડની માટે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Benefits of Coconut WaterCoconut creamcoconut cream benefitsCoconut cream for immunitycoconut waterhealth for coconut cream
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી…

જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા બાળક પાસે ડરાવ્યા કે ધમકાવ્યા વગર જ કરાવો હોમવર્ક… અજમાવો આ ખાસ તરીકો… ફટાફટ કરી નાખશે બધું જ હોમવર્ક…

તમારા બાળક પાસે ડરાવ્યા કે ધમકાવ્યા વગર જ કરાવો હોમવર્ક… અજમાવો આ ખાસ તરીકો… ફટાફટ કરી નાખશે બધું જ હોમવર્ક…

September 28, 2022
રાત્રે સુતા પહેલા આ એક કામ કરવાથી જૂનામાં જૂની કબજિયાત તોડી સવારે પેટ કરી દેશે સાફ… જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર કબજિયાતનો 100% ઈલાજ…

રાત્રે સુતા પહેલા આ એક કામ કરવાથી જૂનામાં જૂની કબજિયાત તોડી સવારે પેટ કરી દેશે સાફ… જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર કબજિયાતનો 100% ઈલાજ…

January 29, 2024
17 સપ્ટેમ્બરે અમાસના દિવસે બની રહ્યા છે ખાસ યોગ, અચૂક કરવા જોઈએ આ કાર્યો.

17 સપ્ટેમ્બરે અમાસના દિવસે બની રહ્યા છે ખાસ યોગ, અચૂક કરવા જોઈએ આ કાર્યો.

September 15, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.