Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

Social Gujarati by Social Gujarati
September 6, 2021
Reading Time: 1 min read
0
સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોનાકાળમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી ગઈ હતી. લોકો નાળિયેર પાણીને એક ખુબ જ સારું ઇમ્યુનિટી બુસ્ટર માને છે. પરંતુ લોકો અકસર નાળિયેર પાણી પિયને તેની મલાઈને ફેંકી દે છે. જે શરીરની તમામ બીમારીઓ માટે ફાયદાકારક છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

હાલના દિવસોમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી છે. મોટાભાગના લોકોએ તેને ઇમ્યુનિટી બુસ્ટર માનીને તેનું સેવન કરવાનું શરૂ કરી દીધું છે. આથી તેના ભાવમાં પણ વધારો થયો છે. નાળિયેર પાણી એક સુપર ડાઈટીંગ ફૂડ છે જે ગરમી હોય કે શરદી હમેશા પી શકાય છે. આને આપણે કોઈ પણ સમયે અને ગમે ત્યાં પી શકીએ છીએ.

અકસર જોવા મળે છે કે, લોકો નાળિયેર પાણી પિયને તેની અંદરની મલાઈને એમ જ છોડી દે છે. જેને આપણે મલાઈ કે કોકોનટ ક્રીમ પણ કહીએ છીએ. જે નાળિયેરના અંદરના ભાગમાં કિનારે લાગેલી હોય છે. તો આજે આપણે નાળિયેરની મલાઈથી આપણા શરીરને શું ફાયદા થાય છે તેના વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

નાળિયેરની મલાઈ : નાળિયેરની મલાઈ ખાવાનું એ લોકો પસંદ નથી કરતા જે વજન ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા હોય. કારણ કે તેમાં વસાનું પ્રમાણ વધું હોય છે. પરંતુ તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ છે. નાળિયેરની મલાઈ પણ આપણા માટે એટલી જ ફાયદાકારક છે જેટલું તેનું તેલ, પાણી અને દૂધ.

નાળિયેર પાણીના પોષક તત્વો : દરરોજ નાળિયેરનું પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપ દૂર થાય છે. તેની સાથે જ નાળિયેરનું પાણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. આ સિવાય નાળિયેર પાણી શરીર માટે જ નહિ, પરંતુ વાળ અને સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

તેમાં પોટેશીયમ, સોડીયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ્સ અને વીટામીન-સી જેવા તત્વો રહેલા હોય છે. તેમાં ખનીજ તત્વોની માત્રા વધારે હોય છે. જ્યારે ફેટ, શર્કરા અને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. તો ચાલો જાણીએ નાળિયેરની મલાઈ ખાવાના ફાયદા.

1 ) સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે, નાળિયેર પાણીની મલાઈનું સેવન કરવાથી કેલરી વધી જાય છે. પરંતુ જો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો વસા એટલે કે ફેટ જમા કરવાની જગ્યાએ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. મલાઈમાં રહેલ પાવર પેક ફેટ તમારું પેટ ભરેલું રાખે છે. જેના કારણે ચરબી ઓછી થાય છે.

2 ) નાળિયેરની મલાઈમાં ફાઈબર મળી આવે છે, જે આપણી પાચનક્રીયાને સારી કરવામાં મદદ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. નાળિયેર પાણી પીધા પછી તેની કાચી મલાઈ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમના ફાયદાકારક છે.

3 ) નાળિયેર પાણી અને મલાઈના સેવનથી આપણને તરત એનર્જી મળે છે. નાળિયેરની મલાઈને એનર્જીનું પાવર હાઉસ પણ કહી શકાય છે. તેમાં રહેલ વસા મીડીયમ ચેન ટ્રાઈગ્લીસરાઈડ્સ હોય છે, જે શરીરમાં તુરંત ઉર્જાનો સંચાર કરે છે.

4 ) એ વાત સત્ય છે કે, તેમાં વસાની માત્રા વધારે હોય છે પણ આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી ડાયેટ છે. તેમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા વાળા વસા મળી આવે છે અને તેનાથી ખરાબ કોલેસ્ટ્ર્રોલ ઓછું થાય છે.

5 ) નાળિયેરની મલાઈ શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. એન્ટી ઓક્સીડેન્ટ તત્વોથી ભરપુર નાળિયેર એક શાનદાર ઇમ્યુનિટી બુસ્ટર છે. આ રીતે તે આપણા શરીરને દરેક વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

6 ) હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ નાળિયેર પાણીની સાથે તેની મલાઈનો ઉપયોગ થાય છે. તેમાં રહેલ વીટામીન સી, પોટેશીયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં સહાયક થાય છે. સાથે સાથે આ હાઈપરટેંશનને પણ નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.

7 ) વધતી ઉંમરના પ્રભાવને ટાળવા માટે પણ નાળિયેરની મલાઈનું સેવન દરરોજ કરી શકાય છે. તેમાં રહેલ cytokinins કોશીકાઓ અને ઉતકો ઉપર સકારાત્મક પ્રભાવ રાખીને વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરે છે. આમ તમે નાળિયેરની મલાઈનું સેવન કરીને અનેક બીમારી સામે લડી શકો છો. તેમજ તેનાથી તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર વગેરે પણ કંટ્રોલ કરી શકો છો. આમ નાળિયેરની મલાઈ ફેંકી ન દેતા તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

નાળિયેરની મલાઈના અન્ય ફાયદાઓ :  ઓસ્ટીયોપોરોસીસના જોખમથી બચાવે છે, હાડકાઓ મજબુત બને છે, હેંગઓવરથી તરત રાહત આપે છે, દાંતને મજબુત બનાવે છે, સ્કીન માટે ફાયદાકારક છે, કિડની માટે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી…

જીવનની બધી જ સમસ્યાઓ થઈ જશે દુર, શનિવારે કરવા જોઈએ 5 પ્રકારના દાન. શનિદેવની કૃપાથી ઘરમાં આવી જશે ધન, ધાન્ય અને સમૃદ્ધી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોગસ માર્કશીટ બનાવી 20 વર્ષથી સરકારી નોકરી કરતા હતા સાસુમાં | વહુ એ આ રીતે ભાંડો ફોડ્યો

બોગસ માર્કશીટ બનાવી 20 વર્ષથી સરકારી નોકરી કરતા હતા સાસુમાં | વહુ એ આ રીતે ભાંડો ફોડ્યો

September 15, 2019
ફાટેલા, કપાયેલા કપડાને સાંધવાની જાપાની ટેકનીક !! જાણો રફુ કરવાની આ રીત દાગ કે સિલાઈ પણ નહિ દેખાઈ અને કપડા થઈ જશે પહેલા જેવા….

ફાટેલા, કપાયેલા કપડાને સાંધવાની જાપાની ટેકનીક !! જાણો રફુ કરવાની આ રીત દાગ કે સિલાઈ પણ નહિ દેખાઈ અને કપડા થઈ જશે પહેલા જેવા….

January 17, 2023
આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

February 5, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In