Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હાથ, પગ કે શરીરના કોઈપણ અંગમાં ધ્રુજારી સૂચવે છે આ બીમારીઓના લક્ષણો. નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં…

Social Gujarati by Social Gujarati
July 2, 2022
Reading Time: 1 min read
0
હાથ, પગ કે શરીરના કોઈપણ અંગમાં ધ્રુજારી સૂચવે છે આ બીમારીઓના લક્ષણો. નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં…
0
SHARES
98
VIEWS
Share on FacebookShare on Twitter

જો તમે કોઈ એક જ સ્થિતિમાં ખુબ જ લાંબો સમય બેસી રહો છો તો તમારા હાથ અને પગમાં ધુજારીની સમસ્યા થાય છે. આમ એક સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથ અને પગમાં આવી ધુજારી થતી હોય છે. આ કોઈ બીમારીનો સંકેત નથી હોતો. હાથ પગમાં ધુજારીને કારણે તમારા હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, જાણે બેજાન થઈ જાય છે. આ સમયે તમને કંઈક કાંટા જેવો અનુભવ થાય છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આ સમયે તમે હાથ પગને હલાવવામાં અસમર્થ અનુભવો છો. સાથે શરીરમાં કોઈ આંતરિક ઈજાને કારણે ધુજારી ઉત્પન્ન થાય છે. પરંતુ આપણા શરીરમાં વધુ ધુજારી આવવી એ સ્વાસ્થ્ય માટે સારું નથી. જો કે હાથ પગમાં ધુજારી અને બેજાન થવાની આ સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે થાયરોઈડ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને અન્ય બીમારીને કારણે પણ આવી ધુજારી થઈ શકે છે.

ગંભીરતાથી લો હાથ પગની આ ધુજારી : આપણે રાત્રે ઘણી વખત એક જ સ્થિતિમાં સૂતા રહીએ છીએ, જેના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, અથવા તેમાં ધુજારી થાય છે. આ દરમિયાન હાથ પગના જે ભાગમાં ખાલી ચડે છે તેને સ્પર્શ કરવાથી કોઈ અનુભવ નથી થતો. સાથે આપણે હાથ પગને વાળવામાં પણ અસમર્થ થઈ જઈએ છીએ. થોડો દુખાવો પણ થાય છે. પરંતુ જે જગ્યા પર થોડી વાર માલીશ કરવાથી હાથ પગની ધુજારીને દુર કરી શકાય છે. જો માલીશ કર્યા પછી પણ ધુજારી દુર નથી થતી તો કોઈ બીમારીનો સંકેત હોય શકે છે.

1 ) રક્તસંચારની કમીને કારણે પણ હાથ પગમાં ધુજારી થવા લાગે છે. જો આપણા શરીરમાં રક્ત સંચાર યોગ્ય રીતે નથી થતો તો આપણી નસ પર તેની અસર થાય છે. જેનાથી આપણા શરીરમાં વિભિન્ન ભાગોમાં ઓક્સિજન બરાબર નથી પહોંચતો અને શરીરમાં ધુજારી અને ખાલી ચડવા લાગે છે.

2 ) જો આપણે નસ સંબંધિત બીમારીથી પીડિત છીએ તો આપણા હાથ-પગની આંગળી અને સાંધામાં ખાલી ચડે છે. હાથ પગમાં એવો અનુભવ થાય છે કે કોઈએ તેમાં સોય મારી હોય, આ દુખાવો ક્યારેક ક્યારેક અસહ્ય હોય છે.

3 ) જો તમારા હાથની આંગળીઓ અને કાંડામાં લાંબા સમય સુધી ખાલી ચડે છે તો અથવા બેજાન થઈ જાય છે તો તેને અવગણશો નહિ. આ લક્ષણ કાર્પલ ટનલ સિન્ડ્રોમના હોય શકે છે. જેમાં કાંદાની વચ્ચેની નસ જે હાથ અને ખંભા સુધી જાય છે, વચ્ચેની નસ દબાવવાથી આંગળીઓમાં ધુજારીની સમસ્યા થઈ શકે છે.

સતત ટાઈપિંગ : હાથમાં ધુજારીનું કારણ સતત ટાઈપિંગ કરવું એ પણ હોય શકે છે. લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટરમાં લાંબો સમય ટાઈપિંગ કરવાથી કાંદાની નસ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે લોકો કલાકો સુધી એક સ્થિતિમાં બેસીને મોબાઈલ જોતા રહે છે. આમ લાંબા સમય સુધી હાથ એક જ સ્થિતિમાં રહેવાથી હાથમાં ખાલી ચડે છે.vine

નસ દબાવવાના કારણે : કમર અથવા ગળાની નસ દબાવવાથી પગમાં ધુજારી થાય છે. આપણા હાથ અને પગમાં ધુજારીનું કારણ ઈજા થવી, ખોટી રીતે બેસવાથી પણ થઈ શકે છે. કરોડરજ્જુ ખરાબ થવાથી આસપાસની નસ દબાવા લાગે છે. આ સમયે સર્વાઇકલની સમસ્યા શરૂ થઈ જાય છે. તેનાથી હાથ પગમાં ખાલી ચડે છે.

ગર્ભવતી થવા પર : ઘણી ગર્ભવતી મહિલાઓને પગમાં ધુજારીની સમસ્યા ક્યારેક ક્યારેક થતી હોય છે. જે મહિલાઓના પગમાં તળિયા સપાટ હોય છે, જેનાથી નસ પર દબાણ થાય છે અને પગમાં ધુજારી થાય છે.

શરાબનું સેવન : હાથ અને પગમાં ધુજારીની સમસ્યા એ લોકોને પણ થાય છે, જે લોકો શરાબનું વધુ સેવન કરતા હોય છે. શરાબનું વધુ સેવન કરવાથી કોશિકાઓમાં ધુજારી થવા લાગે છે. જેનાથી હાથ અને પગમાં ખાલી ચડે છે.

હાથ-પગમાં ધુજારીનું કારણ – ડાયાબિટીસ : હાથ અને પગમાં હંમેશા ધુજારીનું કારણ ડાયાબિટીસ પણ હોય શકે છે. આથી પોતાનું શુગર સમય સમય પણ ચેક કરતા રહેવું જોઈએ. તેમજ દવાઓ અને યોગ્ય ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ.

થાઈરોઈડ : હાથ અને પગમાં ધુજારી થાઈરોઈડના કારણે પણ થઈ શકે છે. ગળાની થાઈરોઈડ ગ્રંથીમાં ગડબડ થવાથી હાથ અને પગમાં ખાલી ચડવા લાગે છે. અથવા તેમાં ધુજારી થાય છે. આ સમયે ડોક્ટરની સલાહ લો.

વિટામીનની ઉણપ : વિટામીનની કમીને કારણે પણ આપણા હાથ-પગમાં ખાલી ચડે છે. વિટામીન બી-12 ની કમીના કારણે હાથમાં ધુજારી અને ખાલી ચડે છે. ડોક્ટરની યોગ્ય સલાહથી દવાઓનું સેવન કરવું જોઈએ. આમ તમે હાથ અને પગમાં ખાલી ચડવાના કારણને જાણીને તેનો યોગ્ય ઈલાજ કરી શકો છો. તેમજ આ બાબતને નાની ન ગણતા તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. જે તમને અમુક ગંભીર બીમારીનો સંકેત પણ સૂચવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક...

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરરોજ અથાણાંના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, સવારમાં ખાવાની આદત હોય તો જાણી લેજો આ ખાસ માહિતી…

દરરોજ અથાણાંના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, સવારમાં ખાવાની આદત હોય તો જાણી લેજો આ ખાસ માહિતી…

September 14, 2022
સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળ મફતમાં જ થઈ જશે એકદમ કાળા, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ… આજીવન વાળ નહિ થાય સફેદ….

સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળ મફતમાં જ થઈ જશે એકદમ કાળા, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ… આજીવન વાળ નહિ થાય સફેદ….

June 24, 2022
પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

September 11, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In