Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

હાથ, પગ કે શરીરના કોઈપણ અંગમાં ધ્રુજારી સૂચવે છે આ બીમારીઓના લક્ષણો. નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં…

Social Gujarati by Social Gujarati
July 2, 2022
Reading Time: 1 min read
0
હાથ, પગ કે શરીરના કોઈપણ અંગમાં ધ્રુજારી સૂચવે છે આ બીમારીઓના લક્ષણો. નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં…

જો તમે કોઈ એક જ સ્થિતિમાં ખુબ જ લાંબો સમય બેસી રહો છો તો તમારા હાથ અને પગમાં ધુજારીની સમસ્યા થાય છે. આમ એક સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથ અને પગમાં આવી ધુજારી થતી હોય છે. આ કોઈ બીમારીનો સંકેત નથી હોતો. હાથ પગમાં ધુજારીને કારણે તમારા હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, જાણે બેજાન થઈ જાય છે. આ સમયે તમને કંઈક કાંટા જેવો અનુભવ થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આ સમયે તમે હાથ પગને હલાવવામાં અસમર્થ અનુભવો છો. સાથે શરીરમાં કોઈ આંતરિક ઈજાને કારણે ધુજારી ઉત્પન્ન થાય છે. પરંતુ આપણા શરીરમાં વધુ ધુજારી આવવી એ સ્વાસ્થ્ય માટે સારું નથી. જો કે હાથ પગમાં ધુજારી અને બેજાન થવાની આ સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે થાયરોઈડ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને અન્ય બીમારીને કારણે પણ આવી ધુજારી થઈ શકે છે.

ગંભીરતાથી લો હાથ પગની આ ધુજારી : આપણે રાત્રે ઘણી વખત એક જ સ્થિતિમાં સૂતા રહીએ છીએ, જેના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે, અથવા તેમાં ધુજારી થાય છે. આ દરમિયાન હાથ પગના જે ભાગમાં ખાલી ચડે છે તેને સ્પર્શ કરવાથી કોઈ અનુભવ નથી થતો. સાથે આપણે હાથ પગને વાળવામાં પણ અસમર્થ થઈ જઈએ છીએ. થોડો દુખાવો પણ થાય છે. પરંતુ જે જગ્યા પર થોડી વાર માલીશ કરવાથી હાથ પગની ધુજારીને દુર કરી શકાય છે. જો માલીશ કર્યા પછી પણ ધુજારી દુર નથી થતી તો કોઈ બીમારીનો સંકેત હોય શકે છે.

1 ) રક્તસંચારની કમીને કારણે પણ હાથ પગમાં ધુજારી થવા લાગે છે. જો આપણા શરીરમાં રક્ત સંચાર યોગ્ય રીતે નથી થતો તો આપણી નસ પર તેની અસર થાય છે. જેનાથી આપણા શરીરમાં વિભિન્ન ભાગોમાં ઓક્સિજન બરાબર નથી પહોંચતો અને શરીરમાં ધુજારી અને ખાલી ચડવા લાગે છે.

2 ) જો આપણે નસ સંબંધિત બીમારીથી પીડિત છીએ તો આપણા હાથ-પગની આંગળી અને સાંધામાં ખાલી ચડે છે. હાથ પગમાં એવો અનુભવ થાય છે કે કોઈએ તેમાં સોય મારી હોય, આ દુખાવો ક્યારેક ક્યારેક અસહ્ય હોય છે.

3 ) જો તમારા હાથની આંગળીઓ અને કાંડામાં લાંબા સમય સુધી ખાલી ચડે છે તો અથવા બેજાન થઈ જાય છે તો તેને અવગણશો નહિ. આ લક્ષણ કાર્પલ ટનલ સિન્ડ્રોમના હોય શકે છે. જેમાં કાંદાની વચ્ચેની નસ જે હાથ અને ખંભા સુધી જાય છે, વચ્ચેની નસ દબાવવાથી આંગળીઓમાં ધુજારીની સમસ્યા થઈ શકે છે.

સતત ટાઈપિંગ : હાથમાં ધુજારીનું કારણ સતત ટાઈપિંગ કરવું એ પણ હોય શકે છે. લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટરમાં લાંબો સમય ટાઈપિંગ કરવાથી કાંદાની નસ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે લોકો કલાકો સુધી એક સ્થિતિમાં બેસીને મોબાઈલ જોતા રહે છે. આમ લાંબા સમય સુધી હાથ એક જ સ્થિતિમાં રહેવાથી હાથમાં ખાલી ચડે છે.vine

નસ દબાવવાના કારણે : કમર અથવા ગળાની નસ દબાવવાથી પગમાં ધુજારી થાય છે. આપણા હાથ અને પગમાં ધુજારીનું કારણ ઈજા થવી, ખોટી રીતે બેસવાથી પણ થઈ શકે છે. કરોડરજ્જુ ખરાબ થવાથી આસપાસની નસ દબાવા લાગે છે. આ સમયે સર્વાઇકલની સમસ્યા શરૂ થઈ જાય છે. તેનાથી હાથ પગમાં ખાલી ચડે છે.

ગર્ભવતી થવા પર : ઘણી ગર્ભવતી મહિલાઓને પગમાં ધુજારીની સમસ્યા ક્યારેક ક્યારેક થતી હોય છે. જે મહિલાઓના પગમાં તળિયા સપાટ હોય છે, જેનાથી નસ પર દબાણ થાય છે અને પગમાં ધુજારી થાય છે.

શરાબનું સેવન : હાથ અને પગમાં ધુજારીની સમસ્યા એ લોકોને પણ થાય છે, જે લોકો શરાબનું વધુ સેવન કરતા હોય છે. શરાબનું વધુ સેવન કરવાથી કોશિકાઓમાં ધુજારી થવા લાગે છે. જેનાથી હાથ અને પગમાં ખાલી ચડે છે.

હાથ-પગમાં ધુજારીનું કારણ – ડાયાબિટીસ : હાથ અને પગમાં હંમેશા ધુજારીનું કારણ ડાયાબિટીસ પણ હોય શકે છે. આથી પોતાનું શુગર સમય સમય પણ ચેક કરતા રહેવું જોઈએ. તેમજ દવાઓ અને યોગ્ય ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ.

થાઈરોઈડ : હાથ અને પગમાં ધુજારી થાઈરોઈડના કારણે પણ થઈ શકે છે. ગળાની થાઈરોઈડ ગ્રંથીમાં ગડબડ થવાથી હાથ અને પગમાં ખાલી ચડવા લાગે છે. અથવા તેમાં ધુજારી થાય છે. આ સમયે ડોક્ટરની સલાહ લો.

વિટામીનની ઉણપ : વિટામીનની કમીને કારણે પણ આપણા હાથ-પગમાં ખાલી ચડે છે. વિટામીન બી-12 ની કમીના કારણે હાથમાં ધુજારી અને ખાલી ચડે છે. ડોક્ટરની યોગ્ય સલાહથી દવાઓનું સેવન કરવું જોઈએ. આમ તમે હાથ અને પગમાં ખાલી ચડવાના કારણને જાણીને તેનો યોગ્ય ઈલાજ કરી શકો છો. તેમજ આ બાબતને નાની ન ગણતા તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. જે તમને અમુક ગંભીર બીમારીનો સંકેત પણ સૂચવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: body Trembling problemsymptoms TremblingTrembling hands and feetTrembling problemTrembling reasonTrembling treatments
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક...

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

વારંવાર પેટમાં ગડબડી, ગેસ, અપચાનો કાયમી ઈલાજ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઉપાય. મફતમાં જ પેટની તમામ બીમારીઓ થઈ જશે દુર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક

આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક

October 27, 2022
નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

April 13, 2021
આ ભાઈ-બહેને લાખોની નોકરીને ઠોકર મારીને પસંદ કરી દેશ માટે સેવા કરવાની નોકરી,  જય હિન્દ લખજો.

આ ભાઈ-બહેને લાખોની નોકરીને ઠોકર મારીને પસંદ કરી દેશ માટે સેવા કરવાની નોકરી, જય હિન્દ લખજો.

June 23, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.