Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ઈલાયચીની છાલને ફેંકવા કરવા બનાવો તેના આ બે ચૂર્ણ, જમીને એક ચમચી લઈ લ્યો… ઉબકા, એસીડીટી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ…

Social Gujarati by Social Gujarati
February 19, 2022
Reading Time: 1 min read
0
ઈલાયચીની છાલને ફેંકવા કરવા બનાવો તેના આ બે ચૂર્ણ, જમીને એક ચમચી લઈ લ્યો… ઉબકા, એસીડીટી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

દરેક ઘરમાં ઈલાયચી જરૂરથી જોવા મળે છે. ઈલાયચીનો ઉપયોગ કોઈ પણ મીઠાઈમાં કરવામાં આવે છે. ઈલાયચી લગભગ લોકોને પસંદ હોય છે. તે એક એવી વસ્તુ છે. જેને ખાઈ ને અમુક જ સમયમાં મૂડ ફ્રેશ થઈ જાય છે. પરંતુ જ્યાં લોકો ઈલાયચીના દાણાનું સેવન કરે છે. ત્યાં જ લોકો તેની છાલને ફેંકી દે છે. પરંતુ આજે અમે તમને ઈલાયચીના છાલના ફાયદા વિશે જણાવી છે. ખરેખર ઈલાયચીના છાલ ડાયજેસ્ટિવ એન્જિનના પ્રોડકશનને વધારો આપે છે. પાચનક્રિયાને તીવ્ર કરે છે. તે સિવાય ઈલાયચીની ચાલતી શરીરને અંદરથી કરવામાં પણ મદદ મળે છે. તથા લોહી શુદ્ધ કરવા માટે પણ મદદરૂપ છે. આ પ્રકારે ઈલાયચીની હાલ આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. આવો જાણીએ તેના છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને તેના ફાયદા શું છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

ઈલાયચીના છાલથી બનાવો પેટ સાફ કરનાર ચૂર્ણ : ઈલાયચીની છાલથી તમે ખાસ પ્રકારનો ચૂર્ણ બનાવી શકો છો. ખરેખર ઇલાયચીના દાણામાં જ નહીં પરંતુ તેના છાલમાં પણ ખુબ જ ખાસ ગુણ જોવા મળે છે. તે ખુબ જ સુગંધથી ભરપૂર હોય છે અને તેમાં રેચક ગુણ જોવા મળે છે. એટલે કે તે પેટ સાફ કરવા માટે મદદ કરે છે. તેથી તમે ઈલાયચીના છાલથી પેટ સાફ કરવાનું ચૂર્ણ બનાવી શકો છો. આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ ઈલાયચીની છાલને જમા કરો, ત્યાર બાદ હીંગ, અજમો, મોટી ઈલાયચીનાં બીજ અને સંચળ પાવડર લો. હવે આ દરેક વસ્તુને તવી ઉપર થોડું ગરમ કરો. હવે ખાંડણીમાં તેને નાખીને વાટો. હવે આ ચૂર્ણને એક ડબ્બામાં બંધ કરીને મુકો. દરરોજ ભોજન કર્યા બાદ તેની એક ચમચીનું સેવન કરો.

ઉબકા આવે ત્યારે : ઘણી વખત અપચાના કારણે અથવા તો વધુ પડતું જમી લેવાના કારણે આપણને ઉબકા આવવા લાગે છે. તેવામાં ઈલાયચીના છાલથી બનેલા ચૂર્ણ તમારી ખાસ મદદ કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે ઈલાયચીના છાલને ઉતારીને તેને ઘસો. ત્યાર બાદ તેમાં અડધો ગ્રામ જાવંત્રી ચૂર્ણ, અડધી ચમચી મિશ્રી ઉમેરીને મૂકો, હવે જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

ઈલાયચીના છાલના ફાયદા – પેટ માટે : ઈલાયચીના છાલથી બનેલા બે વસ્તુઓ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. ખરેખર તો આ ચૂર્ણ પહેલા એની લાડની માત્રા વધારે છે. જેનાથી ડાયજેશન તીવ્ર થાય છે. તેનાથી તમે જે કંઈ પણ ખાવ છો તે સૌથી સારી રીતે પચી જાય છે. આ સિવાય ઈલાયચીના છાલથી બનેલો આ વસ્તુઓ મળમાં જથ્થા ઉમેરવાનું કામ કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સુતી વખતે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

એસીડીટી માટે : ઈલાયચીની છાલ એસીડીટી માટે રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. ખરેખર આ બંને ચૂર્ણમાં મળતી વસ્તુઓ એસીડીટીને શાંત કરે છે અને ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. ચંચળ અને મિશ્રી બંને મૂળભૂત પ્રકૃતિના છે. તે પેટમાં પ્રોડ્યૂસ થતાં એસિડને ન્યુટ્રીલાઈઝ કરીને શાંત કરવાનું કામ કરે છે. તે સિવાય તેમાં ધાણાના બીજ જાવંત્રી હિંગ અને અજમો દરેક વસ્તુ એસીડીટીને ઓછું કરવા માટે મદદરૂપ છે.

ઉબકા : ઈલાયચીના છાલ ઉપર કારગર રીતે કામ કરે છે. તે મૂળ પ્રેશરની જેમ કામ કરે છે. તથા તે તમારા મૂડને તૈયારીમાં જ બદલે છે. તેની સાથે જ બદહજમીના કારણે ઉબકા આવવાથી આ બંને ચૂર્ણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે સિવાય ઈલાયચીની છાલનું તમે પાણી પણ પિય શકો છો તેની માટે તમારે ઈલાયચીના છાલને પાણીમાં નાખીને ઉકાળવાં આ છે. ત્યાર બાદ તેને ગાળો હવે ઠંડુ થવા માટે મુકો અને તેમાં મધ ઉમેરીને આ પાણીનું સેવન કરો આ રીતે ઈલાયચીનું પાણી પાચનતંત્રથી લઈને વજન ઓછું કરવા માટે ખુબ જ મદદરૂપ છે. તો તમે કોઈ પણ વસ્તુમાં ઇલાયચીનો ઉપયોગ કરો છો અને તેના છાલને ફેંકી દો છો તો આ આદતને છોડીને ઈલાયચીના છાલનો આ રીતે ઉપયોગ કરો.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 26, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
જીવિત પતિને મૃત બતાવીને પત્ની દર વર્ષે લેતી હતી વિધવા પેન્શન, ખુલાસો થયો અને પછી જે જાણવા મળ્યું એ જાણીને હેરાન રહી જશો…

જીવિત પતિને મૃત બતાવીને પત્ની દર વર્ષે લેતી હતી વિધવા પેન્શન, ખુલાસો થયો અને પછી જે જાણવા મળ્યું એ જાણીને હેરાન રહી જશો...

પગની આંગળીઓની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ 6 માંથી કોઈ પણ 1 તરીકો, નખ અને પગની આંગળીમાં આવી જશે એકદમ કુદરતી ચમક….

પગની આંગળીઓની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ 6 માંથી કોઈ પણ 1 તરીકો, નખ અને પગની આંગળીમાં આવી જશે એકદમ કુદરતી ચમક....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પગમાં થઈ રહેલી કળતર કે દુઃખાવામાંથી કાયમી મળી જશે છુટકારો, કરો આ 4 માંથી કોઈ એક ઘરેલુ ઉપચાર…

પગમાં થઈ રહેલી કળતર કે દુઃખાવામાંથી કાયમી મળી જશે છુટકારો, કરો આ 4 માંથી કોઈ એક ઘરેલુ ઉપચાર…

October 18, 2022
જુના અને ગંદા થઈ ગયેલા ઈયરફોનને આ ટેકનીકથી કરો સાફ, થઈ જશે એકદમ નવા જેવા અને બગડશે પણ નહિ…

જુના અને ગંદા થઈ ગયેલા ઈયરફોનને આ ટેકનીકથી કરો સાફ, થઈ જશે એકદમ નવા જેવા અને બગડશે પણ નહિ…

February 1, 2022
આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In