Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દરરોજ ફક્ત એક ગ્લાસ આનું સેવન ગમે તેવી હિમોગ્લોબીનની કમી ફટાફટ પુરી કરી દેશે, શરીરના બધા દુઃખાવા મટાડી થશે આવા ફાયદા…

Social Gujarati by Social Gujarati
July 11, 2022
Reading Time: 1 min read
0
દરરોજ ફક્ત એક ગ્લાસ આનું સેવન ગમે તેવી હિમોગ્લોબીનની કમી ફટાફટ પુરી કરી દેશે, શરીરના બધા દુઃખાવા મટાડી થશે આવા ફાયદા…
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on Twitter

શરીરમાં ઘણી વખત હિમોગ્લોબીનની ઉણપ થઈ જાય છે જેનાથી શરીર કમજોર થવા લાગે છે અને આ અવસ્થાને એનીમિયા કહે છે. તેમાં વ્યક્તિને નબળાઈને કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થવા લાગે છે. અને આ અવસ્થા બીજી બીમારીનું પણ કારણ બની શકે છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર કરવા માટે ઘણા ઉપચાર કરવામાં આવે છે. જેમ કે ઘણી દવાઓનો ઉપયોગ કરીને, અને અન્ય ઘરેલું ઉપચાર. આવા જ ઘરેલું ઉપચારમાંથી એક ઉપચાર છે આમળા અને અશ્વગંધાથી તૈયાર પ્રાકૃતિક ઉપચાર. ચાલો તો કેવી રીતે તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર કરી શકાય તેના વિશે જાણીએ.

કંઈ વસ્તુઓનો ઉપયોગ કરવો : આ માટે આપણે માત્ર બે પ્રાકૃતિક વસ્તુઓ આમળા અને અશ્વગંધાનો ઉપયોગ કરશું. જે સામાન્ય રીતે જલ્દી મળી રહી છે. તેમાંથી આમળાનો ઉપયોગ હિમોગ્લોબીન વધારવા માટે કરવામાં આવે છે. અને અશ્વગંધાથી આમળાની પ્રભાવશીલતા વધારવા અને એનિમિયાના લક્ષણ ઓછા કરવામાં સહાયતા મળે છે. આયરનની ઉણપ વાળા એનિમિયાના કેસમાં આ બંને પ્રાકૃતિક વસ્તુઓ સૌથી વધુ પ્રભાવશાળી છે. જો કે અતિરિક્ત સહાયતા માટે તેનો ઉપયોગ અન્ય પ્રકારના એનિમિયામાં પણ કરી શકાય છે.

શું છે એનિમિયાના લક્ષણ ? : એનિમિયાથી પીડિત ઘણા લોકોમાં અનિયમિત ધબકારા, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દુઃખાવો, માથાના દુઃખાવાનો અનુભવ થાય છે. આ લક્ષણોને ઓછા કરવા માટે આમળા અને અશ્વગંધા બંને સહાયક છે. આ બંને વસ્તુઓ લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ વધારવામાં પણ મદદ કરે છે.

આમળાના પોષક તત્વો : આમળામાં આયરન અને વિટામીન સી હોય છે. આમળામાં એસ્કોર્બીક એસિડ આંતરડામાં લોખંડના અવશોષણને વધારવામાં મદદ કરે છે. તે અન્ય પદાર્થોથી પણ લોખંડના અવશોષણમાં સુધાર કરે છે. આયુર્વેદ અનુસાર આમળા એક પ્રસિદ્ધ એન્ટી એનેમિક જડીબુટ્ટીના રૂપમાં કામ કરે છે. અને વ્યાપક રૂપથી હિમોગ્લોબીન વધારવા અને પ્રાકૃતિક રૂપે એનિમિયાના ઈલાજ માટે એકલા અથવા અન્ય જડી બુટ્ટીના સંયોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

એક શોધ અનુસાર આમળામાં એન્ટી એનેમિક તત્વ રહેલ છે અને આયરન યુક્ત ખાદ્ય પદાર્થની સાથે સેવન કરવાથી આમળા શરીરમાં લોખંડના અવશોષણને 19 ગણું વધારે છે. તેમાં એસ્કોર્બીક એસિડ સિવાય સાઇટ્રિક એસીડ, ગેલિક એસિડ, અને ટાર્ટરીક એસિડ પણ રહેલ છે.અશ્વગંધાના પોષક તત્વો : આયુર્વેદ અનુસાર આપણે અશ્વગંધાને એક એન્ટી એનિમિક અને હેમટોજેનીક જડીબુટ્ટીના રૂપમાં પણ માનવામાં આવે છે. હેમેટોજેનીકનો અર્થ છે કે, એજેન્ટ જે અસ્થી મજ્જામાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણને વધારે છે. આ આયરન એક ઉચ્ચ સ્ત્રોત છે અને હિમોગ્લોબીનને વધારે છે.

આ એક પ્રસિદ્ધ એન્ટી ઓક્સીડેન્ટ જડીબુટ્ટી છે. આ જડીબુટ્ટી થાક, નબળાઈ, ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો જેવી સમસ્યાઓને ઓછી કરે છે તેમજ શ્વાસની તકલીફને રોકે છે અને માથાનો દુઃખાવો ઓછો કરવામાં મદદ કરે છે. આમળાની સાથે સંયોજનમાં આ હૃદયની ધડકનને નિયંત્રિત કરે છે અને અનિયમિત દિલની ધડકન રોકે છે.

આમળા અને અશ્વગંધાનું મિશ્રણ માટે આવશ્યક સામગ્રી : આમળાનો પાવડર – 100 ગ્રામ, અશ્વગંધાનો પાવડર – 100 ગ્રામ, ત્રિકુટ પાવડર – 10 ગ્રામ.બનાવવાની રીત : 1૦૦ ગ્રામ આમળાના પાવડરમાં બરાબર માત્રામાં અશ્વગંધા પાવડર એટલે કે 1૦૦ ગ્રામ અશ્વગંધા પાવડર અને 10 ગ્રામ ત્રિકુટ પાવડરને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દો.

ઉપયોગ કરવાની રીત : આ મિશ્રણના નિયમિત સેવનથી હિમોગ્લોબીનની ઉણપ ઠીક થાય છે. સાથે જ શરીર ઉર્જાવાન થાય છે. દરરોજ એક ચમચી નવશેકા ગરમ પાણીની સાથે લઈ શકાય છે. આ આયુર્વેદિક ઉપાયથી થોડા દિવસોમાં એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. સાથે જ શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ પણ દુર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
દહીં બરોબર જામતું ન હોય અને પાણી અથવા ઢીલું રહેતું હોય તો અપનાવો આ ટ્રીક, ફટાફટ જામશે અને બગડશે પણ નહિ થાય…

દહીં બરોબર જામતું ન હોય અને પાણી અથવા ઢીલું રહેતું હોય તો અપનાવો આ ટ્રીક, ફટાફટ જામશે અને બગડશે પણ નહિ થાય...

ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.

ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એવી સાત અભિનેત્રી જે કરવા માંગતી હતી સલમાન ખાન સાથે લગ્ન.. પણ સલમાનની આ આદતના લીધે

એવી સાત અભિનેત્રી જે કરવા માંગતી હતી સલમાન ખાન સાથે લગ્ન.. પણ સલમાનની આ આદતના લીધે

December 9, 2018
વિક્રમ-વૈતાળ (વાર્તા- 9 )… સાચો સાહસી કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 9 )… સાચો સાહસી કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

June 30, 2018
એક સામાન્ય કાળો દોરો તમને બનાવી શકે છે માલામાલ…. જાણો કેવી રીતે…

એક સામાન્ય કાળો દોરો તમને બનાવી શકે છે માલામાલ…. જાણો કેવી રીતે…

March 9, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In