Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

Social Gujarati by Social Gujarati
September 14, 2019
Reading Time: 1 min read
0
ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

મિત્રો, તમે જાણતા જ હશો કે ભાદરવા માસમાં હવે શ્રાદ્ધ શરૂ થઇ ગયા છે. આમ ભાદરવો એટલે કે પિતૃ માસ કહેવાય. આપણાં વડીલોને આ માસમાં તર્પણ કરવામાં આવે છે અને વિવિધ પિતૃમોક્ષે વિધિઓ કરવામાં આવે અને આમ આપણે પોતાના પર પિતૃની કૃપા દ્રષ્ટિ મેળવવામાં કરીએ છીએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારી રાશિ અનુસાર પિતૃ વિધિ કરશો તો અવશ્ય ફાયદો થશે. તો આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે ઉપાયો જણાવશું. જે કરવાથી પિતૃ પ્રસન્ન થશે. શું તમે પણ તમારી રાશિ અનુસાર પિતૃ ઉપાય કરવા માંગો છો, તો અંત સુધી આ આર્ટીકલ વાંચો અને તમારી રાશિ અનુસાર એ ઉપાય કરી જુઓ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં તેમજ હિંદુશાસ્ત્રમાં પિતૃઓનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું અતિવિશેષ મહત્વ છે. જેમ અગાઉ કહ્યું તેમ ભાદરવો માસ એ પિતૃ મહિનો છે. આમ ભાદરવા માસના પુનમથી અમાસ સુધી એટલે કે ક્રુષ્ણપક્ષના પંદર દિવસ અને પુનમ એ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ શ્રાદ્ધનો મહિમા આપણાં દેશમાં સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હિંદૂ ધર્મ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં જો કેટલાંક ખાસ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. પિતૃઓને પરમ શાંતિ મળે છે અને તેના આશીર્વાદથી વ્યક્તિનું પારિવારિક જીવન સુખી બને છે. પરંતુ જો આ શ્રાદ્ધપક્ષ દરમિયાન જો રાશિ મુજબ ઉપાયો કરવામાં આવે તો નિશ્ચિતપણે શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો તો હવે આપણે જાણીશું રાશિ પ્રમાણે ક્યાં-ક્યાં ઉપાયો કરવા જોઈએ. સાથે-સાથે તમે પણ જાણી લો તમારી રાશિ પ્રમાણેનો ઉપાય. 

રાશિ અને ઉપાય

સૌથી પહેલા મેષ (અ,લ,ઈ) રાશિ : જે જાતકોની રાશિ મેષ છે તેમણે આ શ્રાદ્ધપક્ષ શરૂ થતા જ લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને તમારા ઘર કે તમારી દુકાનમાં રાખવી. ત્યાર બાદ જ્યારે શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ જાય ત્યારે આ દાળને જરૂરિયાત વાળા લોકોને દાનમાં આપી દો.

વૃષભ (બ,વ,ઉ) : જે જાતકોની રાશિ વૃષભ છે તેઓએ ગંગા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનું જળ કોઈ માટલામાં કે કોઈ સ્વચ્છ પાત્ર કે વાસણમાં લઈને તેને સફેદ કપડાથી ઢાંકી દો અને શ્રાદ્ધપક્ષના આ દિવસોમાં પોતાના ઘર કે ઓફિસમાં મૂકી દો. શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ જાય પછી આ જળને તુલસીમાં ચઢાવી દો. ટૂંક જ સમયમાં જ તમને અનેક કામોમાં સફળતા મળશે.

મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ એક કાંસાનું વાસણ લઈ તેને લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મૂકી દેવું. આ ઉપાય કરવાથી તમને તમારા કામમાં ઘણી સારી સફળતાના યોગ બનતા દેખાશે. 

કર્ક (ડ, હ) : આ રાશિના જાતકોએ ચાંદીનો એક સિક્કો લઈને તેને એક સાફ વાસણમાં પાણી સાથે નાખીને ઘર કે ઓફિસ પર પૂર્વ દિશામાં મૂકી દેવો. શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ ગયા પછી આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરી દેવો. આમ કરવાથી તમને પિતૃના આશીર્વાદ મળશે.

સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ એક વાટકીમાં સંચળ ભરીને તેને પોતાના ઘર કે વ્યવસાયની જગ્યા પર પૂર્વ દિશામાં મૂકી દેવી. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ સંચળને કોઈ ચાર રસ્તા પર નાખી દો.

કન્યા (પ,ઠ,ણ) : કન્યા રાશિના જાતકોએ એક પાત્રમાં કપૂરને નાખી પછી તેને પોતાના ઓફિસ કે રહેઠાણની પૂર્વ દિશામાં મૂકી દેવી. આમ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થશે.

તુલા (ર,ત) : આ રાશિના જાતકે ચાંદીનો એક સિક્કો લઈને તેને એક વાસણમાં પાણી નાખી તેમાં મૂકવો અને પછી તે વાસણને ઘર કે કાર્યસ્થળની પૂર્વ દિશામાં મૂકી દેવો. શ્રાદ્ધ સમાપ્ત થતા જ આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવો. 

વૃશ્ચિક (ન,ય) : વૃશ્ચિક રાશિના જાતકોએ એક પાત્રમાં ચોખા અને બીજા એક પાત્રમાં મગની દાળ ભરીને રાખવી અને જ્યારે શ્રાદ્ધના દિવસોમાં તેનું દાન કરવામાં આવે તો તેનાથી ફાયદો થશે. 

ધન (ધ,ભ,ફ,ઢ) : ધન રાશિના જાતકે કોઈ એક પીળા કપડામાં કોઈપણ ધાર્મિક પુસ્તક રાખી તેને પોતાના ઘર કે ઓફિસમાં મૂકી દેવી. શ્રાદ્ધ સમાપ્ત થતા આ પુસ્તકને કોઈને પણ ભેટમાં આપી દો.

મકર (ખ,જ) : આ રાશિના જાતકોએ નાળિયેરના તેલમાં કાળા તલ અને એક નાળિયેર પર કાળો દોરો બાંધીને  આ બંનેને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વ ખૂણામાં મૂકી દેવા. જ્યારે શ્રાદ્ધ સમાપ્ત થાય ત્યારે તેને કોઈ ચાર રસ્તા પર નાખી દો. આ કરવાથી તમને મનવાંછિત લાભની પ્રાપ્તિ થશે.

કુંભ (ગ,શ,સ) : કુંભ રાશિના જાતકોએ એક કાંસાનું વાસણ લેવું, તેને લીલા કપડામાં બાંધી તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મૂકી દેવું. આમ કરવાથી તમને નિશ્ચિત સફળતાના યોગ દેખાશે.

મીન (દ,ચ,ઝ,થ) : મીન રાશિના જાતકે 21 સિક્કા પીળા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસના ઉત્તર પૂર્વના ખૂણામાં મૂકી દેવા. શ્રાદ્ધ સમાપ્ત થાય ત્યારે આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવા. આ ઉપાય કરવાથી તમને ધનનો  લાભ થશે.

આમ આ તમામ ઉપાયો જો તમે તમારી રાશિ અનુસાર કરો છો, તો તમને પિતૃદેવની કૃપા અવશ્પ્રાય પ્રાપ્ત થશે. તેમજ ઇચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકશો. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: according to your zodiac pitru shanti upaaybhadrva mas pitru blessingpitru shanti upay
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
Next Post
એક સારી છોકરીની ઓળખ આ હોય છે,  દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

એક સારી છોકરીની ઓળખ આ હોય છે, દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

જે માણસ મનથી મજબુત હોય છે તેમાં આવા ગુણ હોય છે,   શું તમારામાં કોઈ આવા ગુણ છે?

જે માણસ મનથી મજબુત હોય છે તેમાં આવા ગુણ હોય છે, શું તમારામાં કોઈ આવા ગુણ છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

August 6, 2020
ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ચપટીમાં થઈ જશે દુર ! સુતા પહેલા કરો આ 6 આયુર્વેદિક કામ.

ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ચપટીમાં થઈ જશે દુર ! સુતા પહેલા કરો આ 6 આયુર્વેદિક કામ.

April 1, 2021
વારંવાર થતો પેટનો દુઃખાવો નજરઅંદાજ  ન કરતા, હોય શકે છે આંતરડાનું બ્લોકેજ, આ છે તેના લક્ષણો અને બચવાના ઉપાય…

વારંવાર થતો પેટનો દુઃખાવો નજરઅંદાજ ન કરતા, હોય શકે છે આંતરડાનું બ્લોકેજ, આ છે તેના લક્ષણો અને બચવાના ઉપાય…

October 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.